________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* શ્રી પંચાસ્તિકાયસંગ્રહની વિષયાનુક્રમણિકા *
વિષય
ગાથ | વિષય
ગાથા
૧૦
૧૧
૧૨.
૧૩
૧૪
૧૫
|
૧૬
|
૧. પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન -પદ્રવ્યપંચાસ્તિકાયના સામાન્ય
વ્યાખ્યાનરૂપ પીઠિકાશાસ્ત્રના આદિમાં જિનને ભાવનમસ્કારરૂપ અસાધારણ મંગળ સમય અર્થાત્ આગમને પ્રણામ કરીને તેનું કથન કરવા વિષે શ્રીમકુંદકુંદાચાર્યદેવની પ્રતિજ્ઞા શબ્દરૂપે, જ્ઞાનરૂપે અને અર્થરૂપે-એમ ત્રણ પ્રકારનો ‘સમય શબ્દનો અર્થ તથા લોક-અલોકરૂપ વિભાગ પાંચ અસ્તિકાયોની વિશેષસંજ્ઞા સામાન્યવિશેષ-અસ્તિત્વ તથા કાયવનું કથન પાંચ અસ્તિકાયોને અસ્તિત્વ કયા પ્રકારે છે અને કાયવ કયા પ્રકારે છે તેનું કથન પાંચ અસ્તિકાયોનું તથા કાળને દ્રવ્યપણાનું કથન છ દ્રવ્યોનું પરસ્પર અત્યંત સંકર હોવા છતાં તેઓ પોતપોતાના નિશ્ચિત સ્વરૂપથી ટ્યુત થતાં નથી એવું કથન અસ્તિત્વનું સ્વરૂપ સત્તાને અને દ્રવ્યને અર્થાતરપણું હોવાનું ખંડન
ત્રણ પ્રકારે દ્રવ્યનું લક્ષણ બંને નયો વડે દ્રવ્યના લક્ષણોનો વિભાગ દ્રવ્ય અને પર્યાયોના અભેદપણાનું કથન દ્રવ્ય અને ગુણોના અભેદપણાનું કથન | દ્રવ્યના આદેશને વશ સમભંગી | ઉત્પાદન વિષે અસનો પ્રાદુર્ભાવ
અને વ્યયને વિષે સતનો વિનાશ હોવાનો નિષેધ દ્રવ્યો, ગુણો અને પર્યાયોનું પ્રજ્ઞાપન
ભાવનો નાશ નથી અને અભાવનો | ઉત્પાદ થતો નથી ' તેનું ઉદાહરણ
દ્રવ્ય કથંચિત્ વ્યય અને ઉત્પાદવાળું | હોવા છતાં તેનું સદા અવિનષ્ટપણે અને અનુત્પન્નપણે ધ્રુવતાના પક્ષથી સતનો અવિનાશ અને અસનો અનુત્પાદન સિદ્ધને અત્યંત અસત ઉત્પાદનો નિષેધ જીવને ઉત્પાદ, વ્યય, સત્ વિનાશ અને અસત્ ઉત્પાદનું કર્તાપણું હોવાની | સિદ્ધિરૂપ ઉપસંહાર | છ દ્રવ્યોમાંથી પાંચને અસ્તિકાયપણાનું
સ્થાપન | તેનું અર્થપણું
૧૮
|
૧૯
૮
૨૨
૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com