________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
उक्तजीवप्रपंचोपसंहारोऽयम् ।
एते ह्युक्तप्रकाराः सर्वे संसारिणो देहप्रवीचाराः, अदेहप्रवीचारा भगवंतः सिद्धाः शुद्धा जीवाः। तत्र देहप्रवीचारत्वादेकप्रकारत्वेऽपि संसारिणो द्विप्रकाराः भव्या अभव्याश्च। શુદ્ધस्वरूपोपलम्भशक्तिसद्भावासद्भावाभ्यां पाच्यापाच्यमुद्गवदभिधीयंत इति ।। १२० ।।
ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता। जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूवेंति ।। १२१ ।।
न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः । यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ।। १२१ ।।
[મવ્યા: સમવ્યા: ૬] ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે.
ટીકા:- આ ઉક્ત (-પૂર્વે કહેવામાં આવેલા ) જીવવિસ્તારનો ઉપસંહાર છે.
જેમના પ્રકારો ( પૂર્વે) કહેવામાં આવ્યા એવા આ સર્વ સંસારીઓ દેહમાં વર્તનારા ( અર્થાત્ દેહસહિત છે; દેહમાં નહિ વર્તનારા ( અર્થાત્ દેહરહિત ) એવા સિદ્ધભગવંતો છે-કે જેઓ શુદ્ધ જીવો છે. ત્યાં, દેહમાં વર્તવાની અપેક્ષાએ સંસારી જીવોનો એક પ્રકાર હોવા છતાં તેઓ ભવ્ય અને અભય એમ બે પ્રકારના છે. ‘‘પાચ્ય ’ અને ‘“અપાચ્ય' મગની માફક, જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો સદ્દભાવ છે તેમને ‘ભવ્ય ’ અને જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો અસદ્દભાવ છે તેમને ‘અભવ્ય' કહેવામાં આવે છે. ૧૨૦.
=
[ ૧૭૧
રે ! દ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે;
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧.
અન્વયાર્થ:- [૬ દ્દિફેંદ્રિયાનિીવા: ] ( વ્યવહારથી કહેવામાં આવતા એકેંદ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘ જીવો ’માં ) ઇંદ્રિયો જીવ નથી અને [ષદ્વ્રારા: પ્રજ્ઞપ્તા: ળાયા: પુન: ] છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; [ તેવુ ] તેમનામાં
૧. પાચ્ય = - પાકવાયોગ્ય; રંધાવાયોગ્ય; ચડી જવાયોગ્ય; કોરડુ ન હોય એવા.
૨. અપાચ્ય = નહિ પાકવાયોગ્ય; રંધાવાની-ચડી જવાની યોગ્યતા રહિત; કોડું. ૩. ઉપલબ્ધિ પ્રાપ્તિ; અનુભવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com