________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
निष्क्रियचैतन्यरूपस्वरूपविश्रान्तस्य
वाङ्मनःकायानभावयतः
निवेशयति, तदास्य स्वकर्मस्व-व्यापारयतः सकलशुभाशुभकर्मेन्धनदहनसमर्थत्वात् अग्निकल्पं परमपुरुषार्थसिद्ध्य पायभूतं ध्यानं जायते इति । तथा चोक्तम्- 'अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति ' ' ।। " अंतो णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा। तण्णवरि सिक्खियव्वं जं जरमरणं खयं कुणई''।। १४६।।
''
છે, ત્યારે તે યોગીને- કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે, વચન-મનકાયાને ભાવતો નથી અને સ્વકર્મોમાં વ્યાપાર કરતો નથી તેને- સકળ શુભાશુભ કર્મરૂપ બંધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિસમાન એવું, પરમપુરુષાર્થસિદ્ધિના ઉપાયભૂત ધ્યાન પ્રગટે છે.
વળી કહ્યું છે કે
[ ભગવાનશ્રીકુંદકુંદ
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदतं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वृर्दि जंति।।
"
'अंतो णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा । तण्णवरि सिक्खियव्वं जं जरमरणं खयं कुणइ ।।
=
*
[અર્થ:- હમણાં પણ ત્રિરત્નશુદ્ધ જીવો (- આ કાળે પણ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોથી શુદ્ધ એવા મુનિઓ ) આત્માનું ધ્યાન કરીને ઇંદ્રપણું તથા લૌકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને (મનુષ્યભવ પામી ) નિર્વાણને પ્રાપ્ત કરે છે.
૧. ભાવવું
ચિંતવવું; ધ્યાવું; અનુભવવું.
૨. વ્યાપાર = પ્રવૃતિ [ સ્વરૂપવિશ્રાંત યોગીને પોતાનાં પૂર્વોપાર્જિત કર્મોમાં પ્રવર્તન નથી, કારણ કે તે મોહનીયકર્મના વિપાકને પોતાથી ભિન્ન-અચેતન-જાણે છે તેમ જ તે કર્મવિપાકને અનુરૂપ પરિણમનથી તેણે ઉપયોગને પાછો વાળ્યો છે.]
=
૩. પુરુષાર્થ
પુરુષનો અર્થ; પુરુષનું પ્રયોજન; આત્માનું પ્રયોજન; આત્મપ્રયોજન. [૫રમપુરુષાર્થ અર્થાત્ આત્માનું પરમ પ્રયોજન મોક્ષ છે અને તે મોક્ષ ધ્યાનથી સધાય છે, માટે પરમપુરુષાર્થની ( –મોક્ષની ) સિદ્ધિનો ઉપાય ધ્યાન છે.]
* આ બે ઉદ્ધૃત ગાથાઓમાંની પહેલી ગાથા શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત મોક્ષપ્રાકૃતની છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com