________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭૯
गुणा हि क्वचिदाश्रिताः । यत्राश्रितास्तद्द्रव्यम् । तचेदन्यद्गुणेभ्यः । पुनरपि गुणाः क्वचिदाश्रिताः। यत्राश्रितास्तद्द्रव्यम्। तदपि अन्यचेद्गुणेभ्यः । पुनरपि गुणाः क्वचिदाश्रिताः। यत्राश्रिताः तद्द्रव्यम्। तदप्यन्यदेव गुणेभ्यः । एवं द्रव्यस्य गुणेभ्यो भेदे भवति द्रव्या नंत्यम् । द्रव्यं हि गुणानां समुदायः। गुणाश्चेदन्ये समुदायात्, को नाम समुदायः । एव गुणानां द्रव्याद्भेदे ભવતિ દ્રવ્યામાવ રૂતિ।।૪૪।।
अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं। णिच्छंति णिच्चयण्डू तव्विवरीदं हि वा तेसिं ।। ४५ ।।
अविभक्तमनन्यत्वं द्रव्यगुणानां विभक्तमन्यत्वम् ।
नेच्छन्ति निश्चयज्ञास्तद्विपरीतं हि वा तेषाम् ।। ४५ ।।
द्रव्यगुणानां स्वोचितानन्यत्वोक्तिरियम्।
ગુણો ખરેખર કોઈકના આશ્રયે હોય; (તેઓ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે (– દ્રવ્ય ) જો ગુણોથી અન્ય (ભિન્ન ) હોય તો-ફરીને પણ, ગુણો કોઈકના આશ્રયે હોય; (તેઓ ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે જો ગુણોથી અન્ય હોય તો-ફરીને પણ, ગુણો કોઈકના આશ્રયે હોય; (તેઓ ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે પણ ગુણોથી અન્ય જ હોય.... એ પ્રમાણે, જો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય તો, દ્રવ્યનું અનંતપણું થાય.
ખરેખર દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. ગુણો જો સમુદાયથી અન્ય હોય તો સમુદાય કેવો ? ( અર્થાત્ જો ગુણોને સમુદાયથી ભિન્ન માનવામાં આવે તો સમુદાય કયાંથી ઘટે? એટલે કે દ્રવ્ય જ કયાંથી ઘટે?) એ પ્રમાણે, જો ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો, દ્રવ્યનો અભાવ થાય.
૪૪.
ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે;
પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે. ૪૫.
અન્વયાર્થ:- [દ્રવ્યમુનાનામ્ ] દ્રવ્ય અને ગુણોને [ અવિમમ્ અનન્યત્વમ્] અવિભક્તપણારૂપ અનન્યપણું છે; [નિશ્ચયજ્ઞા: દિ] નિશ્ચયના જાણનારાઓ [તેષામ્] તેમને [વિમમ્ અન્યત્વમ્] વિભક્તપણારૂપ અન્યપણું [વા] કે [ તદ્વિપરીત] (વિભક્તપણારૂપ ) અનન્યપણું [ન રૂઘ્ધત્તિ] માનતા નથી.
ટીકા:- આ, દ્રવ્ય અને ગુણોના સ્વોચિત અનન્યપણાનું ન છે (અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com