________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૨૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
चरियं चरदि संग सो जो परदव्वप्पभावरहिदप्पा | दंसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो । । १५९ ।।
चरितं चरति स्वकं स यः परद्रव्यात्मभावरहितात्मा । दर्शनज्ञानविकल्पमविकल्पं
નૃત્યાત્મનઃ।। ||
शुद्धस्वचरितप्रवृत्तिपथप्रतिपादनमेतत्।
यो हि योगीन्द्रः समस्तमोहव्यूहबहिर्भूतत्वात्परद्रव्यस्वभावभावरहितात्मा सन्, स्वद्रव्य-मेकमेवाभिमुख्येनानुवर्तमानः स्वस्वभावभूतं दर्शनज्ञानविकल्पमप्यात्मनोऽविकल्पत्वेन चरति, स खलु स्वकं चरितं चरति । एवं हि शुद्धद्रव्याश्रितमभिन्नसाध्य
તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે ૫૨દ્રવ્યથી વિરહિતપણે
નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯.
અન્વયાર્થ:- [ય: ] જે [પદ્રવ્યાત્મભાવરહિતાત્મા] ૫૨દ્રવ્યાત્મક ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, [ વર્શનજ્ઞાનવિત્વમ્] (નિજસ્વભાવભૂત ) દર્શનજ્ઞાનરૂપ ભેદને [આત્મન: અવિi] આત્માથી અભેદપણે [ઘરતિ] આચરે છે, [સ: ] તે [ સ્વ ં ચરિત ઘરતિ] સ્વચારિત્રને આચરે છે.
ટીકાઃ- આ, શુદ્ધ સ્વચારિત્રપ્રવૃત્તિના માર્ગનું કથન છે.
જે યોગીન્દ્ર, સમસ્ત મોહવ્યૂથી બહિર્ભૂત હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતાં થકાં નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે, તે ખરેખર સ્વચારિત્રને આચરે છે.
આ રીતે ખરેખર શુદ્ધદ્રવ્યને આશ્રિત, અભિજ્ઞસાધ્યસાધનભાવવાળા
૧. મોહવ્યૂહ=મોસમૂહ. [જે મુર્તીવ્ર સમસ્ત મોહસમૂહનો નાશ કર્યો હોવાથી ‘પોતાનું સ્વરૂપ પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત છે' એવી પ્રતીતિ અને જ્ઞાન જેમને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પપણે અત્યંત લીન થઈ નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદોને આત્માથી અભેદપણે આચરે છે, તે મુનીંદ્ર સ્વચારિત્રના આચરનાર છે.]
૨. અહીં નિશ્ચયનયનો વિષય શુદ્ધદ્રવ્ય અર્થાત્ શુદ્ધપર્યાયપરિણત દ્રવ્ય છે, એટલે કે એકલા દ્રવ્યનો (– પરનિમિત્ત વિનાનો ) શુદ્ધપર્યાય છે; જેમકે નિર્વિકલ્પ શુદ્ધપર્યાયપરિણત મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે.
૩. જે નયમાં સાધ્ય અને સાધન અભિન્ન (અર્થાત્ એક પ્રકારનાં) હોય તે અહીં નિશ્ચયનય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com