________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૮૬ ]
चैवमज्ञानेन सहैकत्वे ज्ञानेनापि सहैकत्वमवश्यं सिध्यतीति ।। ४९ ।।
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य । तम्हा दव्वगुणाणं अजुदा सिद्धि त्ति णिद्दिठ्ठा ।। ५० ।।
समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च । तस्माद्द्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ।। ५० ।।
समवायस्य पदार्थान्तरत्वनिरासोऽयम्।
રીતે અજ્ઞાનની સાથે એકત્વ સિદ્ધ થતાં જ્ઞાનની સાથે પણ એકત્વ અવશ્ય સિદ્ધ થાય છે.
ભાવાર્થ:- આત્માને અને જ્ઞાનને એકત્વ એમ અહીં યુક્તિથી સમજાવ્યું છે.
પ્રશ્ન:- છદ્મસ્થદશામાં જીવને માત્ર અલ્પજ્ઞાન જ હોય છે અને કેવળીદશામાં તો પરિપૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન થાય છે; માટે ત્યાં તો કેવળીભગવાનને જ્ઞાનનો સમવાય (−કેવળજ્ઞાનનો સંયોગ ) થયો ને ?
ઉત્ત૨:- ના, એમ નથી. જીવને અને જ્ઞાનગુણને સદાય એકત્વ છે, અભિન્નતા છે. છદ્મસ્થદશામાં પણ તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે કેવળજ્ઞાન હોય છે. કેવળીદશામાં, તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે રહેલું કેવળજ્ઞાન વ્યક્ત થાય છે; કેવળજ્ઞાન કયાંય બહારથી આવીને કેવળીભગવાનના આત્મા સાથે સમવાય પામે છે એમ નથી. છદ્મસ્થદશામાં અને કેવળીદશામાં જે જ્ઞાનનો તફાવત જણાય છે તે માત્ર શક્તિ-વ્યક્તિરૂપ તફાવત સમજવો. ૪૯.
સમવર્તિતા સમવાય છે, અપૃથક્ત્વ તે, અયુતત્વ તે; તે કા૨ણે ભાખી અયુતસિદ્ધિ ગુણો ને દ્રવ્યને. ૫૦.
અન્વયાર્થ:- [ સમવર્તિત્વ સમવાય: ] સમવર્તીપણું તે સમવાય છે; [ અપૃથ તત્વમ્] તે જ, અપૃથપણું [૬] અને [ગયુતસિદ્ધત્વમ્] અયુતસિદ્ધપણું છે. [તસ્માત્] તેથી [દ્રવ્યમુળાનામ્ ] દ્રવ્ય અને ગુણોની [ અયુતા સિદ્ધિ: તિ] અયુતસિદ્ધિ [નિર્વિષ્ટા] (જિનોએ )
કહી છે.
ટીકાઃ- આ, સમવાયને વિષે પદાર્થાંત૨૫ણું હોવાનું નિરાકરણ (ખંડન ) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com