________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૩૧
यथा पृथिवी स्वयं पूर्वमेव तिष्ठंती परमस्थापयंती च स्वयेव तिष्ठतामश्वादीना मुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन स्थितिमनुगृह्णाति तथाऽधर्माऽपि स्वयं पूर्वमेव तिष्ठन् परमस्थापयंश्च स्वयमेव तिष्ठतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन સ્થિતિમનુવૃદ્ઘાતીતિ।।૬।।
जादो अलोगलोगो जेसिं सब्भावदो य गमणठिदी । दो विय मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ।। ८७ ।।
जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थिती ।
द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ।। ८७ ।।
धर्माधर्मसद्भावे हेतूपन्यासोऽयम्
धर्माधर्मौ विद्येते। लोकालोकविभागान्यथानुपपत्तेः। जीवादिसर्वपदार्थानामेकत्र
પૃથ્વીની માફક કારણભૂત છે. જેમ પૃથ્વી પોતે પહેલેથી જ સ્થિતિરૂપે (સ્થિર) વર્તતી થકી અને ૫૨ને સ્થિતિ (–સ્થિરતા ) નહિ કરાવતી થકી, સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમતા અશ્વાદિકને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે, તેમ અધર્મ (અધર્માસ્તિકાય ) પણ પોતે પહેલેથી જ સ્થિતિરૂપે વર્તતો થકો અને પરને સ્થિતિ નહિ કરાવતો થકો, સ્વયમેવ । સ્થિતિરૂપે પરિણમતાં જીવ-પુદ્દગલોને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે. ૮૬.
ધર્માધ૨મ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને; તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭.
અન્વયાર્થ:- [મનસ્થિતી ] ( જીવ-પુદ્દગલની )
ગતિ-સ્થિતિ
[૬] તથા [અોનોŌ] અલોક ને લોકનો વિભાગ, [થયો: સદ્રાવત: ] તે બે દ્રવ્યોના સદ્ભાવથી [નાતમ્] થાય છે. [] વળી [ૌ અપિ] તે બંને [વિમાઁ] વિભક્ત, [અવિમૌ] અવિભક્ત [ ] અને [ તોમાત્રૌ] લોકપ્રમાણ [મૌ] કહેવામાં આવ્યાં છે.
ટીકા:- આ, ધર્મ અને અધર્મના સદ્દભાવની સિદ્ધિ માટે હેતુ દર્શાવવામાં આવ્યો છે.
ધર્મ અને અધર્મ વિધમાન છે, કારણ કે લોક અને અલોકનો વિભાગ અન્યથા બની શકે નહિ. જીવાદિ સર્વ પદાર્થોના એકત્ર-અસ્તિત્વરૂપ લોક છે; શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com