________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
गतिस्थितिमंतः पदार्थाः स्वपरिणामैरेव निश्चयेन गतिस्थिती कुर्वंतीति।।८९ ।।
__ -इति धर्माधर्मद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्। अथ आकाशद्रव्यास्तिकायव्याख्यानम्।
सव्वेसिं जीवाणं सेसासं तह य पुग्गलाणं च। जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं।। ९०।।
सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च।
यदृदाति विवरमखिलं तल्लोके भवत्याकाशम्।। ९०।। आकाशस्वरूपाख्यानमेतत्। षड्द्रव्यात्मके लोके सर्वेषां शेषद्रव्याणां यत्समस्तावकाशनिमित्तं विशुद्धक्षेत्ररूपं
ઉત્તર- ખરેખર સમસ્ત ગતિસ્થિતિમાન પદાર્થો પોતાના પરિણામોથી જ નિશ્ચય ગતિસ્થિતિ કરે છે. ૮૯.
આ રીતે ધર્મદ્રભાસ્તિકાય અને અધર્મદ્રભાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું. હવે આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
જે લોકમાં જીવ-પુદગલોને, શેષ દ્રવ્ય સમસ્તને
અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦. અન્વયાર્થઃ- [ નોવો] લોકમાં [નીવાનામ્] જીવોને [૨] અને [પુતાનામ્ ] પુદ્ગલોને [ તથા ઈવ] તેમ જ [ સર્વેક્ષાત્ શેષાન] બધાં બાકીના દ્રવ્યોને [૬] જે [ વિનં વિવરં] સંપૂર્ણ અવકાશ [વાતિ] આપે છે, [ તત્] તે [ ગાવાન્ ભવતિ] આકાશ
ટીકાઃ- આ, આકાશના સ્વરૂપનું કથન છે. પદ્રવ્યાત્મક લોકમાં *બધાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરા અવકાશનું નિમિત્ત
* નિશ્ચયનયે નિત્યનિરંજન-જ્ઞાનમય પરમાનંદ જેમનું એક લક્ષણ છે એવા અનંતાનંત જીવો,
તેમનાથી અનંતગુણાં પુદ્ગલો, અસંખ્ય કાળાણુઓ અને અસંખ્યપ્રદેશી ધર્મ તથા અધર્મ- એ બધાંય દ્રવ્યો વિશિષ્ટ અવગાહગુણ વડે લોકાકાશમાં–જોકે તે લોકાકાશ માત્ર અસંખ્યપ્રદેશી જ છે તોપણ અવકાશ મેળવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com