________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं। अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ।। ४२।।
दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितम्।
अनिधनमनंतविषयं कैवल्यं चापि प्रज्ञप्तम्।। ४२।। दर्शनोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत्।
चक्षुर्दर्शनमचक्षुर्दर्शनमवधिदर्शनं केवलदर्शनमिति नामाभिधानम्। आत्मा ह्यनंतसर्वात्मप्रदेशव्यापिविशुद्धदर्शनसामान्यात्मा। स खल्वनादिदर्शनावरणकर्मावच्छन्नप्रदेशः सन्, यत्तदावरणक्षयोपशमाच्चक्षुरिन्द्रियावलम्बाच मूर्तद्रव्यं विकलं सामान्ये પ્રમાણ તે દુઃપ્રમાણ છે.) માટે એમ ભાવાર્થ સમજવો કે નિર્વિકાર શુદ્ધ આત્માની અનુભૂતિસ્વરૂપ નિશ્ચય સમ્યકત્વ ઉપાદેય છે. એ પ્રમાણે જ્ઞાનોપયોગોનું વર્ણન કરવામાં આવ્યું. ૪૧.
દર્શન તણા ચક્ષુ-અચક્ષુરૂપ, અવધિરૂપ ને
નિ:સીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨. અવયાર્થઃ- [ ર્શનમ્ પ ] દર્શન પણ [ શુગૃતY] ચક્ષુદર્શન, [હ્યુતમ્ | a] અચક્ષુદર્શન, [વધિના સહિત{] અવધિદર્શન [ uિ] અને [વનંતવિષય] અનંત જેનો વિષય છે એવું [ નિધનમ] અવિનાશી [વવર્ત્ત ] કેવળદર્શન [ પ્રજ્ઞપ્તમ્ ]–એમ ચાર ભેદવાળું કહ્યું છે.
ટીકાઃ- આ, દર્શનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન –એ પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છે:-) આત્મા ખરેખર અનંત, સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ દર્શનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ દર્શનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત્ ચક્ષુદર્શનના) આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ-ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુદર્શન છે, (૨) તે પ્રકારના
* સામાન્યતઃ અવબોધવું = દેખવું. (સામાન્ય અવબોધ અર્થાત્ સામાન્ય પ્રતિભાસ તે દર્શન છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com