________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૯૩
पापास्रवस्वरूपाख्यानमेतत्।
प्रमादबहुलचर्यापरिणतिः, कालुष्यपरिणतिः, विषयलौल्यपरिणतिः, परपरितापपरिणतिः, परापवादपरिणतिश्चेति पञ्चाशुभा भावा द्रव्यपापासवस्य निमित्तमात्रत्वेन कारणभूतत्वा-त्तदास्रवक्षणादूर्ध्वं भावपापासवः। तन्निमित्तोऽशुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपापासव इति।। १३९ ।। ।
सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि। णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होति।।१४०।।
संज्ञाश्च त्रिलेश्या इन्द्रियवशता चार्तरौद्रे। ज्ञानं च दुःप्रयुक्तं मोहः पापप्रदा भवन्ति।। १४०।।
ટીકા:- આ, પાપામ્રવના સ્વરૂપનું કથન છે.
બહુ પ્રમાદવાળી ચર્યારૂપ પરિણતિ (–બહુ પ્રમાદથી ભરેલા આચરણરૂપ પરિણતિ), કલુપતારૂપ પરિણતિ, વિષયલોલુપતારૂપ પરિણતિ, પરંપરિતાપરૂપ પરિણતિ (-પરને દુઃખ દેવારૂપ પરિણતિ) અને પરના અપવાદરૂપ પરિણતિ-એ પાંચ અશુભ ભાવો દ્રવ્યપાપામ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી દ્રવ્યપાપાસવ’ના પ્રસંગને *અનુસરીને (-અનુલક્ષીને) તે અશુભ ભાવો ભાવપાપાસવ છે અને તે (અશુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના અશુભકર્મપરિણામ (-અશુભકર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપાપાસ્રવ છે. ૧૩૯.
સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇંદ્રિવશતા, આર્તરૌદ્ર ધ્યાન બે, વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦.
અન્વયાર્થ:- [ સંજ્ઞા: ] (ચારેય) સંજ્ઞાઓ, [ ત્રિનેશ્યા] ત્રણ વેશ્યા, [ફન્દ્રિયવશતા વ] ઇંદ્રિયવશતા, [વાર્તરોદ્ર] આર્ત-રૌદ્રધ્યાન, [ડુ: યુજ્ઞાનં] દુ:પ્રયુક્ત જ્ઞાન (-દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન ) [૨] અને [ મોદ:] .
* અશાતા વેદનીયાદિ પુદગલપરિણામરૂપ દ્રવ્યપાપાન્સવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના અશુભ ભાવો નિમિત્તકારણ છે માટે “દ્રવ્યપાપાસ્રવ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત અશુભ ભાવોને પણ ભાવપાપાસ્રવ ” એવું નામ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com