________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
जीवा पुग्गलकाया अण्णोण्णागाढगहणपडिबद्धा। काले विजुज्जमाणा सहदुक्खं दिति भुंजंति।।६७।।
जीवाः पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः। काले वियुज्यमानाः सुखदुःखं ददति भुअन्ति।। ६७।।
निश्चयेन जीवकर्मणोश्चैककर्तृत्वेऽपि व्यवहारेण कर्मदत्तफलोपलंभो जीवस्य न विरुध्यत इत्यत्रोक्तम्।
जीवा हि मोहरागद्वेषन्निग्धत्वात्पुद्गलस्कंधाश्च स्वभावम्निग्धत्वाबंधावस्थायां परमाणुद्वंद्वानीवान्योन्यावगाहग्रहणप्रतिबद्धत्वेनावतिष्ठते। यदा तु ते परस्परं वियुज्यंते, तदोदितप्रच्यवमाना निश्चयेन सुखदुःखरूपात्मपरिणामानां व्यवहारेणेष्टा
જીવ-પુદ્ગલો અન્યોન્યમાં અવગાહુ ગ્રહીને બદ્ધ છે; કાળે વિયોગ લહે તદા સુખદુ:ખ આપે-ભોગવે. ૬૭.
અન્વયાર્થઃ- [ નીવા. પુત્રછાયા: ] જીવો અને પુદ્ગલકાયો [ સન્યોજાવાઢિપ્રણપ્રતિવઠ્ઠ:] (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહને ગ્રહવા વડે (પરસ્પર) બદ્ધ છે; [ 17 વિયુષમાના:] કાળે છુટા પડતાં [ સુ દુ:વું ઢતિ મુક્તિ] સુખદુ:ખ આપે છે અને ભોગવે છે (અર્થાત્ પુદ્ગલકાયો સુખદુઃખ આપે છે અને જીવો ભોગવે છે).
ટીકા:- નિશ્ચયથી જીવ અને કર્મને એકનું (નિજ નિજ રૂપનું જ) કર્તાપણું હોવા છતાં, વ્યવહારથી જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વિરોધ પામતો નથી (અર્થાત્ “કર્મ જીવને ફળ આપે છે અને જીવ તેને ભોગવે છે” એ વાત પણ વ્યવહારથી ઘટે છે) એમ અહીં કહ્યું છે.
જીવો મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ હોવાને લીધે અને પુદ્ગલસ્કંધો સ્વભાવથી સ્નિગ્ધ હોવાને લીધે, (તેઓ) બંધ-અવસ્થામાં- *પરમાણુદ્ધોની માફક-(વિશિષ્ટ પ્રકારે) અન્યોન્યઅવગાહના ગ્રહણ વડ બદ્ધપણે રહે છે. જ્યારે તેઓ પરસ્પર છૂટા પડે છે ત્યારે (નીચે પ્રમાણે પુદ્ગલસ્કંધો ફળ આપે છે અને જીવો તેને ભોગવે છે)- ઉદય પામીને ખરી જતા પુદ્ગલકાયો સુખદુ:ખરૂપ આત્મપરિણામોના નિમિત્તમાત્ર
* પરમાણુદ્ધ= બે પરમાણુઓનું જોડકું; બે પરમાણુઓનો બનેલો સ્કંધ; દ્વિ-અણક સ્કંધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com