________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૧
पुढवी य उदगमगणी वाउ वणप्फदि जीवसंसिदा काया। देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं।। ११०।।
पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पतिः जीवसंश्रिताः कायाः। ददति खलु मोहबहुलं स्पर्श बहुका अपि ते तेषाम्।।११०।।
पृथिवीकायिकादिपञ्चभेदोद्देशोऽयम्।
પૃથિવીવાય, અપાય, તેન:વાયા:, વાયુવેTયા:, વનસ્પતિયા: ફત્યેતે પુરતपरिणामा बंधवशाज्जीवानुसंश्रिताः, अवांतरजातिभेदाबहुका अपि स्पर्शनेन्द्रियावरणक्षयोपशम-भाजां जीवानां बहिरङ्गस्पर्शनेन्द्रियनिर्वृत्तिभूताः कर्मफलचेतनाप्रधान
ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય જીવસહિત છે; બહુ કાય તે અતિમોહસંયુત સ્પર્શ આપે જીવને. ૧૧૦.
અન્વયાર્થ:- [ પૃથિવી ] પૃથ્વીકાય, [૩૬મ્] અકાય, [ન: ] અગ્નિકાય, [ વાયુ: ] વાયુકાય [૨] અને [વનસ્પતિ:] વનસ્પતિકાય-[વાયા:] એ કાયો [ નીવસંશ્રિતા:] જીવસહિત છે. [વ૬T: મપિ તે] (અવાંતર જાતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સંખ્યા હોવા છતાં તેઓ બધીયે [ તેષામ] તેમાં રહેલા જીવોને [7] ખરેખર [ મોદવ૬ ] પુષ્કળ મોહથી સંયુક્ત [ સ્પર્શ રતિ] સ્પર્શ આપે છે (અર્થાત્ સ્પર્શજ્ઞાનમાં નિમિત્ત થાય છે).
ટીકા - આ, (સંસારી જીવોના ભેદોમાંથી) પૃથ્વીકાયિક વગેરે પાંચ ભેદોનું કથન છે.
“પૃથ્વીકાય, અકાય, તેજ:કાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા આ પુદ્ગલપરિણામો બંધવશાત્ (બંધને લીધે) જીવસહિત છે. અવાંતર જાતિરૂપ ભેદો પાડતાં તેઓ ઘણા હોવા છતાં તે બધાય (પુદ્ગલપરિણામો), સ્પર્શનેંદ્રિયાવરણના ક્ષયોપશમવાળા જીવોને બહિરંગ સ્પર્શનેંદ્રિયની રચનાભૂત વર્તતા થકા,
૧. કાય = શરીર. (પૃથ્વીકાય વગેરે કાયો પુદ્ગલપરિણામો છે; તેમનો જીવ સાથે બંધ હોવાને લીધે
તેઓ જીવસહિત હોય છે.) ૨. અવાંતર જાતિ = પેટા-જાતિ. (પૃથ્વીકાય, અપકાય, તેજ:કાય અને વાયુકાય-એ ચારમાંના દરેકના
સાત લાખ પેટા-જાતિરૂપ ભેદો છે; વનસ્પતિકાયના દસ લાખ ભેદો છે.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com