________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
एवं प्रवचनसार पञ्चास्तिकायसंग्रहं विज्ञाय। यो मुञ्चति रागद्वेषौ स गाहते दुःखपरिमोक्षम्।। १०३।।
तदवबोधफलपुरस्सरः पञ्चास्तिकायव्याख्योपसंहारोऽयम्।
न खलु कालकलितपञ्चास्तिकायेभ्योऽन्यत् किमपि सकलेनापि प्रवचनेन प्रतिपाद्यते। ततः प्रवचनसार एवायं पञ्चास्तिकायसंग्रहः। यो हि नामामुं समस्तवस्तुतत्त्वाभिधायिनमर्थतोऽ-र्थितयावबुध्यात्रैव जीवास्तिकायांतर्गतमात्मानं स्वरूपेणात्यंतविशुद्धचैतन्यस्वभावं
निश्चित्य स्परकार्यकारणीभूतानादिरागद्वेषपरिणामकर्मबंधसंतति
પર
અન્વયાર્થઃ- [વસ્] એ પ્રમાણે [પ્રવચનસારં] પ્રવચનના સારભૂત [ પશ્ચાસ્તિકાયસંગ્ર૬] “પંચાસ્તિકાયસંગ્રહને [ વિજ્ઞાય] જાણીને [ :જે [Rષી ] રાગદ્વેષને [મુગ્નતિ] છોડે છે, [ :] તે [:પરિમોક્ષમ્ રાહત ] દુ:ખથી પરિમુક્ત થાય છે.
ટીકા:- અહીં પંચાસ્તિકાયના અવબોધનું ફળ કહીને પંચાસ્તિકાયના વ્યાખ્યાનનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.
ખરેખર સઘળુંય (દ્વાદશાંગરૂપે વિસ્તીર્ણ) પ્રવચન કાળ સહિત પંચાસ્તિકાયથી અન્ય કાંઈ પણ પ્રતિપાદિત કરતું નથી; તેથી પ્રવચનનો સાર જ આ “પંચાસ્તિકાયસંગ્રહ છે. જે પુરુષ ખરેખર સમસ્તવસ્તુતત્વના કહેનારા આ “પંચાસ્તિકાયસંગ્રહ' ને 'અર્થતઃ અર્થીપણે જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે અંતર્ગત રહેલા પોતાને (નિજ આત્માને) સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરીને ‘પરસ્પર કાર્યકારણભૂત એવા અનાદિ રાગદ્વેષપરિણામ
૧. અર્થત=અર્થ પ્રમાણે; વાચ્યને અનુલક્ષીને; વાચ્યસાપેક્ષ, વાસ્તવિક રીતે. ૨. અર્થીપણે=ગરજાપણે; યાચકપણે, સેવકપણે; કાંઈક પ્રાપ્ત કરવાના પ્રયોજનથી (અર્થાત્ હિતપ્રાપ્તિના
હેતુથી). ૩. જીવાસ્તિકાયની અંદર પોતે (નિજ આત્મા) સમાઈ જાય છે, તેથી જેવું જીવાસ્તિકાયનું સ્વરૂપ
વર્ણવવામાં આવ્યું છે તેવું જ પોતાનું સ્વરૂપ છે અર્થાત પોતે પણ સ્વરૂપથી અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો છે. ૪. રાગદ્વેષપરિણામ અને કર્મબંધ અનાદિ કાળથી એકબીજાને કાર્યકારણરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com