SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાન શ્રીકુંદકુંદ पूर्विकायाः क्षेत्रसंख्यायाः एकेन प्रदेशेनैकाकाशप्रदेशातिवर्तितद्गतिपरिणामावच्छिन्नसमयपूर्विकाया कालसंख्यायाः ऐकन प्रदेशेन पद्विवर्तिजघन्यवर्णादिभावावबोधपूर्विकाया भावसंख्यायाः प्रविभाग-करणात् प्रविभक्ता संख्याया अपीति।।८।। एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसदं। खंधंतरिदं दव्वं परमाणु तं वियाणाहि।। ८१।। एकरसवर्णगंधं द्विस्पर्श शब्दकारणमशब्दम्। स्कंधांतरितं द्रव्यं परमाणुं तं विजानिहि।। ८१ ।। परमाणुद्रव्ये गुणपर्यायवृत्तिप्ररूपणमेतत्। सर्वत्रापि परमाणौ रसवर्णगंधस्पर्शाः सहभुवो गुणाः। ते च क्रमप्रवृत्तैस्तत्र स्वपर्यायैर्वर्तन्ते। तथा हि- पञ्चानां रसपर्यायाणामन्यतमेनैकेनैकदा रसो वर्तते। વિભાગ કરે છે, (૩) તે એક પ્રદેશ વડે, એક આકાશપ્રદેશને અતિક્રમનારા તેના ગતિપરિણામના જેટલી મર્યાદાવાળા “સમય” થી માંડીને (બે સમય, ત્રણ સમય, અસંખ્ય સમય ઇત્યાદિ) કાળસંખ્યાના વિભાગ કરે છે, અને (૪) તે એક પ્રદેશ વડે તેનામાં વિવર્તન પામતા (-પલટાતા, પરિણમતા) જઘન્ય વર્ણાદિભાવને જાણનારા જ્ઞાનથી માંડીને ભાવસંખ્યાના વિભાગ કરે છે. ૮). એક જ વરણ-રસ-ગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે, તે શબ્દતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧. અન્વયાર્થ:- [ તે પરમાણું ] તે પરમાણુ [ રસવર્ણTધ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા [ ક્રિસ્પર્શે] બે સ્પર્શવાળો છે, [ શબ્દરમ્ ] શબ્દનું કારણ છે, [ શબ્દમ્] અશબ્દ છે અને [પાંતરિત] સ્કંધની અંદર હોય તોપણ [દ્રવ્ય] (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ [વિનાની દિ] જાણો. ટીકા- આ, પરમાણુદ્રવ્યમાં ગુણ-પર્યાય વર્તવાનું( ગુણ અને પર્યાય હોવાનું) કથન છે. સર્વત્ર પરમાણુમાં રસ-વર્ણ-ગંધ-સ્પર્શ સહભાવી ગુણો હોય છે, અને તે ગુણો તેમાં ક્રમવર્તી નિજ પર્યાયો સહિત વર્તે છે. તે આ પ્રમાણેઃ- પાંચ રસપર્યાયોમાંથી એક વખતે કોઈ એક (રસપર્યાય) સહિત રસ વર્તે છે; પાંચ વર્ણપર્યાયોમાંથી ૧. પરમાણુને એક આકાશપ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશે (મંદગતિથી) જતાં જે વખત લાગે તેને ‘સમય’ કહેવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy