________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૧૪૫
इह हि जीवैः स्पर्शनरसनध्राणचक्षुभिरिन्द्रियैस्तद्विषयभूताः स्पर्शरसगंधवर्णस्वभावा अर्था गृह्यते।। श्रोत्रेन्द्रियेण तु त एव तद्विषयहेतुभूतशब्दाकारपरिणता गृह्यते। ते कदाचित्स्थूल-स्कंधत्वमापन्नाः कदाचित्सूक्ष्मत्वमापन्ना: कदाचित्परमाणुत्वमापन्नाः इन्द्रियग्रहणयोग्यतासद्भावाद् गृह्यमाणा अगृह्यमाणा वा मूर्ता इत्युच्यते। शेषमितरत् समस्तमप्यर्थजातं
स्पर्शरस-गंधवर्णाभावस्वभावमिन्द्रियग्रहणयोग्यताया अभावादमूर्तमित्युच्यते। चित्तग्रहणयोग्यतासगाव-भाग्भवति तदुभयमपि, चितं, ह्यनियतविषयमप्राप्यकारि मतिश्रुतज्ञानसाधनीभूतं मूर्तममूर्तं च समाददातीति।।९९।।
-રુતિ ગૂતિ સમાસTI
આ લોકમાં જીવો વડે સ્પર્શનેન્દ્રિય, રસનેંદ્રિય, ધ્રાણેદ્રિય અને ચક્ષુરિદ્રિય દ્વારા તેમના (તે દ્રિયોના) વિષયભૂત, સ્પર્શ-રસ-ગંધવર્ણસ્વભાવવાળા પદાર્થો (–સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ જેમનો સ્વભાવ છે એવા પદાર્થો) ગ્રહાય છે (-જણાય છે); અને શ્રોત્રંદ્રિય દ્વારા તે જ પદાર્થો તેના (શ્રોત્રંદ્રિયના) ૧ વિષયહેતુભૂત શબ્દાકારે પરિણમ્યા થકા ગ્રહાય છે. તેઓ (તે પદાર્થો), કદાચિત્ સ્થૂલસ્કંધપણાને પામતા થકા, કદાચિત્ સૂક્ષ્મત્વને (સૂક્ષ્મસ્કંધપણાને) પામતા થકા અને કદાચિત્ પરમાણુપણાને પામતા થકા ઈદ્રિયો દ્વારા ગ્રાતા હોય કે ન ગ્રહણતા હોય, ઈદ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાનો (સદા) સદ્દભાવ હોવાથી “મૂર્ત' કહેવાય છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે એવો બાકીનો અન્ય સમસ્ત પદાર્થસમૂહું ઈદ્રિયો વડે ગ્રહણવાની યોગ્યતાના અભાવને લીધે “અમૂર્ત” કહેવાય છે.
તે બંને (-પૂર્વોક્ત બંને પ્રકારના પદાર્થો) ચિત્ત વડે ગ્રહાવાની યોગ્યતાના સભાવવાળા છે; ચિત્ત-કે જે * અનિયત વિષયવાળું, ‘અપ્રાપ્યકારી અને મતિશ્રુતજ્ઞાનના સાધનભૂત (મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનમાં નિમિત્તભૂત ) છે તેમૂર્ત તેમ જ અમૂર્તને ગ્રહણ કરે છે (જાણે છે). ૯૯.
આ રીતે ચૂલિકા સમાપ્ત થઈ.
૧. તે સ્પર્શ-રસ-ગંધ-વર્ણસ્વભાવવાળા પદાર્થોને (અર્થાત પુદગલોને) શ્રોત્રંદ્રિયના વિષય થવામાં
હેતુભૂત શબ્દાકારપરિણામ છે, તેથી તે પદાર્થો (પુદગલો) શબ્દાકારે પરિણમ્યા થકા શ્રોત્રંદ્રિય દ્વારા
ગ્રહાય છે. ૨. અનિયત અનિશ્ચિત. [ જેમ પાંચ ઈન્દ્રિયોમાંની પ્રત્યેક ઈન્દ્રિયનો વિષય નિયત છે તેમ મનનો
વિષય નિયત નથી, અનિયત છે.] ૩. અપ્રાપ્યકારીemય વિષયોને સ્પર્યા વિના કાર્ય કરનાર –જાણનાર. [ મન અને ચક્ષુ અપ્રાપ્યકારી
છે, ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com