________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ] પંચાસ્તિકાયસંગ્રહ
ભગવાન શ્રીકુંદકુંદद्रव्यकर्मोदयापादितेष्टानिष्टविषयाणां भोक्तृत्वात्तथाविधं फलं भुञ्जन्ते इति। एतेन जीवस्य भोक्तृत्वगुणोऽपि व्याख्यातः।। ६७।।
तम्हा कम्मं कत्ता भावेण हि संजदोध जीवस्स। भोत्ता हु हवदि जीवो चेदगभावेण कम्मफलं।। ६८।।
तस्मात्कर्म कर्तृ भावेन हि संयुतमथ जीवस्य।
भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलम्।।६८।। कर्तृत्वभोक्तृत्वव्याख्योपसंहारोऽयम्।
तत एतत् स्थित्त निश्चयेनात्मनः कर्म कर्तृ, व्यवहारेण जीवभावस्य; जीवोऽपि निश्चयेनात्मभावस्य कर्ता, व्यवहारणे कर्मण इति। यथात्रोभयनयाभ्यां कर्म कर्तृ, तथैकेनापि नयेन न भोक्तृ। कुतः ? चैतन्यपूर्वकानुभूतिसद्भावाभावात्। ततश्चेत
આથી (આ કથનથી) જીવના ભોકતૃત્વગુણનું પણ વ્યાખ્યાન થયું. ૬૭.
તેથી કરમ, જીવભાવથી સંયુક્ત કર્તા જાણવું; ભોકતાપણું તો જીવને ચેતકપણે તત્કળ તણું ૬૮.
અન્વયાર્થ:- [ તમાત્] તેથી [બથ નીવચ ભાવેન દિ સંયુમ્] જીવના ભાવથી સંયુક્ત એવું [ ] કર્મ (દ્રવ્યકર્મ) [ é] કર્તા છે. (-નિશ્ચયથી પોતાનું કર્તા અને વ્યવહારથી જીવભાવનું કર્તા, પરંતુ તે ભોકતા નથી). [ મોજીતુ] ભોકતા તો [ નીવ: મવતિ] (માત્ર) જીવ છે [વેતમાન] ચેતકભાવને લીધે [વર્મન] કર્મફળનો.
ટીકાઃ- આ, કર્તૃત્વ અને ભોકતૃત્વની વ્યાખ્યાનો ઉપસંહાર છે.
તેથી (પૂર્વોક્ત કથનથી) એમ નક્કી થયું કે-કર્મ નિશ્ચયથી પોતાનું કર્તા છે, વ્યવહારથી જીવભાવનું કર્તા છે; જીવ પણ નિશ્ચયથી પોતાના ભાવનો કર્તા છે, વ્યવહારથી કર્મનો કત
જેમ અહીં બંને નયોથી કર્મ કર્યા છે, તેમ એક પણ નથી તે ભોક્તા નથી. શા કારણે ? કારણ કે તેને *ચૈતન્યપૂર્વક અનુભૂતિનો સદ્ભાવ નથી. તેથી
* જે અનુભૂતિ ચૈતન્યપૂર્વક હોય તેને જ અહીં ભોકતૃત્વ કહેલ છે, તે સિવાયની અનુભૂતિને નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com