________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अभिवंद्य शिरसा अपुनर्भवकारणं महावीरम्। तेषां पदार्थभङ्ग मार्ग मोक्षस्य वक्ष्यामि।। १०५ ।।
आप्तस्तुतिपुरस्सरा प्रतिज्ञेयम्।
अमुना हि प्रवर्तमानमहाधर्मतीर्थस्य मूलकर्तृत्वेनापुनर्भवकारणस्य भगवतः परमभट्टारक-महादेवाधिदेवश्रीवर्द्धमानस्वामिनः सिद्धिनिबंधनभूतां भावस्तुतिमासूत्र्य, कालकलितपञ्चास्ति-कायानां पदार्थविकल्पो मोक्षस्य मार्गश्च वक्तव्यत्वेन प्रतिज्ञात इति।। ૨૦૬Tી
सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं। मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ।। १०६ ।।
અન્વયાર્થ- [ સપુનર્મવીર ] અપુનર્ભવના કારણ [ મહાવીર ] શ્રી મહાવીરને [ શિરસા સમિવં] શિરસા વંદન કરીને, [ તેષાં પાર્થમ] તેમનો પદાર્થભેદ (-કાળ સહિત પંચાસ્તિકાયનો નવ પદાર્થરૂપ ભેદ) તથા [ મોક્ષશ્ય મા ] મોક્ષનો માર્ગ [ વક્ષ્યામિ] કહીશ.
ટીકાઃ- આ, આપ્તની સ્તુતિપૂર્વક પ્રતિજ્ઞા છે.
પ્રવર્તમાન મહાધર્મતીર્થના મૂળ કર્તા તરીકે જેઓ *અપુનર્ભવના કારણ છે એવા ભગવાન, પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ શ્રી વર્ધમાનસ્વામીની, સિદ્ધત્વના નિમિત્તભૂત ભાવસ્તુતિ કરીને, કાળ સહિત પંચાસ્તિકાયનો પદાર્થભેદ (અર્થાત્ છ દ્રવ્યોનો નવ પદાર્થરૂપ ભેદ) તથા મોક્ષનો માર્ગ કહેવાની આ ગાથાસૂત્રમાં પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ૧૦૫.
સમ્યકત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે, તે હોય છે નિર્વાણમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬.
* અપુનર્ભવ = મોક્ષ. [ પરમ પૂજ્ય ભગવાન શ્રી વર્ધમાનસ્વામી, હાલમાં પ્રવર્તતું જે રત્નત્રયાત્મક
મહાધર્મતીર્થ તેના મૂળ પ્રતિપાદક હોવાથી, મોક્ષસુખરૂપી સુધારસના પિપાસુ ભવ્યોને મોક્ષના નિમિત્તભૂત છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com