________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૩૨]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
वृत्तिरूपो लोकः। शुद्धैकाकाशवृत्तिरूपोऽलोकः । तत्र जीवपुद्गलौ स्वरसत एव गतितत्पूर्वस्थितिपरिणामापन्नौ । तयोर्यदि गतिपरिणामं तत्पूर्वस्थितिपरिणामं स्वयमनुभवतोर्बहिरङ्गहेतू भवेताम्,
न
तयोर्निरर्गलगतिस्थितिपरिणामत्वादलोकेऽपि वृत्तिः केन वार्येत । ततो न लोकालोकविभागः सिध्येत। धर्माधर्मयोस्तु जीवपुद्गलयोर्गतितत्पूर्वस्थित्योर्बहिरङ्गहेतुत्वेन सद्भावेऽभ्युपगम्यमाने लोकालोकविभागो जायत કૃતિા किञ्च धर्माधर्मो द्वावपि परस्परं पृथग्भूतास्तित्वनिर्वृत्तत्वाद्विभक्तौ । एकक्षेत्रावगाढत्वादभिक्तौ । सकललोकवर्तिनो-र्जीवपुद्गलयोर्गतिस्थित्युपग्रहकरणाल्लोकमात्राविति।। ८७ ।।
निष्क्रियत्वेन
धर्माधर्मो
ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स । हवदि गदि स्स प्पसरो जीवाणं पुग्गलाणं च ।। ८८ ।।
એક આકાશના અસ્તિત્વરૂપ અલોક છે. ત્યાં, જીવ અને પુદ્ગલ સ્વરસથી જ (સ્વભાવથી જ ) ગતિપરિણામને તથા ગતિપૂર્વક સ્થિતિપરિણામને પ્રાપ્ત હોય છે. જો ગતિપરિણામ અથવા ગતિપૂર્વક સ્થિતિપરિણામને સ્વયં અનુભવતાં એવાં તે જીવ-પુદ્દગલને બહિરંગ હેતુઓ ધર્મ અને અધર્મ ન હોય, તો જીવ-પુદ્દગલને *નિરર્ગળ ગતિપરિણામ અને સ્થિતિપરિણામ થવાથી અલોકમાં પણ તેમનું (જીવ-પુદ્દગલનું) હોવું કોનાથી વારી શકાય? (કોઈથી ન જ વારી શકાય.) તેથી લોક અને અલોકનો વિભાગ સિદ્ધ ન થાય. પરંતુ જો જીવ-પુદ્દગલની ગતિના અને ગતિપૂર્વક સ્થિતિના બહિરંગ હેતુઓ તરીકે ધર્મ અને અધર્મનો સદ્ભાવ સ્વીકારવામાં આવે તો લોક અને અલોકનો વિભાગ (સિદ્ધ) થાય છે. ( માટે ધર્મ અને અધર્મ વિધમાન છે.) વળી (તેમના વિષે વિશેષ હકીકત એ છે કે), ધર્મ અને અધર્મ બંને પરસ્પર પૃથભૂત અસ્તિત્વથી નિષ્પન્ન હોવાથી વિભક્ત (ભિન્ન ) છે; એકક્ષેત્રાવગાહી હોવાથી અવિભક્ત ( અભિન્ન ) છે; સમસ્ત લોકમાં વર્તનારાં જીવ-પુદ્દગલને ગતિસ્થિતિમાં નિષ્ક્રિયપણે અનુગ્રહ કરતા હોવાથી (-નિમિત્તરૂપ થતા હોવાથી) લોકપ્રમાણ છે. ૮૭.
ધર્માસ્તિ ગમન કરે નહી, ન કરાવતો ૫૨દ્રવ્યને; જીવ-પુદ્ગલોના ગતિપ્રસા૨ તણો ઉદાસીન હેતુ છે. ૮૮.
* નિરર્ગળ=નિરંકુશ; અમર્યાદ.
वा
तदा
Please inform us of any errors on rajesh@AtmaDharma.com