________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवादपृथग्भूत एव , एकास्तित्वनिर्वृत्तत्वादिति।। ४०।।
आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि। कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते।। ४१।।
आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चभेदानि।
कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्तानि।। ४१ ।। ज्ञानोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत्।
तत्राभिनिबोधिकज्ञानं श्रुतज्ञानमवधिज्ञानं मनःपर्ययज्ञानं केवलज्ञानं कुमतिज्ञानं कुश्रुत-ज्ञानं विभङ्गज्ञानमिति नामाभिधानम्। आत्मा ह्यनंतसर्वात्मप्रदेशव्यापिविशुद्ध
ઉપયોગ સર્વદા જીવથી *અપૃથભૂત જ છે, કારણ કે એક અસ્તિત્વથી રચાયેલ છે. ૪૦.
મતિ, ચુત, અવધિ, મન, કેવળ-પાંચ ભેદો જ્ઞાનના; કુમતિ, કુશ્રુત, વિસંગ-ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.
અન્વયાર્થઃ- [મિનિવોધિશ્રુતાવધિમન:પર્યયવસાનિ] આભિનિબોધિક (મતિ), શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ-[ જ્ઞાનાનિ પશ્ચમેદ્રાનિ] એમ જ્ઞાનના પાંચ ભેદ છે; [ રુમતિકૃતવિમાન ર] વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ-[ ત્રીnિ u] એ ત્રણ (અજ્ઞાન) પણ [જ્ઞાનૈ:] (પાંચ) જ્ઞાનો સાથે [સંયુplનિ] જોડવામાં આવ્યાં છે. (એ પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.)
ટીકા - આ, જ્ઞાનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
ત્યાં, (૧) આભિનિબોધિકજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યયજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) કુમતિજ્ઞાન, (૭) કુશ્રુતજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન-એ પ્રમાણે (જ્ઞાનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છે:-) આત્મા ખરેખર અનંત, સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ જ્ઞાન સામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર
* અપૃથભૂત = અભિન્ન. (ઉપયોગ સદા જીવથી અભિન્ન જ છે, કારણ કે તેઓ એક અસ્તિત્વથી નિષ્પન્ન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com