________________
૪૮ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती । मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो ।। २५ ।।
समय निमिषः काष्ठा कला च नाली ततो दिवारात्र । मासर्त्वयनसंवत्सरमिति
વ્હાલ: પાયત્ત||૨||
अत्र व्यवहारकालस्य कथंचित्परायत्तत्वं द्योतितम् ।
परमाणुप्रचलनायत्तः समयः । नयनपुटघटनायत्तो निमिषः । तत्संख्याविशेषतः काष्ठा कला नाली च। गगनमणिगमनायत्तो दिवारात्रः । तत्संख्याविशेषतः मासः, ऋतुः अयनं, संवत्सरमिति। एवंविधो हि व्यवहारकालः केवलकालपर्यायमात्रत्वेनावधारयितुमशक्यत्वात् परायत्त इत्युपमीयत इति ।। २५ ।।
અહીં એ ખાસ ધ્યાનમાં રાખવું કે કાળ કોઈ દ્રવ્યને પરિણમાવતો નથી, સંપૂર્ણ સ્વતંત્રતાથી સ્વયમેવ પરિણમતાં દ્રવ્યોને તે બાહ્યનિમિત્તમાત્ર છે.
આ પ્રમાણે નિશ્ચયકાળનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું. ૨૪.
જે સમય, નિમિષ, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ અને જે અયન ને વર્ષાદિ છે, તે કાળ ૫૨-આયત્ત છે. ૨૫.
અન્વયાર્થ:- [ સમય: ] સમય, [ નિમિષ: ] નિમેષ, [ ગઠ્ઠા ] કાષ્ઠા, [તા હૈં] કળા, [નાતી] ઘડી, [તત: વિવારાત્ર: ] અહોરાત્ર, (–દિવસ ), [ માસર્વયનસંવત્સરમ્] માસ, ઋતુ, અયન અને વર્ષ [ કૃતિ ાન: ] એવો જે કાળ (અર્થાત્ વ્યવહારકાળ ) [ પરાયજ્ઞ: ] તે પરાશ્રિત છે.
ટીકા:- વ્યવહારકાળનું કથંચિત્ પરાશ્રિતપણું દર્શાવ્યું છે.
પરમાણુના ગમનને આશ્રિત સમય છે; આંખના વીંચાવાને આશ્રિત નિમેષ છે; તેની (નિમેષની ) અમુક સંખ્યાથી કાષ્ઠા, કળા અને ઘડી હોય છે; સૂર્યના ગમનને આશ્રિત અહોરાત્ર હોય છે; અને તેની (–અહોરાત્રની ) અમુક સંખ્યાથી માસ, ઋતુ, અયન ને વર્ષ હોય છે. -આવો વ્યવહારકાળ કેવળ કાળના પર્યાયમાત્રપણે અવધારવો અશકય હોવાથી (અર્થાત્ ૫૨ની અપેક્ષા વિના- પરમાણુ, આંખ, સૂર્ય વગેરે ૫૨ પદાર્થોની અપેક્ષા વિના-વ્યવહારકાળનું માપ નક્કી કરવું અશકય હોવાથી ) તેને ‘પરાશ્રિત ’ એવી ઉપમા આપવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com