________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૯૧
एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः। इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम्।। ५४ ।।
जीवस्य भाववशात्सादिसनिधनत्वे साद्यनिधनत्वे च विरोधपरिहारोऽयम्।
एवं हि पञ्चभिर्भावैः स्वयं परिणममानस्यास्य जीवस्य कदाचिदौदयिकेनैकेन मनुष्यत्वादिलक्षणेन भावेन सतो विनाशस्तथापरेणौदयिकेनैव देवत्वादिलक्षणेन भावेन असत उत्पादो भवत्येव। एतच्च ‘न सतो विनाशो नासत उत्पाद' इति पूर्वोक्तसूत्रेण सह विरुद्धमपि न विरुद्धम्; यतो जीवस्य द्रव्यार्थिकनयादेशेन न सत्प्रणाशो नासदुत्पादः, तस्यैव पर्यायार्थिकनयादेशेन सत्प्रणाशोऽसदुत्पादश्च। न चैतदनुपपन्नम्, नित्ये जले कल्लोलानामનિત્યસ્વર્શનાલિતિા ફ8ા
અન્વયાર્થઃ- [gd] એ રીતે [ નીવચ્ચ] જીવને [સત: વિનાશ:] સનો વિનાશ અને [ સત: ઉત્પા: ] અસનો ઉત્પાદ [ ભવતિ] હોય છે[તિ] એવું [ નિનવરે: મણિતમ્] જિનવરોએ કહ્યું છે, [ અન્યોન્યવિરુદ્ધમ] કે જે અન્યોન્ય વિરુદ્ધ (૧૯ મી ગાથાના કથન સાથે વિરોધવાળું ) છતાં [વિરુદ્ધમૂ ] અવિરુદ્ધ છે.
ટીકાઃ- આ, જીવને ભાવવશાત્ (ઔદયિકાદિ ભાવોને લીધે) સાદિ-સાતપણું અને અનાદિ-અનંતપણું હોવામાં વિરોધનો પરિહાર છે.
એ રીતે ખરેખર પાંચ ભાવરૂપે સ્વયં પરિણમતા આ જીવને કદાચિત્ ઔદયિક એવા એક મનુષ્યત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ સનો વિનાશ અને ઔદયિક જ એવા બીજા દેવત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ અસનો ઉત્પાદ થાય છે જ. અને આ (કથન) “સનો વિનાશ નથી ને અસનો ઉત્પાદ નથી' એવા પૂર્વોક્ત સૂત્રની (–૧૯મી ગાથાની) સાથે વિરોધવાળું હોવા છતાં (ખરેખર) વિરોધવાળું નથી; કારણ કે જીવને દ્રવ્યાર્થિકનયના કથનથી સનો નાશ નથી ને અસહ્નો ઉત્પાદ નથી તથા તેને જ પર્યાયાર્થિકનયના કથનથી સનો નાશ છે અને અસનો ઉત્પાદ છે. અને આ * અનુપપન્ન નથી, કેમ કે નિત્ય એવા જળમાં કલ્લોલોનું અનિત્યપણું જોવામાં આવે છે.
* અહીં ‘સારિ'ને બદલે ‘નારિ' હોવું જોઈએ એમ લાગે છે; તેથી ગુજરાતીમાં “અનાદિ' એમ
અનુવાદ કર્યો છે. * અનુપપન્ન = અયુક્ત, અસંગત; અઘટિત ન બની શકે એવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com