________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧૫
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન भावावस्थितास्तित्वरूपं परभावावस्थितास्तित्वव्यावृत्तत्वेनात्यन्तमनिन्दितं साक्षान्मोक्षमार्ग-त्वेनावधारणीयमिति।। १५४।।
तदत्र
जीवो सहावणियदो अणियदगुणपजओध परसमओ। जदि कुणदि सगं समयं पब्भस्सदि कम्मबंधादो।।१५५ ।।
जीवः स्वभावनियतः अनियतगुणपर्यायोऽथ परसमयः। यदि कुरुते स्वकं समयं प्रभ्रस्यति कर्मबन्धात्।।१५५ ।।
जीवस्वभावनियतचरितस्य
स्वसमयपरसमयोपादानव्युदासपुरस्सरकर्मक्षयद्वारेण मोक्ष-मार्गत्वद्योतनमेतत्।
માંથી), સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ ચારિત્ર-કે જે પરભાવમાં અવસ્થિત અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યંત અનિંદિત છે તે-અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે અવધારવું.
[ આ જ ચારિત્ર “પરમાર્થ' શબ્દથી વાચ્ય એવા મોક્ષનું કારણ છે, અન્ય નહિ એમ નહિ જાણતાં થકાં, મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારના કારણભૂત મિથ્યાત્વરાગાદિમાં લીન વર્તતાં થકાં આપણો અનંત કાળ ગયો; આમ જાણીને તે જ જીવસ્વભાવનિયત ચારિત્રની -કે જે મોક્ષના કારણભૂત છે તેની –નિરંતર ભાવના કરવી યોગ્ય છે. આ પ્રમાણે સૂત્રતાત્પર્ય છે.]
નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે; તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫.
અન્વયાર્થઃ- [ નીવડ] જીવ, [ સ્વમાનિયત:] (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હોવા છતાં, [નિયતાણપર્યાય: 1થ પરસમય:] જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો પરસમય છે. [ય]િ જો તે [સ્વ સમયે તે] (નિયત ગુણપર્યાયે પરિણમી) સ્વસમયને કરે છે તો [ કર્મવલ્પા ] કર્મબંધથી [ પ્રખ્રસ્થતિ] છૂટે છે.
ટીકાઃ- સ્વસમયના ગ્રહણ અને પરસમયના ત્યાગપૂર્વક કર્મક્ષય થાય છે- એવા પ્રતિપાદન દ્વારા અહીં (આ ગાથામાં) “જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે” એમ દર્શાવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com