________________
૨૧૮ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
आस्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन । स तेन परचरित्रः भवतीति जिना: प्ररूपयन्ति ।। ९५७ ।।
परचरितप्रवृत्तेर्बन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिषेधनमेतत्।
इह किल शुभोपरक्तो भावः पुण्यास्रवः, अशुभोपरक्तः पापास्रव इति। तत्र पुण्यं पापं वा येन भावेनास्रवति यस्य जीवस्य यदि स भावो भवति स जीवस्तदा तेन परचरित इति प्ररुप्यते। ततः परचरितप्रवृत्तिर्बन्धमार्ग एव, न मोक्षमार्ग इति ।। १५७ ।।
जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ।। १५८ ।।
અન્વયાર્થ:- [ યે ભાવેન] જે ભાવથી [ આત્મન: ] આત્માને [ પુછ્યું પાપં વા] પુણ્ય અથવા પાપ [અથ આસ્રવતિ] આસ્રવે છે, [ તેન ભાવ વડે [સ: ] તે ( જીવ ) [ પરવરિત્ર: ભવતિ] ૫૨ચારિત્ર છે[ તિ] એમ [નિના: ] જિનો [ પયન્તિ ] પ્રરૂપે છે.
ટીકા:- અહીં, પરચારિત્રપ્રવૃતિ બંધહેતુભૂત હોવાથી તેને મોક્ષમાર્ગપણાનો નિષેધ કરવામાં આવ્યો છે (અર્થાત્ પરચારિત્રમાં પ્રવર્તન બંધનો હેતુ હોવાથી તે મોક્ષમાર્ગ નથી એમ આ ગાથામાં દર્શાવ્યું છે).
અહીં ખરેખર શુભોપ૨ત ભાવ (-શુભરૂપ વિકારી ભાવ) તે પુણ્યાસવ છે અને અશુભો૫૨કત ભાવ (-અશુભરૂપ વિકારી ભાવ) પાપાસ્રવ છે. ત્યાં, પુણ્ય અથવા પાપ જે ભાવથી આસ્રવે છે, તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ વડે પરચારિત્ર છેએમ (જિનેંદ્રો દ્વારા ) પ્રરૂપવામાં આવે છે. તેથી (એમ નક્કી થાય છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી. ૧૫૭.
સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત છે. ૧૫૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com