________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૫૩ निश्चयेन भावकर्मणां, व्यवहारेण द्रव्यकर्मणामास्रवणबंधनसंवरणनिर्जरणमोक्षणेषु स्वयमीशत्वात् प्रभुः। निश्चयेन पौद्गलिककर्मनिमित्तात्मपरिणामानां, व्यवहारेणात्मपरिणामनिमित्तपौद्गलिककर्मणां
વર્તુત્વર્તાિ निश्चयेनशुभाशुभकर्मनिमित्तसुखदुःखपरिणामानां, व्यवहारेण शुभाशुभकर्मसंपादितेष्टानिष्टविषयाणां भोक्तृत्वाद्भोक्ता। निश्चयेन लोकमात्रोऽपि विशिष्टावगाहपरिणामशक्तियुक्तत्वान्नामकर्मनिवृत्तमणु महच्च शरीरमधितिष्ठन् व्यवहारेण देहमात्रः। व्यवहारेण कर्मभिः सहैकत्वपरिणामान्मूर्तोऽपि निश्चयेन नीरूपस्वभावत्वान्न हि मूर्तः। निश्चयेन पुद्गलपरिणामानुरूपचैतन्यपरिणामात्मभिः, व्यवहारेण चैतन्यपरिणामानुरूपपुद्गलपरिणामात्मभिः कर्मभिः संयुक्तत्वात्कर्मसंयुक्त इति।। २७।।
ભાવકર્મોનાં આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ ( સમર્થ) હોવાથી “પ્રભુ” છે, વ્યવહાર (અસભૂત વ્યવહારનયે) દ્રવ્યકર્મોનાં આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ હોવાથી “પ્રભુ” છે; નિશ્ચયે પૌગલિક કર્મો જેમનું નિમિત્ત છે એવા આત્મપરિણામોનું કર્તુત્વ હોવાથી “કર્તા' છે, વ્યવહારે (અસદ્દભૂત વ્યવહારનયે) આત્મપરિણામો જેમનું નિમિત્ત છે એવાં પૌગલિક કર્મોનું કર્તુત્વ હોવાથી “કર્તા” છે; નિશ્ચયે શુભાશુભ કર્મો જેમનું નિમિત્ત છે એવા સુખદુઃખ પરિણામોનું ભોઝુત્વ હોવાથી “ભોક્તા” છે, વ્યવહાર (અસદ્દભૂત વ્યવહારનયે) શુભાશુભ કર્મોથી સંપાદિત (પ્રાપ્ત) ઇટાનિષ્ટ વિષયોનું ભોઝુત્વ હોવાથી “ભોક્તા” છે; નિશ્ચયે લોકપ્રમાણ હોવા છતાં, વિશિષ્ટ અવગાહપરિણામની શક્તિવાળો હોવાથી નામકર્મથી રચાતા નાના-મોટા શરીરમાં રહેતો થકો વ્યવહારે (સદ્દભૂત વ્યવહારનયે ) ‘દહપ્રમાણ’ છે; વ્યવહારે (અસદ્દભૂત વ્યવહારનય) કર્મો સાથે એકત્વપરિણામને લીધે મૂતે હોવા છતાં, નિશ્ચયે અરૂપી-સ્વભાવવાળો હોવાને લીધે “અમૂર્ત' છે; *નિશ્ચયે પુદ્ગલપરિણામને અનુરૂપ ચૈતન્યપરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત હોવાથી “કર્મસંયુક્ત” છે, વ્યવહારે (અસદ્દભૂત વ્યવહારનયે) ચૈતન્યપરિણામને અનુરૂપ પુદ્ગલપરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત” છે.
ભાવાર્થ:- પહેલી ર૬ ગાથાઓમાં પદ્રવ્ય અને પંચાસ્તિકાયનું સામાન્ય
* સંસારી આત્મા નિશ્ચયે નિમિત્તભૂત પુદ્ગલકર્મોને અનુરૂપ એવા નૈમિત્તિક આત્મપરિણામો સાથે
(અર્થાત ભાવકર્મો સાથે) સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે અને વ્યવહાર નિમિત્તભૂત આત્મપરિણામોને અનુરૂપ એવાં નૈમિત્તિક પુદ્ગલકર્મો સાથે (અર્થાત્ દ્રવ્યકર્મો સાથે) સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે.
૨, તે બિલિબધાથાને ભૂર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com