________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૭ द्रव्यगुणानामेकास्तित्वनिर्वृत्तित्वादनादिरनिधना सहवृत्तिर्हि समवर्तित्वम्; स एव समवायो जैनानाम्; तदेव संज्ञादिभ्यो भेदेऽपि वस्तुत्वेनाभेदादपृथग्भूतत्वम्; तदेव युतसिद्धिनिबंधनस्यास्तित्वान्तरस्याभावादयुतसिद्धत्वम्। ततो
द्रव्यगुणानां समवर्तित्वलक्षणसमवायभाजामयुतसिद्धिरेव, न पृथग्भूतत्वमिति।।५०।।
वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहिं। दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति।। ५१।। दंसणणाणाणि तहा जीवणिबद्धाणि णण्णभूदाणि। ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो।। ५२।।
દ્રવ્ય અને ગુણો એક અસ્તિત્વથી રચાયાં હોવાથી તેમની જે અનાદિ-અનંત સહવૃત્તિ (-સાથે રહેવાપણું ) તે ખરેખર સમવર્તીપણું છે; તે જ, જૈનોના મતમાં સમવાય છે; તે જ, સંજ્ઞાદિથી ભેદ હોવા છતાં (-દ્રવ્ય અને ગુણોને સંજ્ઞા- લક્ષણ-પ્રયોજન વગેરેની અપેક્ષાએ ભેદ હોવા છતાં) વસ્તપણે અભેદ હોવાથી અમૃથપણું છે; તે જ, યુતસિદ્ધિના કારણભૂત *અસ્તિત્વોતરનો અભાવ હોવાથી અયુતસિદ્ધપણું છે. તેથી સમવર્તિત્વસ્વરૂપ સમવાયવાળાં દ્રવ્ય અને ગુણોને અયુતસિદ્ધિ જ છે, પૃથકપણું નથી. ૫૦.
પરમાણુમાં પ્રરૂપિત વરણ, રસ, ગંધ તેમ જ સ્પર્શ છે, અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશે ભેદને; ૫૧. ત્યમ જ્ઞાનદર્શન જીવનિયત અનન્ય રહીને જીવથી, અન્યત્વના કર્તા બને વ્યપદેશથી-ન સ્વભાવથી. ૫૨.
* અસ્તિત્વાંતર = ભિન્ન અસ્તિત્વ. [ યુતસિદ્ધિનું કારણ ભિન્ન ભિન્ન અસ્તિત્વો છે. લાકડી અને
લાકડીવાળાની માફક ગુણ અને દ્રવ્યનાં અસ્તિત્વો કદીયે ભિન્ન નહિ હોવાથી તેમને યુતસિદ્ધપણું
હોઈ શકે નહિ.] ૧. સમવાયનું સ્વરૂપ સમવર્તીપણું અર્થાત્ અનાદિ-અનંત સહવૃત્તિ છે. દ્રવ્ય અને ગુણોને આવો
સમવાય (અનાદિ-અનંત તાદાભ્યમય સહવૃત્તિ) હોવાથી તેમને અયુતસિદ્ધિ છે, કદીયે પૃથપણું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com