Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/005681/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છપરછ પ્રાચીન તીર્થ સાળા-સંગ્રહ. ભાગ ૧ લા. સ શોધક– –શ્રીવિજયધમ યુરિ. Page #2 -------------------------------------------------------------------------- ________________ | ચ | પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ. ભાગ ૧ લે. સંશોધક, શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ. પ્રકાશક અમૃતલાલ છગનલાલ, અનોપચંદ નરસિંહદાસ. સે. શ્રીયશોવિજ્યજી જૈન ગ્રંથમાળા. ભાવનગર, વીર સં. ૨૪૪૮ ] [ સં. ૧૯૭૮ કિં. રૂા. ૨૮-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ધી “આનંદ” પ્રીન્ટીગ પ્રેસમાં સ. ગુલાબચંદ લાલુભાઈએ છાપ્યું. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. - કાઈપણ વસ્તુ પ્રકાશમાં આવ્યા પછી-નવીન આકારમાં હામે ઉભી થયા પછી તેનું જે મહત્ત્વ સમજવામાં આવે છે તે, જ્યાં સુધી તે વસ્તુ અંધારામાં હોય છે-આચ્છાદિત હોય છે, ત્યાં સુધી સમજવામાં આવતું નથી. આ વાતની ખાતરી ઐતિહાસિક રાસસંગ્રહના એક પછી એક ભાગ બહાર પાડવાની અમારી પ્રવૃત્તિએ સમ્યક્ રીત્યા કરી આપી છે. જે રાસાઓને પ્રાચીન ભંડારમાં કોઈ અડતું પણ નહિ, અને જેને ભંડારમાંથી બાતલ કરી નદીના પ્રવાહમાં વહેતા કરવા જેવા સમજવામાં આવતા તે રાસાઓ, ઇતિહાસના સ્વાંગમાં બહાર આવતાં તે ઇતિહાસ પ્રેમિઓને કેટલા પ્રિય અને ઉપયોગી થઈ પડ્યા છે, તે તેના વાંચનારા સારી રીતે જાણે છે. આવું જ એક અંગ-ઈતિહાસનું એક અંગ-પ્રાચીન તીર્થમાળાઓ પણ છે. આ વાતની ચોક્કસ ખાતરી પ્રાચીન તીર્થમાળા સંગ્રહનો આ પ્રથમ ભાગ જેવાથી થઈ શકશે. આજ કાલ તીર્થની યાત્રા કરનારા કેટલાક કવિઓ-મુનિરાજે-તે તીર્થની યાત્રાનું વર્ણન આલેખતાં, જેમ તે ભગવાનનાં માતા-પિતાનાં નામ, ભગવાનનાં કુંડલ, બાજુબંધ અને ભગવાનનાં નેત્રોનું વર્ણન કરવામાં પિતાની યાત્રા વર્ણનની સાર્થકતા સમજે છે, તેવી રીતે પ્રાચીન કવિઓ યાત્રાનાં વને લખનારાઓ યાત્રા વર્ણનની સાર્થકતા હતા સમજતા. તે કવિઓ યાત્રાનાં વર્ણને લખવામાં ખાસ કરીને, જેને આપણે ઇતિહાસોપયોગી બાબતે કહીએ છીએ, તેનું વર્ણન કરતા હતા. આ વિભાગના વાંચનારાઓ જોઈ શકશે કે આ તીર્થમાળાઓમાં પ્રાચીન નગર-નગરીયાનાં વર્ણને, જુદા જુદા દેશની સ્થિતિઓ, જુદા જુદા દેશના મનુષ્યના રીત-રીવાજો અને તે વખતના રાજાઓનાં નામે વિગેરે કેટલીએ જાણવાજોગ-ઈતિહાસે પગી બાબતેનું વ ન કરવામાં આવેલું છે, અને તેથી જ મારૂં એ માનવું છે કે–પ્રાચીન રાસાઓ. કે જેમાં ઘણે ભાગે આચાર્યોનાં જીવન ચરિત્રો કે એવી બીજી બાબતે આલેખવામાં આવેલી હોય છે, તેના કરતાં પ્રાચીન તીર્થમાળાઓ કોઈ પણ રીતે ઇતિહાસને માટે ઉતરતું સાધન નથી. અને તેથી જ એવી પચીસ તીર્થમાળાએને આ એક સંગ્રહ પ્રથમ ભાગ તરીકે બહાર પાડવાનું ઉચિત ધાર્યું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ વાંચકા જોઇ શકો કે આમાં આપેલી પચીસે તીર્થમાળા લગભગ . જુદા જુદા સમયના જુદા જુદા કવિઓની કૃતિયા છે, તેમ છતાં ઘણી ખરી તીમાળાઓમાં એકનાં એક તીર્થાનું વન આલેખાએલું છે. આવી સ્થિતિમાં પચીસે તીર્થમાળાઓને જુદો જુદો સાર આપવામાં વારવાર પુનઃક્તિ થવાતા સભવ જણાયા, અને તેથીજ પચીસે તીમાળાઓમાં આવેલાં તીશૅને પાંચ વિભાગામાં વ્હેચી નાખી પ્રત્યેક વિભાગથી સંબંધ રાખનારી તી - માળાઓમાં તે તે તીર્થાંના સબંધમાં શું શું લખવામાં આવેલુ છે, તેમ મા ક્યા કવિએ કઇ કઇ બાબતેામાં જુદા પડે છે, તે ખતાવવા પ્રયત્ન કર્યાં છે. આથી કાઇ પણ વાચક ‘ સંક્ષિપ્તસાર ' જોતાંજ પચીસે તીર્થમાળાઓમાં આવેલ ઐતિહાસિક ખાખતા અને જુદા જુદા સમયની તે તે તીર્થાની સ્થિતિ અનાયાસથી મેળવી શકશે. એમાં તે કાંઇ સંશયજ નથી કે સંસાર પરિવર્ત્તનશીલ છે. સંસારની કાઇ પણ જાતિ, ધર્મ, દેશ, ગામ, નગર કે કાઇ પણ પદાર્થ આ પરિવર્ત્તનતાના પંજાથી ખચ્ચા નથી. સમયના વ્હેવા સાથે સૌમાં પરિવર્ત્તન થાય છે જ. અને એજ પ્રમાણે આપણી પ્રાચીન નગરિઓમાં પણ પરિવર્ત્ત ન થયેલુ છે, તે એટલે સુધી કે તે નરિઓનાં અસલી સ્થાનાના નિશ્ચય કરવા પણ અત્યારે અશષ જેવા થઇ પડ્યો છે. આ વાત સક્ષિપ્તસારના પૃ. ૬, ૧૯, ૨૨, ૩૨ માં આપેલી કોશાંબી, વાણિજગામ, ક્ષત્રિયકુંડ, અને ઋજુવાલુકા-જ‘ભીગામ ઉપરની નાટ જોવાથી સંપૂર્ણ રીતે સમજી શકાશે, આ અને આવીજ બીજી નાટામાં તે તે ગામા અને સ્થાને સંબંધી યથાશક શેાધા કરી મેં મારા અભિપ્રાયા જણાવ્યા છે. પરન્તુ આથી પણ વધારે શેાધ કરી ક્રાઇ ઇતિહાસ પ્રેમી વધારે પ્રમાણભૂત બાબતેા બહાર પાડશે, તે તે ઇતિહાસક્ષેત્રમાં આશીર્વાદરૂપ થઇ પડશે. મારા ઐતિહાસિકરાસસંગ્રહના ભાગોની માફક આ સંગ્રહની તીમાળાઓની મૂળ ભાષા જેમની તેમ કાયમ રાખી છે, તે એટલા માટે કે તે તે સમયની લખાણ પતિ અને ભાષા સહજ સમજી શકાય. આ પ્રસંગે હું કિશનગઢના ભંડારના કાર્યવાહકા, તાજપુરના યતિજી, અજાણાના યતિ પ્રેમવિજયજી, પાલીતાણાની આ. કે. ની પેઢી, લુણાવાના મતિ સૌભાગ્યવિજયજી, જ્યપુરવાળા ૫૦ ચંદ્રધર ગુલેરી ખી. એ. અને ભાવનગરની રો’. ડેાસાભાઇ અભેચંદની પેઢીના કાર્યવાહકાને ધન્યવાદ આપવા Page #6 -------------------------------------------------------------------------- ________________ ભૂલીશ નહિં કે-જેમણે પિતાના હસ્તકના ભંડારમાંની અથવા પોતાની પાસેની પ્રતિઓ આપી મારા આ કાર્યમાં મને સહાયતા કરી છે. પ્રાચીન ભંડારો તપાસતાં આવી અનેક તીર્થમાળાઓ હજુ પણ ઉપલબ્ધ થયા કરે છે. અને તે આવી ભાષાનીજ નહિં, પરંતુ સંસ્કૃત અને પ્રાકૃત તીર્થમાળાઓ પણ મળી આવે છે, જેમ કે-પ્રાકૃતમાં મહેંદ્રપ્રભસૂરિકૃત અને સંસ્કૃતમાં જિનપતિસૂરિકૃત તીર્થમાળાઓ મળે છે. આ અને આવી બીજી જે જે તીર્થમાળાઓ ઉપલબ્ધ થાય તે બધી જે પ્રકાશિત થાય તે મારું માનવું છે કે-ઈતિહાસક્ષેત્રમાં તે દ્વારા પણ ઘણું સારું અજવાળું પડી શકે. આશા છે કેઅન્યાન્ય ઇતિહાસ પ્રેમિઓ આ દિશા તરફ અવશ્ય પિતાની પ્રવૃત્તિ લઈ જશે. પ્રાન્ત–મારા ઐતિહાસિક રાસ સંગ્રહના ભાગની માફક પ્રાચીન તીર્થ માળાને આ ભાગ પણ ઇતિહાસ પ્રેમિયને ઉપયોગી નીવડે, એમ ઈચ્છી મારા આ વક્તવ્યને અહિંજ સમાપ્ત કરૂં છું. શિવપુરી (વાલીયર). | અશાડ સુ. ૧૫, વી. સં. ૨૪૪૮ વિજયધર્મસૂરિ, Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂ દેશીય તીર્યાં. ૧ મગામ-કેશાંખી. : ૨ પ્રયાગ. અનુક્રમણિકા. સંક્ષિપ્ત સાર. ૭ પાવાપુરી, ૮ રાજગૃહી. .... ૧૮ સાવથી. ૧૯ રત્નપુરી. ૨૦ કપીલા ૨૧ સારીપુર. ૩ કાશી—મનારસ. ૪ સિંહપુરી અને ચંદ્રાવતી. ૫ પાટલીપુત્ર. ૬ બિહાર. 6000 0000 0000 .... .... 1000 ૯ ગુણાયા. ૧૦ ક્ષત્રિયકુંડ ૧૧ કાકી. ૧૨ ચ’પાનગરી. ૧૩ મિથિલા: ૧૪ ડ્લિપુર. ૧૫ સમ્મેતશિખર. ૧૬ રિન્તુવાલુકા–જ’ભીગામ, ૧૭ મયાખ્યા. .... ... 1000 0690 .... 6660 .... 1600 4000 0600 .... 9300 4600 .... .... .... **** 6006 .... 1000 0800 .... .... www. TOG .... .... **** 0800 8800 0100 :: 6008 ..... 1000 8000 .... .. 9000 dei. 8888 .... .... ૐ । 6066 6000 .... 9088 6800 ..... .... 8000 .... 0000 0000 ... 1000 6006 6838 00:09 1-0 w 2 ૧૧ ૧૩ ૧૫ ૧૫ ૧૬ ૧૭ ૨૧ ૨૨ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૩૨ ૩૪ ૩૬ ૩૭ 36. ૩૦ ܀ Page #8 -------------------------------------------------------------------------- ________________ તી . • • ૨૨ અહિચ્છત્તાં ૨૩ હસ્તિનાપુર ૨૪ મથુરા. . . . ૪૦ ૨ શત્રુંજય . .... ૪૧-૪ ૩ ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં. . ૪૭–પર ૪ પાર્શ્વનાથનાં તીર્થો. -- - પ૩–૫૫ ૫ પરચૂરણ વિભાગ. ૧ ગિરિનાર તીર્થ : ૨ સૂરત. -- . ૩ શાશ્વત તીર્થ ૪ જેસલમેર તીર્થ. ૫ કાવી તીર્થ. * .... મૂલ તીર્થમાળાઓ. ૧ સમેતશિખર તીર્થમાળા. ૨ પૂર્વદેશીય ચૈત્ય-પરિપાટી. ૩ સમેતશિખર–તીર્થમાળા. ૪ ગિરિનાર તીર્થમાળા. ... પ્ર શત્રુંજય તીર્થ–પરિપાટી. 'દ તીર્થમાલા. - ચેત્યપરિપાટી - સૂરત ચૈત્ય પરિપાટીએ -૯ પાશ્વનાથ ચૈત્ય પરિપાટી. ૧૦ તીર્થમાળા.... " Page #9 -------------------------------------------------------------------------- ________________ - - ૧૧ ૧૩ર R : ૧૪૧ ૧૪૬ ૧૧ તીર્થમાળા.. " ૧૨ તીર્થમાળા.... • • ૧૩ શાશ્વત તીર્થમાળા. - ૧૪ જેસલમેર-ચૈત્યપાટી. ૧૫ પાર્શ્વનાથ-નામમાલા ૧૬ શત્રુંજય ચૈત્ય પરિપાટી. ૧૭ શત્રુંજય તીર્થયાત્રા - ૧૮ આદિનાથ-ભાસ. • ૧૯ પાર્શ્વનાથ સંખ્યા સ્તવન. ૨૦ કાવીતીર્થ વર્ણન. " ૨૧ શત્રુંજય સ્તવન. ... ૨૨ સિદ્ધાચલ–તીર્થયાત્રા. ૨૩ સૂર્યપુર ચૈત્ય પરિપાટી. . ૪ શત્રુંજય ચૈત્ય પરિપાટી. ૨૫ ગેડીપાર્શ્વનાથ સ્તવન. ૧૪૯ ૧૫૪ ૧૫૯ ..૧૬૬ ૧૬૯ ૧૭૧, ૧૭૪ ૧૭૬ ૧૮૯ ૧૯૫ ૧૯૮ .... Page #10 -------------------------------------------------------------------------- ________________ ॥ ગર્દમ્ ॥ સંક્ષિપ્ત-સાર. -- આ સંગ્રહમાં એક દર ૨૫ તી માળાઓ આપવામાં આવી છે. આ બધીએ તી માળાએ જુદા જુદા સમયમાં, જુદા જુદા કવિયેાદ્વારા બનેલી છે; અતએવ એકજ તીનુ કે એકજ દેશનુ વણું નહાવા છતાં જુદા જુદા સમયમાં લખાએલું હાઇ તેમાં કેટલેક સ્થળે ફેરફાર પણ જોવામાં આવે છે. આ ફેરફાર કયાં કેટલા અંશે છે તે, અને તે ઉપરાન્ત પ્રત્યેક તીર્થં માળા કણે, કયા સમયમાં અને કયા ઉદ્દેશ્યથી ખનાવી, એ બધું બતાવવા માટે આ સક્ષિપ્ત-સાર લખવા ઉચિત થાય છે. ન આ સંગ્રહમાં આપેલી પચીસ તીર્થં માળાઓમાં કેટલીક એવી છે કે જેમાં કેવળ પૂર્વ દેશનાં તીર્થોનુ વર્ણ ન કરવામાં આવ્યુ છે; કેટલીક એવી છે કે જેમાં ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં તીર્થોનું વર્ણન આવી જાય છે, કાઇ એવી છે કે-જેમાં પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, એ ચારે દિશાઓનાં તીથોનું વણ ન છે, જ્યારે કેટલીક તીર્થં માળાઓમાં તા કેવળ એક એક તીર્થં કે એક એક નગરનાંજ મદિરાનુ વર્ણન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પ્રત્યેક તીર્થં માળાના ટૂંકસાર આપવા પાલવી શકે નહિ, કારણ કે તેમ કરવાથી એક તીર્થં માળામાં જે વન આવ્યું હાય, તેજ ખીજીમાં પણ આવે. એટલા માટે આ પચીસે તીર્થ માળાઓના હું અહિં પાંચ વિભાગૈા પાડીશ. તે પાંચ વિભાગા આ છે: ૧ પૃદેશીય તીર્થાંની હકીક્ત પૂરી [2] Page #11 -------------------------------------------------------------------------- ________________ પાડનાર, ૨ સિદ્ધાચળ તીર્થ સંબંધી, ૩ ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં તીર્થો સંબંધી, ૪.' પાર્શ્વનાથનાં નામે અને તીર્થો સંબંધી, અને ૫ પરચૂરણ આ પરચૂરણ વિભાગમાં એક એક ગામનાં દેરાસરના વર્ણનવાળી અને શાશ્વત તીર્થો બનાવનારી તીર્થમાળાને સમાવેશ કરીશ. અનુક્રમે પ્રત્યેક વિભાગ સાથે જે જે તીર્થમાળાઓ સંબંધ ધરાવે છે, તે તે તીર્થમાળાને પરિચય આપીને તીર્થમાળાઓમાં ખાસ જાણવા જેવી કઈ કઈ બાબતો છે તે અને તે તીર્થમાળાઓના વર્ણનમાં પરસ્પર ક્યાં ભિન્નતા છે, તે બતાવવા પ્રયત્ન કરીશ. પૂર્વદેશીય તીર્થો આની સાથે સંબંધ ધરાવનારી કુલ પાંચ તીર્થમાળાઓ છે – + ૧ પં. વિસાગરવિરચિત સમેતશિખર-તીર્થ | માળા” પૃ. ૧–૧૩. - ૨ ૫૦ હંસસમવિરચિત “પૂર્વદેશીયચંત્ય-પરિપાટી | પૃ. ૧૪-૨૧. * ૩ પંજયવિજયવિરચિત “સમેતશિખર-તીર્થમાળા પૃ. ૨૨-૩ર. ૪ ૫ ભાગ્યવિજયવિરચિત “તીર્થમાળા . ૭૩-૧૦૦ ૫ પંશીલવિજયવિરચિત તીર્થમાળા પૂ. ૧૦૧-૧૩૧. ઉપરની પાંચ તીર્થમાળાઓમાં પહેલી તીર્થમાળા વિવાસાગરના પ્રશિષ્ય અને સહજસાગરના શિષ્ય વિજયસાગરે બનાવી Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. આ તીર્થમાળા બનાવ્યાને સંવત્ કવિએ આવે નથી; પરન્તુ જે પ્રતિ ઉપરથી આ તીર્થમાળા છપાવવામાં આવી છે, તે પ્રતિ કd વિજયસાગરના શિષ્ય હેતુસાગરે સં. ૧૭૧૭ માં કૃષ્ણગઢ (કિશનગઢ) માં લખેલી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સં. ૧૭૧૭ ની પહેલાં આ તીર્થમાળા બનેલી છે. વળી આ તીર્થમાળામાં પાલગંજ–સમેતશિખરના રક્ષક રાજાનું નામ પૃથ્વીમ આપ્યું છે અને ઉપર બતાવેલી ત્રીજી તીર્થમાળામાં પં. જયવિજયજીએ પણ પૃથ્વીચંદ્ર (પૃથ્વીમશ) આપ્યું છે, એટલે આ તીર્થમાળા પણ લગભગ તે સમયની એટલે સં. ૧૬૬૪ ની આસપાસની જ હોવાનું અનુમાન થાય છે. આ તીર્થમાળામાં સમેતશિખરની યાત્રા માટે આગેરેથી નીકળેલા સંઘે જે જે તીર્થોની યાત્રાઓ કરી, તે બધાં તીર્થોનું વર્ણન આપવામાં આવ્યું છે. જો કે નામ તે કવિએ “ સમેતશિખર-તીર્થમાળા” આપ્યું છે. કવિએ જણાવ્યું નથી કે-કયા સંઘવીએ આ સંઘ કાઢી હતું અને તે ક્યારે કાઢો હતે? પરંતુ આ સંઘે પાટલીપુર (પટણીની યાત્રા વખતે ત્યાં હીરવિજયસૂરિનાં પગલાંની યાત્રા કર્યાનું કવિએ જણાવ્યું છે, એ ઉપરથી સમજાય છે કે આ સંઘ સં. ૧૬પર પછી નીકળે છે જોઈએ. કારણ કે સં. ૧૬૫ર માં હીરવિજયસૂરિએ કાળ કર્યો. હતું, એટલે તે પછી સ્થાપન થયેલાં તે પગલાંની જ્યારે આ સંઘે યાત્રા કરી છે, ત્યારે ઉપરનું અનુમાન વ્યાજબીજ જણાય છે. બીજી ચૈત્યપરિપાટી હેમવિમલસૂરિના આજ્ઞાધારક કમલધર્મના શિષ્ય હંસામે બનાવી છે. કવિએ રચ્યાને સંવત આપે નથી; પરન્તુ ચંદેરી થી નીકળેલા આ સંઘે સંવત ૧ આ ગામ, ગ્વાલીયર સ્ટેટમાં આવેલ છે અને તે લલિતપુર સ્ટેશન નથી લગભગ ૨૧ માઈલ ઉપર છે. આ ગામ પ્રાચીન સમયમાં પૂર જાહેરજલાલીવાળું હતું. આઈન-ઈ-અકબરી” માં લખ્યું છે કે અહિં ૧૪૦૦૦ પથરનાં મકાને અને ૧૨૦૦ મસજદ હતી. અત્યારે તે માત્ર અહિં લગભગ ચાર હજાર માણસની જ વસ્તી છે. [ ૩ ] Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧પ૮પ માં આ યાત્રા કરી એમ જણાવ્યું છે, એથી સમજાય છે કે–આ તીર્થમાળાને સમય ૧૫૬૫ ને છે. આમાં ચંદેરીથી નીકળેલા સંઘે પૂર્વદેશનાં જે જે તીર્થોની યાત્રા કરી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કવિએ પણ ચંદેરીથી કયા સંઘવીએ સંઘ કાઢો હતો, એ જણાવ્યું નથી. ત્રીજી તીર્થમાળા કલ્યાણવિજયજીના શિષ્ય વિજયે સં. ૧૬૬૪ માં બનાવી છે. સમેતશિખરની યાત્રા માટે આગરાથી સંઘવી બિંબૂ અને અરજીએ સંઘ કાઢયે હતે. આ સંઘે પૂર્વદેશનાં જે જે તીર્થોની યાત્રા કરી એનું એમાં વર્ણન છે. ચેથી તીર્થમાળા કવિ લાલવિજયજીના શિષ્ય પંસૈ. ભાગ્યવિજયજીએ સં. ૧૭૫૦ માં બનાવી છે. આ કવિએ પિતાને પરિચય તીર્થમાળાની અંતમાં સારી રીતે આવે છે. (જૂઓ પૃ. ૯-૧૦૦) આ તીર્થમાળામાં કવિએ કેવળ પૂર્વ દેશનાં જ તીર્થોનું વર્ણન નથી કર્યું, પરંતુ ગુજરાત, કાઠીયાવાડ અને મારવાડનાં તીર્થોનું પણું વર્ણન કર્યું છે. કવિના કથન પ્રમાણે આ યાત્રાની શરૂઆત આગરાથી સં. ૧૭૪૬ નું ચાતુર્માસ પુરૂં થયા પછી થયેલી છે – “કર્યો ચોમાસે સત્તર છયાલિસે શ્રીવિજ્યપ્રભ ગુરૂ આદેસઈ; આગરાથી શુભદિન સુભવાર જમુનાં ઉત્તરી આવ્યા પાર.” ૧૨ કવિએ આ યાત્રામાં સમેતશિખરની યાત્રા કરી પાછા વળી પટણમાં વિજયપ્રભસૂરિની આજ્ઞાથી માસું કર્યું છે. પછી - ૧ આ જયવિજયજીએ “કલ્યાણવિજ્યગણિ રાસ...સં. ૧૬૫૫ના આ સુદિ ૫ ના દિવસે બનાવ્યું છે. તે સિવાય “ભન સ્તુતિની ટીકા” (સં. ૧૬૪૧) અને “કલ્પદીપિકા પણ બનાવેલ છે. “કલ્પદીપિકાને ઉલ્લેખ તે કવિ ત્રષભદાસે પણ “હીરવિજયસૂરિરાસ” માં કર્યો છે – “જસવિય જ્યવિજય પન્યાસ કલ્પદીપિકા કીધી ખાસ” પૃ. ૧૦૮ - હીરવિજયસૂરિ અકબરની મુલાકાતે ગયા, ત્યારે આ જયવિજયજી પણ તેમની સાથે જ ગયા હતા. Page #14 -------------------------------------------------------------------------- ________________ ચોમાસું ઉતરે પટણાની આસપાસનાં બધાં તીર્થોની યાત્રા કરી છે. એ પ્રમાણે પૂર્વ દેશનાં સમસ્ત તીર્થોની યાત્રાનું વર્ણન કરી ૧૩ મી ઢાલથી સેરઠ અને બીજાં ગુજરાત અને મારવાડનાં તીર્થોનું વર્ણન કર્યું છે. છેવટે આ તીર્થમાળા સં. ૧૭૫૦ માં પૂરી કરી છે. આ ઉપરથી જણાય છે કે આ કવિએ સં. ૧૭૪૬ ના ચાતુર્માસ પછીથી સં. ૧૭૫૦ સુધી જ્યાં જ્યાં યાત્રાઓ કરી તેનું વર્ણન આપ્યું છે. કવિ પણ કહે છે જે તીરથ ઈણ મહિં વિષયાં નયણે દીઠાં તેજી; અણદીઠાં પણ ભક્તિ વંદુ ત્રિકાલ લહું તેજી. હિટ ૧૩ (જૂઓ પૃ. ૯) પાંચમી તીર્થમાળા પં. શિવવિજયજીના શિષ્ય કવિ શીલવિજયજીએ સં. ૧૭૪૬ માં બનાવી છે. કવિએ આ તીર્થમાળામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારે દિશાનાં તીર્થોનું વર્ણન કર્યું છે. ખાસ કઈ પણ સંઘે અથવા કવિએ પોતે કરેલા યાત્રાવાળાં તીર્થોનું જ નહિં, પરંતુ “જેએલાં” અને “સાંભળેલાં તમામ તીર્થોનું વર્ણન આમાં કર્યું છે. કવિ પ્રારંભમાંજ કહે છે – જગમાં તીરથ સુંદરે તિવત ઝમાલ; પભણસ દીઠાં સાંભળ્યાં સુણતાં અમી રસાલ.” * (જૂઓ પૃ. ૧૦૧) ઉપરની પાંચ તીર્થમાળાઓમાં પૂર્વદેશનાં તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તીર્થમાળાઓમાં મુખ્ય મુખ્ય જે જે તીર્થોનું, ખાસ કરીને કલ્યાણકેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમ ખાસ ખાસ જાણવા જેવી છે જે હકીકતોને ઉલ્લેખ તેમાં કરેલ છે, તેને પરસ્પર મુકાબલો કરી જોઈએ. આ મુકાબલે કરવા પહેલાં એક વાત કહી દેવી જરૂરી છે અને તે એ છે કે પં. વિજયસાગરે પિતાની “સમેતશિખર-તીર્થમાળામાં પ્રારંભની ત્રીજી કડીમાં જણાવ્યું છે કે-“આગરાના દેરાસરમાં હીરવિજયસૂરિએ સં. ૧૬૪૮ માં પ્રતિષ્ઠા કરી હતી.” પરન્તુ તે ઠીક નથી. પં. ભાગ્યવિજયજીએ જણાવ્યું છે – . [ પ ] Page #15 -------------------------------------------------------------------------- ________________ ' અધિક પ્રતાપિ આગરે સોહે શ્રીચિતામણી જનમન માહે સંવત સાલસે' આગણમ્યાલીસÙ શ્રીગુરૂ હીરવિજ” સુગિસઇ, ” અર્થાત્-૫૦ સૈાભાગ્યવિજયજીના કથન પ્રમાણે અહિં સ. ૧૬૩૯ માં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા હીરવિજયસૂરિએ કરી હતી અને આ કથન ઠીક છે. કારણ કે હીરવિજયસૂરિ સ ૧૬૩૯ માં આગરે પધાર્યા હતા અને તે તરફ ચાર ચામાસાં કરી– એટલે સ. ૧૬૪૩ સુધી રહી પાછા ગુજરાતમાં પધાર્યા હતા. મતલબ કે સ. ૧૬૪૮ માં તે તેઓ આગરે હતાજ નદ્ધિ. આથી જણાય છે કે–સ ંવત્ લખવામાં ભૂલ થયેલી છે. ઉપર્યુ ક્ત પાંચે તીમાળાઓમાં પૂર્વ દેશનાં મુખ્ય જે જે તીર્થોનાં નામે છે તે આ છે:-મગામ, કાસ`ખી, પ્રયાગ, કાશી, અનારસ, સિંહપુરી, ચંદ્રાવતી, પટણા, બિહાર, પાવાપુરી, ગુણાયા, સમ્મેતશિખર, ઋજુવાલુકા, જભીગ્રામ, રાજગૃહી–ાજગૃહીના પાંચ પહાડા, નાલંદાપાડા, વડગામ, વાણિજગામ, ક્ષત્રિયકુંડ, બ્રાહ્મણકુંડ, કાકઢી, ચ’પા (ભાગલપુર) મંદાગિર, મિથિલા, ભદ્દીલપુર ( દુતારા ), અધ્યા, રતનપુરી, સાવથી, કપિલા, સૈારીપુર, હસ્તિનાપુર, અહિછત્તા અને મથુરા વિગેરે. આછી વત્તી સંખ્યામાં આ તીર્થોનાં નામે ઉપર્યુક્ત તી માળાઓમાં આવી જાય છે. ઉપરનાં તીર્થોનાં વનામાં કઈ કઈ તીમાળાઓમાં કેટલેા કેટલા ફ્ક આવે છે અથવા તેના સંખધમાં કણે વિશેષ શુ લખ્યુ છે, તેનું નિરીક્ષણ કરવા સાથ વમાનમાં તેની શી સ્થિતિ છે, તે પણ તપાસીએ. સાથી પહેલાં આપણે— મગામ-કોશાંબી નું વર્ણન તપાસીએ, કોશાંખીનુ નામ ઉપરની પાંચ તી માળાએ પૈકી પ્રથમની ચાર તીમાળાઓમાં આવે છે. ૫૦વિજ ૧ કવિએના કથન પ્રમાણે મઉ ગામના નિશ્ચય ઉપરજ કશાંખીને આધાર રહે છે ‘ મઉ.’ નામનાં અનેક ગામા છે, એક ઈંદાર સ્ટેટમાં મઉની [ ૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ યસાગરે સાહજાદાપુરથી ત્રણ ગાઉ મઉગામ અને ત્યાંથી નવકેસ કેશાબી બતાવેલ છે. આવી જ રીતે પંચ જયવિજયે અને ૫૦ ભાગ્યવિજયે પણ બતાવેલ છે. જ્યારે પં. હંસસોમે છાવણી કહેવાય છે તે, બીજુ બાંદા જીલ્લામાં મઉ નામની તહસીલ છે તે, ત્રીજું શાહઝાદપુરથી દક્ષિણમાં લગભગ ૬ માઇલ ઉપર આવેલ સાલક મઉ (Sal. ak inau ) નામનું ન્હાનું ગામડું છે તે. ચોથું આજમગઢ જીલ્લાની મહમ્મ દાબાદ તહસીલમાં છે તે અને પાંચમું મઉ અઈમામ જે અલાહાબાદ જીલ્લાની સોરાઉન તહસીલમાં છે. તે વિગેરે. કવિએ જે મઉ ઉલ્લેખ કર્યો છે, તે મક, સાલક મઉ ( Salak nau) છે. કારણ કે આજ મઉ કવિઓના કથન પ્રમાણે શાહજાદપુરથી દક્ષિણમાં છ માઈલ થાય છે. આ મઉથી કેશાંબી નવ કાસ હવાનું કવિ જણાવે છે. જે આ કથન સત્ય માનીએ તે અલાહાબાદ જીલ્લાના મનિજહાનપુર તહસીલમાં જમના નદીના કાંઠે કેસમાં ઇનામ aunt 512424 0112188 ( Kosam inan 247] Kosm Khiraj ) નામનાં બે ગામ છે–જે અલાહાબાદથી લગભગ ૨૦ ગાઉ થાય છે તે જ કેશાંબી હોવી જોઈએ. કવિ તેટલું જ આંતરું બતાવે છે. આ બંને ગામ નજીક નજીક છે. સંભવ છે કે પાછળથી આ એકજ ગામ બે વિભાગમાં વહેંચાઈ ગયું હેય. આ ગામની પાસે જ પશ્ચિમમાં પાસા ( Pabhosa) નામનું ગામ છે, જ્યાં પ્રાચીન કિલે પણ છે. તેમ તે જમનાને કિનારે છે. પંવિજયસાગરે જૂની કેશાબીનો ઉલ્લેખ કરી અહિ કિલે હેવાનું જણાવ્યું છે. - “ઉત્પતિ સુણિ પુરૂષ બહુની પદ્મપ્રભુ જિન જનમ ધૂની, તે કોસંબી જૂની ત. જ. ૧૨ જિનહર દે દહીં વંદજઈ ખમણવસહી ખિજમતિ કીજ; ગઢ ઉત્પત્તિ સુણીજઈ તઓ.” જ. ૧૩ આવી જ રીતે જિનપ્રભસૂરિએ કેશાબીક૯૫માં કેશબીનાં જે જે લક્ષણો બતાવ્યાં છે, તે ઉપરનાં લક્ષણોને મળતાં આવે છે. આ કલ્પમાં તેમણે કહ્યું છે – કારણ જ સનળીમાં રાજપરંપાળીયા पज्जोयरण्णा मियावई अज्झोपवण्णेण दुग्गं कारियं, अन्ज वि चि1 x x x x x ૩૦ જાતોનસ્ટગાિિાનમાં | [ ] Page #17 -------------------------------------------------------------------------- ________________ ચદેરીથી સો કેસ કેશાબી બતાવી મઉગામનું નામ આપ્યું નથી. ઉપર્યુક્ત કવિઓ મઉગામમાં મૃગાવતીને કેવલજ્ઞાન થયાનું - આમાં બતાવેલ દુર્ગ અને જમના આ બન્ને ચિહ્નો ઉપયુક્ત કેશાંબીને ઉપયુક્ત થઈ પડે છે. આથી પણ એક વધારે જૂનું પ્રમાણ મળે છે. વિજાપરમાણ્ય-રીલા સંત ના પૃ. ૪૯૫ માં લખ્યું છે – " अत्रैव भरतक्षत्रे यमुनानदीकूले पूर्वदिग्वधूकण्ठनिवेशितमुक्ताफलकण्ठिकेव कौशाम्बी नाम नगरी।" આમાં પણ કેશાંબી જમના નદીના કાંઠે બતાવવામાં આવી છે. આ બધાં પ્રમાણે ઉપરથી એ નિશ્ચય ઉપર આવવું લગારે શંકા ભરેલું નથી કે–અત્યારે જે ગામને કેસમ ઈનામ અને કેસમ ખીરાજ કહેવામાં આવે છે, એજ પ્રાચીન કેશાંબી નગરી છે. કેશાબાના રાજા ઉદયનને ઉજ્જૈનના રાજા ચંડપ્રદ્યોત ઉજજૈન પકડી ગયેલ; ત્યાંથી છૂટો થઈને ઉદયન રાજા પાછો કેશાંબી આવેલ, આ પ્રસંગના વર્ણનમાં ત્રિશષ્ટિ શલાકાપુરૂષ ચરિત્રાન્તર્ગત મહાવીર ચરિત્ર (૧૦માપર્વ ) ૧૧ મા સર્ગમાં કહેવામાં આવ્યું છે કે ચોખાનાનાં રાત તથા રાજસ્થ કવિ :” ર૯૮ આમાં ઉજ્જૈનથી કેશાંબી સો જન એટલે ચાર માઈલ હોવાનું જણાવ્યું છે. અત્યારે ટ્રોમેટ્રીકલ સર્વેના નકશામાં ઉજ્જૈનથી આજ કેસમ ચારસો માઈલ થાય છે. પ્રસિદ્ધ યાત્રી ફાહીયાને કેશાબીનું કેટલુંક વર્ણન કર્યું છે. તેણે પણ આજ કેસમખીરાજ અને કેસમઈનામને કેશાંબી તરીકે બતાવી છે. તેણે ઉપર બતાવેલ પાસાને પણ ઉલ્લેખ કર્યો છે, ફાહિયાને આ કેસમાં કેટલાંક સ્થાન-સ્તૂપ અને ગેલેક્ષીર વિહારને પણ ઉલ્લેખ કર્યો છે. આ સ્થાને બૌદ્ધોનાં બતાવવામાં આવ્યાં છે. વિદ્વાનો મત છે કે–ફાહિયાને આ વર્ણન નજરે જોઈને નથી કર્યું, પરંતુ સારનાથમાં કેટલાક બૌદ્ધ સાધુઓના કથન પ્રમાણે લખ્યું છે. આવી જ રીતે બીજા પણ અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ આ પ્રાચીન નગરી કેશાંબી સંબંધી ઉહાપોહ કર્યો છે. જો કે તેમાં કેટલાકે રીવાં સ્ટેટમાં રીવાં શહેરથી પૂર્વમાં ૧૨ માઈલ ઉપર આવેલ ગુગ ( Gurgi ) ગામને કેશાંબી તરીકે બતાવ્યું છે, પરંતુ વિદ્વાનોને માટે ભાગ આજ કે મને કેશાંબી તરીકે બતાવ્યું છે અને તેજ વધારે પ્રામાણિક જણાય છે. [ ] Page #18 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે, પરંતુ વસ્તુતઃ તે ઠીક નથી. મૃગાવતીને કેવળજ્ઞાન કેશાંબી નગરીમાં થયું હતું, એ સુપ્રસિદ્ધ વાત છે. જિનપ્રભસૂરિ, “કૈશાંબી ક૫માં પણ મૃગાવતીને કેવળજ્ઞાન કોશાબીમાંજ થયાનું જણાવે છે, એ બનવા જોગ છે કે-તે વખતની શાંબી નગરીનો એક ભાગ આ મઉગામ પણ હોય. કારણ કે-મઉગામ અને કેશાબીની વચમાં માત્ર નવકેસનું અંતર બતાવવામાં આવે છે અથવા એક એવી પણ કલ્પના થઈ શકે કે–પાછલના કેઈ સમયે કેશાબીમાંથી પગલાં ઉપાડીને મઉમાં સ્થાપન કર્યા હોય અને તે ઉપરથી કેટલાકને એમ કહેવાનું કારણ મળ્યું હોય કે અહિં (મઉમાં) મૃગાવતીને કેવલજ્ઞાન થયું હતું, પરંતુ આ કિલષ્ટ ક૯૫ના કરતાં પ્રથમની કલ્પના વધારે ઉપયુક્ત સમજાય છે. પં. વિજયસાગરે મઉ ગામમાં એક મંદિર અને પંદર પ્રતિમાઓ તથા કેશાબીમાં બે મંદિરે હોવાનું જણાવ્યું છે. પં. હંસામે કેશાબીમાં ૬૪ જિનબિંબ બતાવ્યાં છે (મંદિરેની સંખ્યા આપી નથી), જયવિજયે કેવળ કૌશાંબીમાં બે મંદિરે હોવાનું જણાવ્યું છે, જ્યારે ભાગ્યવિજયજી મઉમાં પહેલા બે મંદિરે હતાં, પણ હાલમાં માત્ર સ્થાન જ છે એમ જણાવે છે અને કેશાબીમાં એક જીર્ણ મંદિર હોવાનું કહે છે. જિનપ્રભસૂરિના સમયમાં અહિં પદ્મપ્રભુનું મંદિર હતું અને તેમાં મહાવીર સ્વામિને પારણું કરાવી રહી છે એવા ભાવને બતાવનારી” ચંદનબાલાની મૂર્તિ હોવાનું “કૌશાંબીક૯૫” ના આ વાક્યથી જણાય છે - "जत्थ य पउमप्पहचेईए पारणकारावणदसाभिसंधिघडिया चंदणवालामुत्ती दीसइ ।” તીર્થમાળાઓમાં આ કેશાંબી નગરીને પ્રયાગથી વીશકશ બતાવવામાં આવે છે. વસ્તુત: તે પ્રયાગથી દક્ષિણ-પશ્ચિમમાં ૩૮ માઈલ છે. આની નજીકનું તીર્થ [ ૯ ] Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રયાગ જેનું પ્રસિદ્ધ નામ અલાહાબાદ છે અને જેને પ્રાચીન ગ્રંથમાં પુરિમતાલના નામથી ઓળખાવેલ છે, તેને પણ ઉલ્લેખ પાંચે તીર્થમાળાઓમાં જોવામાં આવે છે. આ તીર્થની ખાસ એક હકીકત ઉલેખનીય છે અને તે એ કે–પંહંસામે અહિંના અક્ષયુવડની નીચે જિનેશ્વરનાં પગલાંની યાત્રા કર્યાનું જણાવ્યું છે, જ્યારે શીતવિજયજીને છેડીને બીજા કવિએ પગલાંના સ્થાનમાં શિવલિંગ જોયેલું છે. અહિં જિનપાદુકાના સ્થાનમાં શિવલિંગની સ્થાપના કોણે અને ક્યારે કરી? એ સંબંધી પંચ વિજયસાગર જણાવે છે – “સંવત સેલેડયાલ લાડમિથ્યાતીમાં રાયકલ્યાણ કુબુદ્ધિ હુઓ એ. તિણિ કીધે અન્યાય શિવલિંગ થાપી. ઉથાપી જિનપાદુકાઓ.” આજ વાતને પં. સાભાગ્યવિજયજી પણ ટેકે આપે છે. ૧ આ પ્રયાગને તીર્થ તરીકે માનવામાં જે કારણે કવિએ બતાવ્યાં છે, તેમાં મતભેદ પડે છે. પં. હંસસમ, અહિં આદિનાથ પ્રભુએ દીક્ષા લીધાનું જણાવે છેપંજયવિજય, અહિં “આદિનાથ પ્રભુ સેમેસર્યા” એમ જણાવે છે, પં૦ સૈભાગ્યવિજય, અહિં આદિનાથ પ્રભુએ પારણું કર્યાનું જણાવે છે જ્યારે પં. શીલવિજયજી પણ આદિનાથે અહિં વરશીતપ પૂરો કર્યાનું કથે છે. કવિયોએ બતાવેલાં ઉપર્યુકત કારણોમાં ૫૦ જયવિજયજીએ બતાવેલા કારણને છોડી બાકીનાં કારણે ઠીક નથી. કારણકે આદિનાથ પ્રભુની દીક્ષા થઈ છે અધ્યામાં અશોકવૃક્ષની નીચે અને આદિનાથ પ્રભુએ પારણું કર્યું છે હસ્તિનાપુરમાં. આદિનાથ પ્રભુના ચરિત્ર ઉપરથી સ્પષ્ટ જોવાય છે કે આદિનાથપ્રભુને અહિં (પુરિમતાલ-હાલના પ્રયાગમાં) વટવૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું હતું અને આજ કારણથી આ નગર જૈનતીર્થ તરીકે મનાતું આવ્યું છે, તેમ આજ કારણથી અક્ષયવડની નીચે પ્રભુનાં પગલાં પણ વિદ્યમાન હતાં. L[૧૦] Page #20 -------------------------------------------------------------------------- ________________ સંવત સાલ અડતાલિસે રે અય્યર કરે રાજ; રાયકલ્યાણ કુબુદ્ધિઈ રે તિહાં થાપ્યા શિવસાજ રે સ–૧૧(પૃ–૭૭) આવીજ રીતે ૫' જયવિજય પણ કથે છે:— રાયકલ્યાણ મિથ્યામતી એ કીધઉ તેણુઇ અન્યાય ત6; જિનપગલાં ઊઠાડીયાં એ થાપા રૂદ્ર તેણુ ઠાય તઉ—૧૧ (પૃ. ૨૪) આ ઉપરથી એ તે સ્પષ્ટ જણાય છે કે—આ સ્થળે પ્રથમ જિનેશ્વરનાં પગલાં હતાં, પરન્તુ પાછળથી સ. ૧૯૪૮માં જૈનેાના દ્વેષી રાયકલ્યાણ † કે જેને લાડવાણિયા બતાવવામાં આવે છે, તેણે આ પગલાંને ઉત્થાપી શિવલિંગ સ્થાપન કર્યું હતુ. આ શિવલિંગના પણ પાછળથી આર ગજેબે નાશ કર્યાં હતા. હવે આપણે કાશી—અનારસ. ૧ (( નું વર્ણીન તપાસીએ. કાશીમાં સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથનાં ચાર ચાર કલ્યાણક થયેલાં, એના લીધે કાશી જૈનોનુ પવિત્ર તીથ મનાય છે. ૫૦ વિજયસાગરે અહિં ગ’ગાતટે ત્રણ મર્દિશ હાવાનુ જણાવ્યું છે. ૫૦ હ’સસામે અહિં કેટલાં મંદિર હતાં, એ જણાવ્યું નથી, પરન્તુ પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથનાં અતિ રમ્ય સ્તૂપાની વદણા કરી, એમ જણાવે છે. આ કવિ “હવઇ દેષીજ’ જૂની કાસી આસસેણુરાઇ જે વાસી” એમ કહીને નવીકાશી અને જાનીકાશીના ભેદ બતાવે છે. અને આ જૂની કાશીમાં પા ૧ આ તે રાયકલ્યાણ લાગે છે કે જેણે એક વખતે ખભાતમાં જેતેને ઘણી તકલીફ આપી હતી. જેના લીધે અકબર સુધી તે રિયાદ ગઇ હતી, અને અકબરે, તે વખતના અમદાવાદના હાકેમ બિજા ખાન ઉપર તે રાયકલ્યાણને શિક્ષા કરવા હુકમ લખ્યા હતા, ‘ અકબરનામા' ના ત્રીજા ભાગના અંગ્રેજી અનુવાદના પે. ૬૮૩ માં, તથા મદ્યાર્કનીના બીજા ભાગના અંગ્રેજી અનુવાદના પે. ૨૪૯ માં આ રાયકલ્યાણના ઉલ્લેખ જોવાય છે. તેમાં પણ આને વાણિયા બતાવ્યા છે. રાયકલ્યાણે કરેલા ઉપર્યુક્ત ઉપદ્રવનું વિસ્તૃત વર્ણન સૂરીશ્વર અને સમ્રાટ્ ના પૃ. ૨૨૮ થી ૨૭૩૧ સુધી આપવામાં આવેલું છે. [ 1 ] Page #21 -------------------------------------------------------------------------- ________________ ધનાથ અને સુપાર્શ્વનાથના સ્તૂપ હોવાનું કહે છે. પંજયવિ જ્ય અહિં બે મંદિર હોવાનું જણાવે છે. જેમાં પાર્શ્વનાથના મંદિરમાં ચામુખજી અને પગલાં બતાવે છે, પંસભાગ્યવિજય અને પં. શીલવિજય ઉપરનાં મંદિરે પૈકી એક મંદિર હોવાનું જણાવે છે. ૫૦ સૈભાગ્યવિજય ભેલપુરમાં ભાટેનાં ઘરે હેવાનું જણાવે છે. અત્યારે પણ ભેલપુરમાં પાર્શ્વનાથનું મંદિર છે, અને એક બે ભાટેનાં ઘરે છે. ( શ્રીજિનપ્રભસૂરિ જાણીતીર્થનામાં કાશીના ચાર વિભાગ કરી બતાવે છે. તે આ પ્રમાણે " देववाराणसी, यत्र विश्वनाथप्रासादस्तन्मध्ये चाश्मनं जैनं चतुर्विशतिपट्ट पूजारूढमद्यापि विद्यते । द्वितीया राजधानी वाराणसी, यत्राद्यत्वे यवनाः । तृतीया मदनवाराणसी। चतुर्थी विजयवाराणसी" જિનપ્રભસૂરિ જેને દેવ વારાણસી કહે છે, ત્યાં વિશ્વનાથના મંદિરમાં ચોવીસ તીર્થકરને એક પાષાણને પટ્ટ તેમના સમયસુધી વિદ્યમાન હોવાનું જણાવે છે. તેઓ એક સ્થળે એમ પણ લખે છે કે વારા વિશ્વમ શ્રીચંદ્રમા " આ ઉપરથી એમ પણ જણાય છે કે વિશ્વરના મંદિરમાં ચંદ્રપ્રભુની પણ મૂર્તિ હશે, તેઓ પાર્શ્વનાથના મંદિરનો પરિચય આપતાં કથે છે – " अन्तर्वणं दन्तखातं तडागं निकषा श्रीपार्श्वनाथस्य ચૈત્યજાતિમવિભૂતિમત્તે .” આ દન્ત ખાત તળાવ કર્યું, તે અત્યારે કહી શકાય નહિં, ૧ અત્યારે કાશીમાં જે સ્થાન “મદનપુરા” ના નામથી ઓળખાય છે, એજ કદાચ તે વખતે મદનવારાણસી હેય. [૧૨] Page #22 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ સંભવ છે કે–આ મંદિર ભેલપુરનું મંદિર હય. કારણ કેભેલપુરની નજીક જ સઘનવન હતું. જો કે અત્યારે તે ત્યાં પણ ઘણાંખરાં મકાન બની ગયાં છે. ભેલપુર અને ભદૈની સિવાય શહેરમાં પણ અત્યારે બીજાં ૮મંદિરે છે. તે ઉપરની તીર્થમાળાઓમાં આપેલ કાશીના વર્ણનમાં ખાસ એક વાત વધુ ધ્યાન ખેંચે તેવી છે. ૫૦વિજયસાગરે લખ્યું છે– કાસીવાસી કાગ મૂકઈ મુગતિ લહઈ ? મગધિ મૂઓ નર પર હુઈ એ; તીરથવાસી એમ અસમંજસ ભાષ જૈનત નિંદક ઘણું એ.’ ૬ (પૃ. ૪) આજ વાત પં. સૌભાગ્યવિજયજીએ પણ ઉલ્લેખી છે. આ ઉપરથી જણાય છે કે-જે કહેવત અત્યારે કાશીમાં બોલાય છે, તે તે વખતે એટલે સત્તરમી અને અઢારમી શતાબ્દિમાં પણ ચાલતી હતી. “મગધમાં મરે તે ગધેડે થાય ” આ કહેતી જેનો ઉપરના દ્વેષનું જ પરિણામ હતું. જે વખતે કાશીમાં બ્રાહ્મણનું જોર હતું, તે વખતે મગધદેશમાં જેનોનું સામ્રાજ્ય હતું. મગધદેશનાં બ્રાહ્મણકુટુંબો પણ જૈનધર્મ પાળતાં હતાં. આ કારણેજ બ્રાહ્મણોએ એ કહેવત પ્રચલિત કરી કે મગધમાં મારે તે ગધડે થાય છે.” કાશીમાં શ્રીમતી યશોવિજય જૈન પાઠશાળાના સ્થાપન થયા પછી જેનો પ્રત્યેના આ છેષમાં કેટલે બધે ઘટાડો થયો છે, એ ત્યાં જઈને અનુભવ કરનારને જણાયા સિવાય રહેતું નથી. બનારસની પાસેજ - સિંહપુરી અને ચંદ્રાવતી. નામના બે તીર્થો છે. આ તીર્થો અનુક્રમે શ્રેયાંસનાથ અને ચંદ્રપ્રભુનાં ચાર કલ્યાણકના લીધે તીર્થ તરીકે મનાય છે. - સિંહપૂરીના સંબંધમાં પં. વિજયસાગરનો ઉલ્લેખ ખાસ વિચારણીય છે. તેમણે લખ્યું છે – [૧૩] Page #23 -------------------------------------------------------------------------- ________________ ગંગાતટિકૂઠિ સહપુરિ ત્રિણિ કેસ, જનમ શ્રેયાંસનો એક નવા જીર્ણ દેઈ ચૈત્ય પ્રતિમા પાદુકા સેવઈ સીહ સમીપથી એ.” ૮ (પૃ. ૪). આમાં વૃક્ષની નીચે જૈનમંદિર હોવાનું જણાવ્યું છે. હાલ તે પ્રમાણે નથી. હાલ ગામથી થોડે દૂર જંગલમાં વેતામ્બરેનું મંદિર છે. ધર્મશાળા પણ છે. આની ચારે બાજૂએ જંગલ આવેલું હોવાથી આ સ્થાન ઘણું જ રમણીય લાગે છે. આ મંદિર અને ધર્મશાળા નવાં છે. કવિના ઉપર્યુક્ત કથનમાં “સેવઈ સીહ સમીપથી એ” આ વાક્ય વિચારણીય છે. બનારસની મુલાકાત લેનારાઓએ સારનાથની મુલાકાત જરૂર લીધી હશે. અહિં બહુ પ્રાચીન બૌદ્ધોને એક સ્તૂપ છે, જે ૯૦ ફૂટ ઉંચે અને ૩૦૦ ફૂટના ઘેરાવાવાળે છે. અહિંની જમીનનું ખેદકામ થતાં પ્રાચીન ૌદ્ધ મૂર્તિ અને બીજી કેટલીક જૂની વસ્તુઓ જમીનમાંથી નિકળી છે. આ નિકળેલી વસ્તુઓમાં એક હેટ ચતુર્મુખ સિંહપત્થરને સિંહ કે જે પત્થરના થાંભલા ઉપર છે, તે પણ દર્શકનું ચિત્ત આકષી રહ્યો છે. સંભવ છે કે આ સિંહ પ્રસ્તુત કવિના સમયમાં જમીનની અંદર નહિં, પરંતુ બહાર હોય અને તેથી કવિ “સમીપમાં રહેલે સિંહ ભગવાનની સેવા કરી રહ્યું છે.' એવા અલંકારમાં વિહર્યા હેય. ચંદ્રાવતી તીર્થ અહિંથી સિંહપુરીથી ચાર ગાઉ અને બનારસથી સાત ગાઉ થાય છે. પં. વિજયસાગર આને માટે લખે છે – ચંદ્રપુરિ ચાર કેશ ચંદ્રપ્રભ જનમ ચંદનઈ ચરચિવું ચઓત્ત એ; પૂજું પગલાં ફૂલિ ચંદ્રમાધવ હવડાં પ્રથમ ગુણઠાણઆ એ.” ૯ (પૃ. ૪) ૧ આ સ્તૂપને ઉલ્લેખ જિનપ્રભસૂરિએ કાશીક૫માં આ પ્રમાણે કર્યો છે – “અr: રાત્રિત મૈંક્ષા નામ જિશ, અરષિसत्त्वस्योवैस्तरशिखरचूम्बितगगनमायतनम् "। [૧૪] Page #24 -------------------------------------------------------------------------- ________________ . આવી જ રીતે પં. સભાગ્યવિજયજીએ પણ ચંદ્રમાધવ નામ આપ્યું છે. આ ઉપરથી જણાય છે કે-જે પગલાં ચંદ્રપ્રભસ્વામિનાં હતાં, તે પગલાંને આ કવિઓના સમયમાં “ચંદ્રમાધવનાં પગલાં” ના નામથી ઓળખાતા હશે. કાશી છોડ્યા પછી આગળનાં તીર્થોની શરૂઆત - પાટલીપુત્ર. થી થાય છે. આ એક ઈતિહાસ પ્રસિદ્ધ નગર છે. અહિં અનેક ઐતિ હાસિક ઘટનાઓ બનેલી છે. ઉપરની તીર્થમાળાઓ પૈકી પંચ વિજયસાગરે, ૫૦ જયવિજયે અને ૫૦ સૈભાગ્યવિજયે પિતપિતાની તીર્થમળાઓમાં અહિંની ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન સારું કર્યું છે. અહિં દેરાસરોમાં બે દેરાસરો ગામમાં અને એક બેગમપુરામાં, જેને પં. વિજયસાગર “ખમણુવસહી ના નામથી ઓળખાવે છે, એમ ત્રણ હતાં. અહિંના અનેક દર્શનીય સ્થાનમાં હીરવિજયસૂરિને સ્તૂપ, જેના ઉપર “પગલાં” હેવાનું પં. સભાગ્યવિજયજી જણાવે છે, તે પણ એક છે. આ પાટલીપુત્ર (પટણ)ને પહેલાં કુસુમપુર પણ કહેતા. શ્રીજિનપ્રભસૂરિ પાટલીપુત્ર૫માં કથે છે કે – " असमकुसुमबहुलतया च कुसुमपुरमित्यपि रूढम् " પટણાથી પૂર્વ –દક્ષિણમાં લગભગ ૧૫–૧૬ ગાઉ ઉપર " - બિહાર, નગર છે. પંવિજયસાગરે અને પં. વિજયે અહિં ત્રણ મં. દિર હોવાનું જણાવ્યું છે. અત્યારે અહિં ચાર મંદિરે છે. ખાસ કરીને આ નગરી માટે આ કવિઓએ એક વાત જાણવા જેવી જણાવી છે. તે એ કે–પ્રાચીન નગરીઓમાં જેને તુંગિયા નગરી ૧ પાટલીપુત્ર કે જેનું અત્યારે પ્રસિદ્ધ નામ પટણા છે, તેની ઉત્પત્તિ અને ત્યાં બનેલા બના સંબંધીનું વર્ણન જિનપ્રભસૂરિએ “પાટલીપુત્રકલ્પ’ માં બહુ વિસ્તારથી કર્યું છે. ત્યાંથી જોવાની ભલામણ કરવામાં આવે છે. [૧૫ ] Page #25 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવે છે, તે આ બિહારજ છે. આ બિહારથી બે ગાઉ ઉપર “તુગી” નામનું ગામ છે, સંભવ છે આ “તુંગી એજ પ્રાચીન “તુંગિયાનગરી હોય અને તેટલા માટે આ બિહારને પણ “તુંગિયાનગરી” તરીકે ઉલ્લેખ આ કવિએ કર્યો હોય. આ સિવાય આ નગરીને “તુંગિયાનગરી” કહેવાનું બીજું કંઈ પ્રમાણ મળતું નથી. - બિહારથી દક્ષિણમાં ત્રણ ગાઉ ઉપર– પાવાપુરી. છે. મહાવીર નિર્વાણથી પવિત્ર બનેલું આ પવિત્ર સ્થાન છે. જો કે આ ગામનું નામ તે પુરીજ છે, પરંતુ આની પાસેજ એક પાવા નામનું બીજું ગામ હોવાથી આની પ્રસિદ્ધિ પાવાપુરી ના નામથી અત્યારે પણ છે. ઉપર્યુકત તીર્થમાળાઓમાં આ તીર્થને માટે ખાસ કંઈ વિશેષ વાત લખવામાં આવી નથી. દરેકે અહિંના વિશાળ સરવરસ્થ મંદિરનું વર્ણન કર્યું છે. હા, પં સભાગ્યવિજયજીએ બે બાબતે ખાસ ધ્યાન ખેંચનારી કહી છે. તેમણે ઉલેખ્યું છે કમલ સરોવર વીચ છે ચિત્ર જીવનિની રાસ, જી. પિણ કઈ વધ નવિ કરે ચિ અમરદેવની ભાસ.” જી ૯ (પૃ. ૯૨) આ પવિત્ર સ્થાનના જેણે દર્શન કર્યા હશે તેને ખબર હશે કે–અત્યારે પણ આ સરોવરમાં અસંખ્ય જી કલ્લોલ કરી રહ્યા છે, પરંતુ તે જીવોને લેકે તરફને લગારે ત્રાસ નથી, તેમ તે છ-સર્પાદિ જી-લેકેને પણ લગારે ત્રાસ આપતા નથી. આ પાવાપુરીમાં પ્રતિવર્ષ દીવાળી ઉપર એક વ્હોટે. મેળો ભરાય છે. ૪-૫ દિવસ આ મેળો રહે છે. દિવાળીના દિવસે રાત્રે તે આખી રાત લોક જાગરણ કરે છે અને પ્રભુને નિર્વાણ સમય ઘણું ધૂમધામથી ઉજવે છે. કવિ સૈભાગ્યવિજયજીના સમયમાં પણ આ જ પ્રમાણે દીવાળી ઉપર મેળો ભરાતે અને મહત્સવ થતે, એ તેમના નીચેના કથનથી જણાય છે – [૧૬] Page #26 -------------------------------------------------------------------------- ________________ દીપોત્સવ ઉપર ઘણા ચિહ્ન આવે શ્રાવક લાક; ૭૦ મહાત્સર્વં મનમાન્યા કરે ચિ॰ મુકી સધલા શાક. જી ૧૦ પંચરાત્રિ નિવસે સદા ચિ॰ નરનારીના વૃંદ; ૭૦ 22 દાનપુણ્ય પૂજા કરે ચિ॰ જનમ સફલ કરે નંદ. ૭૦ ૧૧ (પૃ. ૯૨) આ પછી મગધદેશની નગરિયામાં રાજગૃહી પણ ખાસ તીર્થસ્થાન છે. રાજગૃહી જેમ ઐતિહાસિક પ્રસિદ્ધ સ્થાન છે, તેમ તી યાત્રા માટે મુખ્ય સ્થાન છે. અત્યારે આ ગામને રાજિગર ( Rajgir ) કહે છે. બિહારથી લગભગ દક્ષિણમાં ૧૩-૧૪ માઇલ ઉપર આ ગામ છે. ઉપર્યુક્ત પાંચે તીક્ષ્માળાઓમાં રાજગૃહી અને તેના પાંચ પહાડાનું વર્ણન કર્યું છે. પાંચે તીર્થમાળાઓમાં પાંચ પહાડાનાં નામેા આ પ્રમાણે આપ્યાં છેઃ— વૈભારગિરિ, વિપુલગિરિ, ઉદયગિરિ, સુવર્ણગિરિ અને રત્નગિરિ આ પહાડા ઉપર અનેક જિનમ ંદિર હાવાનું જુદી જુદી તીર્થંમાળાઓમાં જણાવ્યુ છે. જેમ ૫૦ હંસસામ, કે જેમણે સ. ૧૫૬૫ માં તીર્થ માળા બનાવી છે, તેમાં પાંચ પહાડા ઉપર આ પ્રમાણે મદિરા અને સ્થાના પતાવ્યાં છે:-~~ ૧ વૈભારિગિર ઉપર ચાવીસ દેરાસરા, અને તેમાં સાતસે જિનબિંબો, આગળ વધીને બીજા શિખર ઉપર અગિયાર ગણુધરનાં પગલાં, રાણિયાની ગુફા અને ધન્નાશાલીભદ્રના કાઉસગ્ગિયા. ૨ વિપુલગિરિ ઉપર છ મદિર. ૩ ઉદ્દયગિરિ ઉપર ચામુખજી. ૪-૫ સુવર્ણગિરિ અને રગિર ઉપર શુ હતુ, તે જણાવ્યું નથી. આ ઉપરાન્ત ઘરેણાંનાવા અને વીરપાશાલનુ સ્થાન વિગેરે પણ બતાવ્યું છે. ૫૦ વિજયસાગર કહે છે કેવીરપેાશાલના એક પત્થર ૪૬ હાથ લાંખે છે. ૫’૦ જયવિજયે વૈભારગિરિ ઉપર ૨૫ દેરાસરાની સંખ્યા આપી છે. તે ઉપરાન્ત આ કવિએ નગરમાં એક દેરાસર [ ૧૭ ] ૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ હોવાનું પણ જણાવ્યું છે. અત્યારે ગામમાં ત્રણ દેરાસરે છે – પાર્શ્વનાથનું, આદીશ્વરનું અને મુનિસુવ્રતસ્વામિનું. પં. ભાગ્યવિજય તે અહિં ઘણાં મંદિરે બતાવે છે – વૈભારગિરિ ઉપર પર, વિપુલગિરિ ઉપર ૮, રત્નગિરિ ઉપર ૩, સુવર્ણગિરિ ઉપર ૧૬, ઉદયગિરિ ઉપર ૧ અને ગામમાં ૧ એમ મળી ૮૧ મંદિરોની સંખ્યા આપે છે. . આ સિવાય દરેક કવિ અહિંના ગરમ પાણીના કુંડાને પણ ઉલ્લેખ કરે છે. ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમાં ઉદ્દેશોમાં પૃ. ૧૪૧ માં ( આગમેદયસમિતિ તરફથી બહાર પડેલ) પણ આ કુંડેનું વર્ણન આવે છે, અત્યારે પણ આ કુંડે વિદ્યમાન છે. ઉપર્યુક્ત પહાડ ઉપર જે મંદિરે બતાવ્યાં છે, તેમાં અને ત્યારે કેટલુંક પરિવર્તન થઈ ગયું છે. અત્યારે વૈભારગિરિ ઉપર ૭, ઉદયગિરિ ઉપર ૨, વિપુલગિરિ ઉપર ૬, સુવર્ણગિરિ ઉપર ૨ અને રત્નગિરિ ઉપર ૨ મંદિરે છે. આ ઉપરાન્ત તે પહાડે ઉપર બીજાં મંદિરનાં ખંડેરે પણ ઘણાં જોવાય છે. આ રાજગૃહી અનેક નામથી પ્રસિદ્ધ થઈ ચૂકી છે. શ્રીજિ. નપ્રભસૂરિ વૈમાજ્યિમાં કથે છે – ' " उपत्यकायामस्याद्वे ति राजगृहं पुरम् । क्षितिप्रतिष्ठादिनामान्यन्वभूयत्तदा तदा ॥१३॥ . નિતિરિઝરપુરમપુરમ | कुशाग्रपुरसंज्ञं च क्रमाद्राजगृहाह्वयम् " ॥१४॥ આ ઉપરથી તેનાં આ નામ જણાય છે – ક્ષિતિપ્રતિક, ચણકપુર, રાષભપુર, કુશાગ્રપુર અને રાજગ્રહ, મહાવીરનાં ચદ માસાંથી અને દ્ધોના વિશ્વવિદ્યાલયથી પ્રસિદ્ધિ પામેલ “નાલંદાને પાડે” પણ આ રાજગહીની નજીકજ છે. પ્રસ્તુત તીર્થમાળાઓમાં આ નાલંદાપાડાને પણ ઉલેખ જોવાય છે. આ બધી તીર્થમાળાઓમાં “અત્યારે આ | [ ૧૮ ] Page #28 -------------------------------------------------------------------------- ________________ , સ્થાનને ‘ વડગામ ” કહેવામાં આવે છે. ’એમ જણાવ્યુ છે. અત્યારે પણું આને વડગામ ( Burgaon ) કહે છે. અને તે રાજગૃહીથી ઉત્તરમાં લગભગ સાત માઇલ ઉપર આવેલું છે. આ વડગામ (નાલંદા પાડા ) માં ૫૦ હંસસામ પેાતાના સમયમાં ( સ. ૧૫૬૫ માં ) સાલ મંદિર હાવાનુ કથે છે: 66 "" સાલ પ્રાસાદ તિહાં અછ જિનબિંબ નમીજä, ” ( પૃ. ૧૭ ) ૫૦ વિજયસાગર અહિં એ મદિરે હોવાનુ જણાવે છે. * બિહુ દેહરે એકસો પ્રતિમા નવ લઇ ખેાધની ગણિમા. ” ( પૃ. ૯ ) ૫૦ જયવિજય અહિં સત્તર મંદિર અને સત્તર પ્રતિમા હાવાનુ કહે છે— 66 પ્રતિમા સતર સતર પ્રાસાદ એક એકસ્ડ' માંડ વાદ. ” ( પૃ. ૩૦ ) જ્યારે ૫૦ સાભાગ્યવિજયજી કહે છે 66 એક પ્રાસાદ છે જિનતણો ચિ॰ એયૂભ ગામમાંહિ; ૭૦ અવર પ્રાસાદ છે. જૂના જિંકે ચિ॰ પ્રતિમામાંહિ નાંહિ. જી૦ ૨ (પૃ. ૯૧) આ નાલંદાપાડા ( વડગામ ) ના વર્ણનમાં પ્રસ્તુત તીર્થ - માળાનો એક શબ્દ અહુ વિચારણીય છે. જુદા જુદા કવિઓના શબ્દો આમ છે. (( ગાયમ ગુરૂ પુગલાં ડાર્મિ પ્રગટી મુની પાત્રાની ખાણિ; તસ પાસ વાણિજગામ !ણુંદોપાસક ડમ. "" ૨૫ (પૃ. ૯) ૫૦ વિજયસાગર. ૧ આ વાણિગામ નાલંદાની પાસે કહેવામાં આવ્યું છે, તે ઠીક નથી. વાણિગામ, એતા વૈશાલી નગરીની પાસે હેવુ જોઇએ; કારણકે ‘પસૂત્ર’ ની સુએાધિકાના પૃ. ૧૮૮ માં ભગવાને કરેલાં ચાતુર્માસ ગણાવવામાં આવ્યાં છે, ત્યાં વૈશાલી અને વાણિજગામની નિશ્રાએ ભગવાને ૧૨ ચામામાં કર્યાનું જણાવ્યું છે: વૈજ્ઞાર્જિગરિ વાણિયામ ધ શીલાપ યુવાન અંતરાવાને પાસાયાનં ૩વાળ૫” । અતએવ વૈશાલી અને વૌણિજગામ ખતે નજીક હાવાં જોઇએ. અને વૈશાલી તે અહિથી લગભગ સાઠે માઇલ ઉત્તરમાં આવેલી છે. [૧૯ ] Page #29 -------------------------------------------------------------------------- ________________ 66 "" << કલ્યાણુક ચૂભ પાસ” અચ્છઇ એ મુનિવર યાત્રાખાણ. ’’ (પૃ. ૧૭) —૫′૦ હુ’સસામ. દીસઇ તેહતણું અહિંનાણુ પુહવષ્ટ પ્રગટી યાત્રાષાણ. ” ( પૃ. ૩૦ ) "" ---૫૪૦ જયવિજય. ,, ગૌતમ કૈવલ તિહાં થયા ચિ॰ યાત્રાષાણ વિચાર. ” ( પૃ. ૯૨ ) —૫૦ સૈાભાગ્યવિજય. ઉપરની ચાર તી માળાઓ પૈકી ત્રણમાં ‘યાત્રા ખાણ ’ શબ્દ છે, જ્યારે એકમાં ‘પાત્રા ખાણુ’ છે. સંભવ છે જૂનીપ્રતિના વાંચન ભ્રમથી ચ' ને બદલે ૫ ’ વંચાયા હોય. હવે આ ‘યાત્રાખાણ’ તે શું ? શ્રીજિનપ્રભસૂરિએ વૈમાર' માં નાલ’દાનુ વર્ણન કરતાં કહ્યું છે— श्रीगौतमस्यायतनं कल्याण स्तूपसन्निधौ । दृष्टमात्रमपि प्रीतिं पुष्णाति प्रणतात्मनाम् ।। २८ ।। આ લાકની પ્રતિધ્વનિરૂપ ઉપરની લીટીઓ છે. આ શ્લોકના પૂર્વાધ માં કહ્યું છે કે કલ્યાણકસ્તૂ પની પાસે ગાતમસ્વામિનું સ્થાન છે. આ સિવાય ખીજી પણ એક પ્રમાણુ એ છે કે–ભગવાને વૈશાલીથી વાણિજગામ પ્રતિ વિહાર કર્યો, ત્યારે તે કિા ( ગણિકા ) નદી ઉતર્યા છે. જે નદીને અત્યારે ગ‘ડક કહે છે. જૂએ બ્રિટિશલાકા પુરુષ પવિત્ર, ૧૦ મું પર્વ, ૪ સ, ૧૭૯ મા લોક— ' ततः प्रतस्थे भगवान् ग्रामं वाणिजकं प्रति । (i) saai नाम नदीं नावोत्ततार च ॥ १३९ ॥ આ મિડિકા નદી તેજ વૈશાલીની પાસે છે, જે મુજફ્ફરપુર જીલ્લામાં અસાડપટ્ટી (busadhputtee) ના નામથી પ્રસિદ્ધ છે. આ ખસાડપટ્ટી એ જૂની વૈશાલી છે. અહિં પ્રાચીનમંદિરા અને ખંડહરા અત્યારે પણ વિદ્યમાન છે, આની પાસેજ વાણિજગામ હાવુ જોઇએ. કનિ ગ ુામ પણ આ અસાડપટ્ટીની પાસેજ વાણિગામ હાવાનું કહે છે. સંભવ છે અત્યારે જેને ખજિઆ (Beejea) ગામ કહે છે તેજ કદાચ તે વખતનુ વાણિજગામ હોય. [ ૨૦ ] Page #30 -------------------------------------------------------------------------- ________________ તેજ વાત ઉપરની પંક્તિઆમાં છે. આ ઉપરથી ‘યાત્રાણાન’ ના અર્થ ‘યાત્રાસ્થાન ’ કરવા સર્વથા ધર્મસ્તા છે. બંગાળીમાં 6 વા ’શબ્દ સ્થાન અર્થાંમાં વપરાય છે, જેમ લેવાને (જે સ્થાને) મેવાને ( તે સ્થાને ). આ સ્થાન ગૌતમસ્વામિનું સ્થાન હોવાથી આ સ્થાનને ‘ યાત્રાસ્થાન ’ ખતાવ્યુ છે. આ પછી જ્યાં મહાવીર પ્રભુ સમાસર્યા હતા, તે ગુણુશીલ ચૈત્ય અથવા ગુણાયા તીર્થં જોઇએ. આ તીર્થનું વર્ણન માત્ર એજ—૫૦ વિજયસાગર અને ૫'સાભાગ્યવિજયજીની—તીમાળાઓમાં જોવામાં આવે છે. આમાં ૫’- વિજયસાગરે માત્ર એટલુ જ લખ્યુ છે:— 66 "" ગામ ગુણાઉએ જણે કહઇ ત્રિહુ કાસે તસ તીરે જી; ચૈત્ય ભલુ જે ગુણસિલ, સમેાસ જિહાં વીરા જી. ૧૭ ( પૃ. ૬ ) જ્યારે ૫૦ સાભાગ્યવિજયજીએ જણાવ્યું છે કે:— “ રાજગૃહીથી પૂર્વદિશામાં ત્રણ કાસ ઉપર ગુશીલ ચેત્યની જગા છે, જેને ગુણાયા કહેવામાં આવે છે. ” અત્યારે જે ગુણાયા માનવામાં આવે છે, તે રાજગૃહીથી ૧ મળવ↑ સૂત્ર ના ૧ લા શતકના ૧ લા ઉદ્દેશાના પૃ.૬ માં ગુણશીલ ચૈત્યના નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યા છે. तस्स णं रायगिहस्स बहिया नगरस्स उत्तरपुरच्छिमे दिसीभार गुणसीलए नाम चेइए होत्था । આ ઉપરથી જણાય છે કે—રાજગૃહની ઉત્તર-પશ્ચિમમાં આ સ્થાન હતુ. અત્યારે જે સ્થાન માનવામાં આવે છે તે રાજગૃહીથી લગભગ દક્ષિણ પૂર્વમાં છે. અત્યારે અહિં ગુણાયા કે ગુણશીલ નામનું કાઇ ગામ નથી, નવાદા સ્ટેશનથી લગભગ ત્રણેક માઇલ ઉપર તળાવની મધ્યમાં મહાવીરસ્વામીનુ મંદિર છે. મંદિરમાં જવાને પુલ ખાંધેલ છે. આને ગુણાયા અથવા ગુણશીલ માનવામાં આવે છે. 66 [ ૨૧ ] Page #31 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કોસ નહિં પરંતુ દક્ષિણ-પૂર્વ માં લગભગ પાંચ-છ કેસ થાય છે. આ પછી મહાવીર સ્વામીની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધિ પામેલ ક્ષત્રિય તીર્થ છે. પ્રસ્તુત પાંચ તીર્થમાળાઓ પૈકીની સૌથી જૂની તીર્થ માળાના કર્તા પંહંસામ, જે આમલીવૃક્ષે પ્રભુએ આમલકીક્રિીડા કરી હતી, તે આમલીનું વૃક્ષ જોયાનું લખે છે. તે ઉપરાન્ત સિદ્ધાર્થ રાજાનું ઘર (ઘરનું સ્થાન) બતાવી ત્યાંથી બે ગાઉ બ્રાહ્મણ કુંડ ગામ છે; એમ જણાવે છે. જ્યારે પં. વિજયસાગર જણાવે છે કે-“ક્ષત્રિયકુંડની તળેટીમાં બે દેરાસર છે, સિદ્ધાર્થ રાજાનું ઘર ૧ ક્ષત્રિયકુંડ, કવિએ જે ક્ષત્રિયકુંડ, કુમારિયગામ, બ્રાહ્મણકુંડ ગામ, આમલીવૃક્ષ, જ્ઞાતવન વિગેરે સ્થાનેનું વર્ણન કર્યું છે, તેજ અત્યારે પણ માન- * વામાં આવે છે, અને ત્યાંજ લેકે યાત્રા કરવાને જાય છે પરંતુ શોધખોળનું રિણામ આ સ્થાનને સ્થાપનારૂપે માનવા તરફ દેરી જાય છે. એવી અનેક કાચીન નગરીઓ છે, કે જેનું મુખ્ય સ્થાન નિશ્ચય કરવું કઠિનતા ભરેલું છે. જે ક્ષત્રિયકુંડ અને તેને લગતાં બીજા સ્થાને અત્યારે મનાય છે, તે સ્થાપના રૂપે છે, એમ માનવામાં અનેક કારણો છે. શાસ્ત્રોમાં ક્ષત્રિયકુંડ વૈશાલની પાસે બતાવવામાં આવેલ છે, એ વાત સુપ્રસિદ્ધ છે. હવે અનેક શોધોના પરિણામે એ નિશ્ચય જે થઈ ચૂકયું છે કેમુજફફરપુર જીલ્લામાં આવેલું બસડપટી (Busadhputtee)એજ વૈશાલી નગરી છે. અહિં અનેક જીર્ણમંદિરે અને ખંડહરો પણ વિદ્યમાન છે. આ ગામ ગંડક (ગડિકિકા) નદીની પાસે જ કાંઠા ઉપર આવેલું છે, અને તેજ પ્રમાણે હેમચંદ્રાચાર્ય “મહાવીરચરિત્રમાં વૈશાલી ગંડિકિકા નદીની પાસે જ હોવાનું જણાવે છે. (જુઓ વાણિજગામ ઉપરની નેટ) આ પ્રમાણેથી આજ ગામ વૈશાલી નગરી છે, એમ માની શકાય છે. આ બાડપટ્ટીની પાસે જ બસુકુંડ છે, જેને છે. રેસન વિગેરે વિદ્વાને ક્ષત્રિયકુંડ તરીકે ઓળખાવે છે. આ વૈશાલી (બસાડપટ્ટી) થી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ છ માઈલ ઉપર એક ગામ છે. જેનું નામ છે બામણગામ ( Bamhangawan ). આજ બામણુણગામ, અષભદત્ત બ્રાહ્મણવાળું ગામ હોય, તેમ સંભાવના થાય છે. [ ર૨ ] Page #32 -------------------------------------------------------------------------- ________________ પર્વતપર હતું, ત્યાં એક જિનબિંબ છે. અહિંથી બે કેસ બહાકુંડ (બ્રાહ્મણકુંડ) ગામ છે. પર્વતથી નીચે ઉતરી કુમારિયા ગામ જવાય છે, જ્યાં ભગવાનને પ્રથમ પરીષહ થયે હતે. અહિં એક ચોતરા ઉપર વીરપ્રભુનાં પગલાં છે.” કવિ જેને ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણગામ બતાવે છે, એ તે વૈશાલીથી લગભગ સે માઈલ થાય છે, જ્યારે શાસ્ત્રોમાં તે વૈશાલીની પાસેજ ક્ષત્રિયકુંડ બતાવવામાં આવેલ છે. એટલે ઉપરની કલ્પના વધારે વજનદાર માલૂમ પડે છે. બીજી બાબત એ છે કે અત્યારે જ્યાં કેરાઈ ગામ છે, ત્યાં ભગવાનને પ્રથમ ઉપસર્ગ થયાનું કવિયો જણાવે છે. તે પણ ઠીક નથી; કારણ કે–ભગવાને ક્ષત્રિયકુંડમાં દીક્ષા લીધા પછી છઠ્ઠનું પારણું કલાકમરિવેશમાં કર્યાનું શાસ્ત્રોમાં કથન છે. આ કેલ્લાકસન્નિવેશ કયાં આવ્યું, એના સંબંધમાં માયતી ફૂગ ના કરમા પેજના " तीसेणं नालंदाए बाहिरियाए अदूरसामंते पत्थणं જાણ નામં શિરે ચા ” . આ પાઠ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે નાલંદાની પાસે હતું. દીક્ષા લઈને આ કેલ્લાકસન્નિવેશ તરફ જતાં પહેલી જ રાત્રિએ કર્માર ગામમાં ભગવાનને ઉપસર્ગ થયો છે. હવે કવિના કથન પ્રમાણે અને અત્યારે માનવામાં આવે છે તે કોરાઈ અથવા કુમારિયા ગામમાં ભગવાનને ઉપસર્ગ થયે કાઈ રીતે સંભવી શકતું નથી. કારણ કે વૈશાલી પાસેના ક્ષત્રિયકુંડથી આ ગામ દક્ષિણ-પૂર્વમાં લગભગ ૧૦૦ માઇલ ઉપર આવેલું છે. એટલે ભગવાન દિવસના ચાથા પહેરમાં દીક્ષા લઈ વિહાર કરી સૂર્યાસ્ત પહેલાં સો માઈલને વિહાર કરે, એ કેમ સંભવી શકે ? વળી નાલંદાની પાસેના જે કેકસન્નિવેશમાં ભગવાને છઠનું પારણું કર્યું હતું, તે સ્થાન તે વૈશાલી પાસેના ક્ષત્રિયકુંડથી દક્ષિણપૂર્વમાં જ લગભગ ૬૦ માઈલ થાય છે. અતઃ એ કદિ બનવા જોગ નથી લાગતું કે– પહેલા દિવસે સે માઈલનો વિહાર કરીને ભગવાન પાછા તેજ રસ્તે કલાકસન્નિવેશમાં આવે. સુતરાં ભગવાને ઉપસર્ગ થયાનું સ્થાન વૈશાલી (ક્ષત્રિયકંડ) અને નાલંદાપાડાની વચમાં હોવું જોઈએ. એટલે એ ગામની વચમાં– ૬૦ માઈલના આંતરાની વચમાં-ઈ કુર્માર અથવા એના અપભ્રંશવાળું ગામ હોવું જોઈએ કે જ્યાં ભગવાનને ઉપસર્ગ થયે હતો. આને માટે ટીમેટ્રીકલ [ ર૩] Page #33 -------------------------------------------------------------------------- ________________ પં. સભાગ્યવિજય લખે છે કે –“પર્વતની તળેટીમાં મથુરાપુર નામનું ગામ છે. અહિંથી બે ગાઉ દૂર બ્રાહ્મણકુંડ ગામ હતું, જ્યાં ગઇષભદત્ત બ્રાહ્મણનું સ્થાન હતું, હાલ ત્યાં નદી વહે છે. ગામ, ઠામ કંઈજ નથી. માત્ર બે જીર્ણ દેરાસરે છે. પર્વત ઉપર એક દેરાસર છે, જેમાં વીરપ્રભુની મૂર્તિ છે. અહિંથી બે કેસ ઉપર જેને ક્ષત્રિયકુંડ કહેતા, એ સ્થાન છે પરંતુ કઈ ત્યાં જતું નથી. બધા મંદિરનાં દર્શન કરી પાછા વળે છે. ગિરિથી ઉતરતાં કેરાઈ ગામ આવે છે. અહિં વડનીચે વીરપ્રભુને પ્રથમ પરિષહ થયે હતે.” - પં વિજયસાગરે જેને “કુમારિય” ગામ ઉલેખ્યું છે, તેનેજ પં. સભાગ્યવિજય “કેરાઈ” ગામ કહે છે. - આ ક્ષત્રિયકુંડને અત્યારે લછવાડ કહે છે. મહાવીર સ્વામિનું જ્યાં દીક્ષાકલ્યાણક થયું હતું, તે “જ્ઞાતવનખંડ” એ આ પર્વત-જંગલ છે, એમ કહેવાય છે. અત્યારે પણ આ પહાડની તળેટીએ બે મંદિરે છે અને ઉપર મહાવીરસ્વામિનું મંદિર છે. આની પાસે સુવિધિનાથના જન્મકલ્યાણકવાળું - કાકેદી તીર્થ છે. પંભાગ્યવિજય ધન્ના અણગારનું પણ આજ સર્વે” ના નકશામાં એક ગામ તરફ અમારું ધ્યાન જાય છે, જેનું નામ છે કુસમર ( Kusmar ). આ ગામ ક્ષત્રિયકુંડ અથવા વૈશાલીથી નાલંદાના રસ્તેજ લગભગ ૧૭–૧૮ માઈલ ઉપર આવેલું છે, પહેલા દિવસે દીક્ષા લીધા પછી ભગવાન આટલે વિહાર કરે એ સંભવિત પણ છે. - ઉપરનાં પ્રમાણોથી એમ માનવાને કારણ મળે છે કે—અત્યારે જેને ક્ષત્રિયકુંડ અને તેને લગતાં બીજા સ્થાન માનવામાં આવે છે, તે સ્થાપના છે. જ્યારે ખરૂં ક્ષત્રિયકુંડ વૈશાલી (Busalhouettee) ની પાસે જે બસુકંડ છે, તેજ હેવું જોઈએ. ૧ આ મથુરાપુર (Muthrapoor) પણ સદર પર્વતની પાસે જ આ વેલું છે. અત્યારે આ પર્વત ઉપર લેકે લકવાડથી ચઢે છે. જ્યારે પં૦ સી. ભાગ્યવિજયના સમયમાં લેકે મથુરાપુરથી ચઢતા હતા. | [ ૨૪ ] Page #34 -------------------------------------------------------------------------- ________________ થાન બતાવે છે. આ તીર્થ કયાં આવ્યું, તે સંબંધી કવિએ જુદા જુદા મતા આપ્યા છે. ૫૦ વિજયસાગર બિહારથી પૂર્વીમાં પચીસ ગાઉ ઉપર બતાવે છે. ૫'૦ હ‘સસામ વત્ત માનમાં જેને ક્ષત્રિયકુંડ ( લછવાડ ) કહેવામાં આવે છે, તેનાથી પાંચ કાસ ક્રૂર અતાવે છે, જ્યારે ૫૦ સૈાભાગ્યવિજયજીએ એ કાદીના ઉલ્લેખ કર્યા છે. એક કાક'દી અત્યારે જેને ક્ષત્રિયકુંડ કહેવામાં આવે છે, તે નાથી ૪-૫ ગાઉ ઉપર ખતાવે છે, જ્યાં ધન્ના અનગાર થયાનું જણાવે છે અને બીજી કાક'દી ગોરખપુરથી પૂર્વમાં પચીસ કાશ ઉપર બતાવે છે. જ્યાં સુવિધિનાથનું કલ્યાણક ખતાવે છે. ક્ષત્રિયકુંડ પાસેની કાદીમાં દેરાસર, મૂર્ત્તિ કે પગલાં કઇપણ હોવાનુ કાઇએ પણ જણાવ્યું નથી, જ્યારે ગોરખપુરથી પૂર્વમાં પચીસ કાસ જે કાયદી સૈાભાગ્યવિજયે ખતાવી છે, ત્યાં પગલાં હાવાનુ તેઓ જણાવે છે. વત્ત માનમાં ક્ષત્રિયકુ’ડથી ઉત્તર પૂર્વમાં ૧૦-૧૨ માઈલ ઉપર જે કાદી માનવામાં આવે છે, ત્યાં પાર્શ્વનાથનુ સાલમી શતાબ્દિમાં અનેલું મંદિર વિદ્યમાન છે. • ચપાનગીર આ નગરી ભાગલપુરની પાસે આવેલી છે. પટણાથી યૂમાં લગભગ સા કાસ થાય છે, અહિં વાસુપૂજ્યનાં પાંચ કલ્યાણકો થયાં છે. ૫૦ સૈાભાગ્યવિજયજી કહે છે કે:- ચંપાથી દક્ષિણમાં ૧ દિગમ્બરાના ‘ યાત્રા-પેન ' માં આ ગારખપુરની પાસેની કાર્કદીને તી તરીકે ગણાવેલ છે. આ ગામનુ નામ ખૂખદા બતાવવામાં આવ્યુ છે અને તે ગારખપુરથી બી. એન. ડબલ્યુ લાઇનના નાનવાર સ્ટેશનથી માઇલ ઉપર છે. અમારી ધારણા પ્રમાણે આજ ખુખદા, એ કાકદી તીર્થ હાય તેમ જણાય છે. ૨ આ નગરી હાલ ચંપાનાલા ના નામથી ઓળખાય છે અને તે ભાગલપુરથી ૩ માઇલ ઉપર આવેલ છે. ભાગલપુરથી ચપાનાલા સુધીમાં એ મદિરા આવે છે. બન્નેમાં વાસુપૂજ્યસ્વામીની મૂત્તિયેા છે ચપાનાલાની પાસેજ નાથનગર છે. અહિં પણ એક રમણીય મ ંદિર છે. [૨૫] Page #35 -------------------------------------------------------------------------- ________________ સેલ કેસ ઉપર મંદારગિરિ છે, અહિં વાસુપૂજ્ય સ્વા, નિર્વાણ થયું હતું. અહિં પ્રતિમા અને પગલાં લેવાનું કહે છે, પણ યાત્રાએ બહુ થોડાજ લેકો જાય છે.” - આ તીર્થના સંબંધમાં પં. વિજયસાગર ખાસ એક જા ણવા જેવી વાત કહે છે. તે કહે છે કે “દેવસી નામના એક દીવાનાએ તાંબરના આ તીર્થને ઉત્થાપીને દિગંબર તીર્થ બનાવ્યું હતું, પરંતુ તેના કુલનેજ નાશ થયે, અને પુત્ર પ્રપત્ર કે રોજ નહીં. આથી “જે માણસ તીર્થને ઉથાપે એની આ દશા થાય” એવી કહેતી કહેવાય છે.” શ્રીમલ્લીનાથ અને નમિનાથનાં કલ્યાણ તરીકે પ્રસિદ્ધિ પામેલ મિથિલા. પણ એક તીર્થ છે. આ ગામ પંવિસાગર હાજીપુરથી ઉત્તર માં ચાલીસ કેસ ઉપર બતાવે છે. આ તીર્થના સંબંધમાં પં. વિજયસાગર કહે છે કે “સીતાનુંપીયર’ આ સ્થાન કહેવાય છે. પં. ભાગ્યવિજય આ સ્થાન પટણાથી ઉત્તરમાં પચાસ ગાઉ ઉપર બતાવે છે. તેને સીતામઢીના નામથી પ્રસિદ્ધ જણાવે છે. ઉપ 3 આ મંદારગિરિનું વર્ણન દિગમ્બરીય જાત્રા માં કરવામાં આવ્યું છે. તે ઉપરથી જણાય છે કે-ભાગલપુરથી દક્ષિણમાં ૧૬ કેસ ઉપર મંદારહિલ નામનું એક સ્ટેશન છે. અહિંથી ૧ માઇલ ઉપર એક ન્હાને પહાડ છે. આ પહાડ એજ મંદાગિરિ છે. કહેવાય છે કે અહિં વાસુપૂજ્ય સ્વામિનું નિર્વાણ થયું હતું. ૨ અત્યારે પણ ગામનું (મિથિલાનું નામ સીતામઢી (Sitamarij) જ છે. આ ગામ મુજફફરપુર જીલ્લામાં દરભંગા જંકશનથી ૪૨ માઇલ પશ્ચિમોત્તરમાં આવેલું છે અને તે લખણુદઈ નદીના કાંઠે છે. અહિં લગભગ નવ હજાર મનુષ્યની વસ્તી છે. આ નગરીનું જિનપ્રભસૂરિએ મિથિલાકલ્પ ” માં વર્ણન કર્યું છે. તેમાં પ્રારંભમાં વિદેહ દેશનું વર્ણન કરી પછી મિથિલાનું વર્ણન કર્યું છે. તેમના [ ૨૬ ] Page #36 -------------------------------------------------------------------------- ________________ રાન્ત અહિં મલ્લીનાથ અને નમિનાથનાં પગલાં છે, એમ પણ કહે છે. વળી અહિંથી ૧૪ કેસ ઉપર તે જનકપુરી હોવાનું જણાવે છે, કે જે જનકપુરી સીતાનું પીયર હતું. પં. શીલવિજયજી. મિથિલાનયરી મલીનિણંદ.” (પૃ ૧૯) એમ ગાઈને મલ્લીનાથનું જન્મ ક્યાણક મિથિલા બતાવે છે. વસ્તુતઃ આ સ્થાન કર્યું તે ચોક્કસ કહી શકાતું નથી. હવે પટણાથી દક્ષિણમાં પચાસ ગાઉ ઉપર ભદિલપુર નામનું તીર્થ છે. શીતલનાથનું આ જન્મકલ્યાણક છે. આ ભદિ કથનમાં બે બાબતે મહત્ત્વની છે. એક તે એ કે–આ દેશમાં તેમના સમયમાં સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. અને બીજી બાબત એ કે તે વખતે આ નગરી ( મિથિલા) “જગઇ' (જગતી) ના નામથી પ્રસિદ્ધ હતી. તે કથન આ પ્રમાણે છે – ___ “पए पए वावीकूवतलायनईओ य महुरोदगा पागयजणा घि सक्यभासाविसारया अणेगसत्थपसत्थअप्भत्थिनिउण य जणा । तत्थ रिद्धिथमियसमिद्धा मिहिला नाम नयरी होत्था। संपयं जगइत्ति पसिद्धा" । ઉપર્યુક્ત સીતામઢીથી પશ્ચિમમાં લગભગ ૭ માઇલ ઉપર જગદીશપુર (Jugdees poor) નામનું ગામ છે. સંભવ છે, જેને જિનપ્રભસૂરિ “જગઈ કહે છે, તે જ આ જગદીશપુર હેય. જે આ કલ્પના સાચી હોય, તે અત્યારનું જગદીશપુર, એજ જિનપ્રભસૂરિના સમયની મિથિલા નગરી કહી શકાય. ૧ આ જનકપુરિ પણ અત્યારે વિદ્યમાન છે જે જનકપુર (Janickpoor ) ના નામથી પ્રસિદ્ધ છે. આ ગામ દરભંગા જંકશનથી પશ્ચિમોત્તર જનકપુરરેડ નામનું સ્ટેશન છે. તેનાથી પૂર્વોત્તર ૨૪ માઇલ ઉપર છે. સીતામઢીથી પૂર્વોત્તરમાં છે તે લગભગ ૩૦ માઈલ ઉપર આવેલું છે. ૨ અત્યારે આ તીર્થ વિચ્છેદ છે, પરંતુ ગયા જીલ્લામાં હટવરિયા ( Hutwareea ) નામનું એક નાનકડું ગામડું છે, તેને ભદીલપુર ગણ [ ૨૭] Page #37 -------------------------------------------------------------------------- ________________ લપુર કયું ? એના ખુલાસા કરતાં ૫૦ સાભાગ્યવિજય કથે છે:“ભલિપુર ભાષે છે. શાસ્ત્રમાં રે હિવણાં નામ દુતારા જાસ રે.” ૫૦ ૧. ( પૃ. ૮૯ ) આ ઉપરથી જણાય છે કે-દુતારા ગામને તે વખતે લેકે દ્લિપુર માનતા હતા. સોભાગ્યવિજયના કથન પ્રમાણે અહિં એક પંત છે. પવ ત ઉપર પાર્શ્વનાથનાં પગલાં છે. એક શુકામાં સપ્તા પાર્શ્વનાથની મૂર્તિ છે. પાસે એક સરોવર છે. પર્યંતની પાસેજ દુતારા ( ૪ તારા ) ગામ છે, કે જ્યાં શીતલનાથનાં ચાર કલ્યાણક થયાં હતાં. હવે આપણે પૂર્વ દેશનું જગપ્રસિદ્ધ સમ્મેતશિખર તીનુ વર્ણન તપાસીએ. પાંચે તીર્થ માળાઓમાં સમ્મેતશિખરનુ વર્ણન ઓછુ વત્તું કરેલુ છે. ચાવીસ તી કરા પૈકી વીસ તી કરા આજ પવિત્ર પર્વત ઉપર મુક્તિ પામ્યા હતા. કાઇ અપેક્ષાએ ૫'- વિજયસાગર તો આ સમ્મેતશિખર તીર્થને શત્રુ જયથી પણ અધિક વખાણે છે. તેઓ કહે છે:— અધિકા એ ગિરિ ગિરૂમા સુત્રુંજાથી જાણ્યો જી. શ્રી. ૨ (પૃ. ૫) વામાં આવે છે. પ’૦ સોભાગ્યવિજય જેને દુતારા કહે છે, તે ગામ આ હુટવરિયા ( Hutwueea ) થી દક્ષિણમાં લગભગ ૪-૫ માઇલજ દૂર છે. આનુ ( ખરૂ નામ છે દંતારા ( Dant, i ), પ્′૦ સાભાગ્યવિજયજીના સમયમાં આ દતારાને જિદ્દલપુર લેકા માનતા હતા, એમ તેમના કથનથી માલૂમ પડે છે. અહિં કેટલીક પ્રાચીન મૂર્ત્તિયા અને ખડેહરા ધણાં છે, એજ એની પ્રાચીનતાનાં સ્મરણ ચિહ્નો છે આનીજ પાસે એક પહાડ છે. કહેવાય છે કે આજ પહાડ એ ખરૂં દ્દિલપુર તીર્થ છે. દિગમ્બરાના તીર્થયાત્રા પળના પૃ. ૨૦થી ૨૧૨ સુધી આ તીર્થનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. જો કે તેમાં પેાતાનાં ગીત ગાયાં છે, પરન્તુ તેમાંથી આ સ્થાન દ્દિલપુર તીર્થં હોવુ જોઇએ, એવાં કેટલાંક પ્રમાણા જરૂર મળે છે. | ૨૮ ] Page #38 -------------------------------------------------------------------------- ________________ પં. જયવિજયે પણ કચ્યું છે – સમેતાલ શત્રુજ્ય લઈ સીમંધર જિણવર ઈમ બેલઈ, એહ વયણ નવિ લઈ.” ૪૯ (પૃ. ૨૪) કવિ વિજયસાગરજીએ અને પં. જયવિજયે સમેતશિખરની આસપાસના મનુષ્ય અને આ ભૂમિની રસાળતાનું જે વર્ણન કર્યું છે, તે ખરેખર તે વખતની સ્થિતિનું ભાન કરાવે છે. આ કવિઓએ કરેલા વર્ણનને સાર આ છે – લોકો હંગેટિયા છે. માથું ઉઘાડું રાખે છે અને માથે વાળનાં ગુંચડાં વધારે છે. સ્ત્રી કાંચળી પહેરતી નથી. “કાંચળી” નામથી તે ત્યાં ગાળ ગણવામાં આવે છે. સ્વિયે પણ કદરૂપી, ભૂતડી જેવી લાગે છે. માથું ઢાંકેલી કોઈ સ્ત્રીને તે જૂએ છે તે તેણે એને બહુ આશ્ચર્ય થાય છે. ત્યાંના ભીલે હાથમાં ધનુષ્ય અને બાણ લઈને ફરે છે.” આ પછી આગળ જતાં આ કવિઓએ આ રસાળ દેશનું પ્રાકૃતિક વર્ણન કરી તે દેશમાં થતી વસ્તુઓ ફળ-ફૂલાદિગણાવેલ છે. સમેતશિખરની યાત્રાએ જનારાઓને તે સમયમાં પણ ત્યાંના રાજાની સમ્મતિ મેળવવી પડતી હતી, તેમ આ તીર્થમાળાઓ ઉપરથી જણાય છે. ઉપરની પાંચ તીર્થમાળાઓ પૈકી સૌથી જૂની પં. હંસસમની તીર્થમાળામાં કહેવામાં આવ્યું છે – તલહદિ પાલઈશું જા ગામ સંઘઈ જઈનઈ કીધું મુકામ. (પૃ. ૧૯) , . આમાં જે પાલઘૂંગું જા” ગામનું નામ આપ્યું છે, તેનું ખરૂં નામ “ પાલગંજ” છે. પં. વિજયસાગર અને ૫૦ જય ૧ આ પાલગંજ (Palgunja) અત્યારે પણ વિદ્યમાન છે. આ ગામ હજારીબાગ જીલ્લામાં આવેલા મધુવન ( Madhoobun) થી ઉત્તર પૂર્વમાં ૬-૭ માઈલ ઉપર અને ગિરડીહ (Giridih)થી દક્ષિણ પશ્ચિમમાં ૧૧-૧૨ માઈલ ઉપર આવેલું છે. [૨૯] Page #39 -------------------------------------------------------------------------- ________________ વિજયે પેાતાના સમયમાં સમેતશિખરની તળેટીમાં જે ગામ હતું, તેનુ નામ પાલગજ જ આપ્યું છે, વધુમાં તેમણે પાલગ જન રાજા પૃથ્વીચ’દ્ર (પૃથ્વીસિંહ) હતા એમ પણ જણાવ્યુ છે. જ્યારે ૫૦ શીલિવજયે રાજાનું નામ નથી આપ્યું. માત્ર એટલુંજ જણાવ્યું છે:— પાલગંજ તલટી વસઇ રાજા ત્રી મનિ ઉસિં૦ ” ૨૫ (પૃ. ૧૧૦) પરન્તુ ૫૦ સૈાભાગ્યવિજયે આ મધાઓ કરતાં કંઇક વિશેષ જણાવ્યું છે. તેઓ જણાવે છે કે— “ બંગાળમાં આવેલા ઝરિયા ગામમાં રઘુનાથસિંઘ રાજા રાજ્ય કરે છે. તેના દીવાનનુ નામ સોમદાસ છે. સમે તશિખરની યાત્રાએ જતાં જે કાઇ યાત્રી અહિં આવે છે તેની પાસેથી અર્ધા રૂપિયા લઇને તેને આગળ વિદાય કરે છે વચમાં દલાલા પણ ર્યા કરે છે અને શ્રાવકાની ખુશામત કરે છે. તેઓ કહે છે કે—પાર્શ્વનાથના પાળેલા અમે રખવાળા છીએ, તમે સંઘ લઇને આવ્યા છે, માટે જે કંઇ લાવ્યા હા તે અમને આપે.” આગળ ચાલતાં આ કવિ, રકતરાસના રાજા કૃષ્ણસિંહ પણ દાણુ લે છે, એમ જણાવે છે. વળી “સમ્મેતશિખરની તળેટીમાં રઘુનાથપુરા ગામ છે. અહિં યાત્રાળુએ એક વિશાળ વડની નીચે ઉતરે છે. અહિં થી બે ગાઉ સપાટ જમીન ઉપર ચાલ્યા પછી પહાડના ચઢાવ આવે છે ” એમ પણ કવિએ જણાવ્યું છે. આ પછી આ કવિ આખી એક ઢાળમાં આ મનેહર રસાળ પહાડનું વર્ણન કરી આ પહાડમાં થતી વનસ્પતિઓ વાઘ, સિદ્ધ વિગેરે કેવાં કેવાં જાનવરે આ જ ગલમાં રહે છે, તે પણ જણાવે છે. ૧ અત્યારે પણ આ ઝરિયા (Jherri) વિદ્યમાન છે, અને તે પાનાથ હીલથી પૂર્વ દક્ષિણમાં ૨૪–૨૫ માઇલ ઉપર આવેલુ છે. ૨ કતરાસ ( Kutras ) આ ગામ પાર્શ્વનાથ હીલથી પૂર્વ-દક્ષિણમાં લગભગ ૧૫ માઇલ ઉપર આવેલુ છે. [ ૩૦ ] Page #40 -------------------------------------------------------------------------- ________________ આ પછી પહાડ ઉપરનાં દર્શનીય સ્થાનો અતાવ્યાં છે, જેમાં ટૂંકા, મદિરા અને કુડા વિગેરેનુ વર્ણન છે. ઉપરની પાંચ તી - માળાઓ પૈકી ચાર તીમાળાઓમાં સમ્મેતશિખરની તળેટીમાં પાલગ જ ગામનું નામ આપ્યુ છે, જ્યારે ૫૦ સૈાભાગ્યવિજયજીની તી માળામાં પાલગજનુ નામ નહિ આપતાં રઘુનાથપુરાનુ નામ આપ્યું છે, એનુ કારણ એ છે કે આ તીમાળામાં વણુ વેલ સંઘ પહેલાં સુર્શિદાબાદ, કાસમખાર વિગેરે થઇ પાછા વળતાં વધુ માન,o ( અસ્થિગ્રામ ), મલેસર,ર પચેટ, રઘુનાથપુરા,૪ બિંદા, દામોદર નદી, ઝરિયા અને તરાસ થઇને સમ્મેતશિખર ( પાર્શ્વ નાથ હાલ ) ગયેલ છે. 3 ૫૦ સૈાભાગ્યવિજય વમાન ગામના ઉલ્લેખ કરતાં કથે છે: 66 શૂલપાંણજક્ષ ડાંમ જસ કહેતા અસ્થિગ્રામ હો; અખ વદ્ધ માંન વિખ્યાતા જાણે એ કેવલી વાતાં સું હા. સું૦ ૬ ( પૃ. ૮૪ ઉપસર્ગ કા મહાવીર સ્વામીને શૂલપાંણીયશ્ને જે ઠેકાણે ૧ બંગાળમાં આવેલા બર્દવાન (Burdwan) જીલ્લાનું આ પાટનગર છે અને તે દામેાદરનદના કાંઠા ઉપર આવેલુ છે. ૨ વીરભૂમ જીલ્લાના તાંતીપાડા ( Tantipura ) ગામથી દક્ષિશુમાં એક માઇલ ઉપર વાકેધર નામના નાળાને કિનારે વાકેધર્ નામનુ સ્થાન છે, એજ આ મકલેસર કહેવાય છે. ૩ પચેટ (Pancht ), આ ગામ માનભ્રમ જીલ્લામાં આવેલા આસનસાલ સ્ટેશનથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૧૩ માઇલ ઉપર આવેલું છે. [ ૩૧ ] ૪ આ રઘુનાથપુરા અને સમ્મેતશિખરની તળેટીમાં કવિએ રઘુનાથપુરા અતાવ્યું છે, તે બે જુદાં ગામા છે. આ રઘુનાથપુરા ( Raghunathpur ) માનભ્રમ જીલ્લામાં આવેલા આસનસાલ સ્ટેશનથી દક્ષિણ-પશ્ચિમમાં ૨૩-૨૪ માઇલ ઉપર અને ઉપર્યુ ક્ત ચેટથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૧૦ માઇલ ઉપર આવેલુ છે, લગભગ ચાર હજાર માણુસની વસ્તીનુ આ ગામ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ હત, તે અસ્થિગ્રામ, આજ વર્ધમાનના નામથી વિખ્યાત છે, એમ કવિ કથે છે, પરંતુ તે વાત સાચી જ છે, એમ માનતા નથી, એ એમના છેલ્લા શબ્દ-“જાણે એ કેવલી વાતાં હે”થી સ્પષ્ટ થાય છે. વસ્તુતઃ વર્ધમાનને અસ્થિગ્રામ માનવામાં ખાસ કંઈ પ્રમાણ મળતું નથી. આવી જ રીતે બેકલેસરમાં ગરમ પાણીના કુંડ હવાનું, પંચેટમાં ગરૂડનારાયણ રાજા રાજ્ય કરતું હતું કે, તેમજ ત્યાંના પર્વત ઉપર રઘુનાથજીનું મંદિર અને પાણીના ઘણ કુંડી હોવાનું પણ કવિએ જણાવ્યું છે. ઉપર્યુક્ત રસ્તે થઈને સમેતશિખર જતાં તળેટીમાં રઘુનાથપુરા નામનું ગામ આવે છે, એમ કવિ જણાવે છે. સમેતશિખરથી બાર ગાઉ ઉપર રિજુવાલુકા-જીગામ તીર્થ છે. આ તે સ્થાન છે કે-જ્યાં વીરપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન ૧ મહાવીર સ્વામિને કેવળજ્ઞાન થયું હતું, એ જુવાલિકા નદી અને જભય ગામને અત્યારે પત્તો મેળવવાનું કાર્ય એટલું જ કઠિન છે, જેટલું ક્ષત્રિયકુંડ વિગેરે નગરિયાને પત્તો મેળવવાનું કાર્ય આપણે કઠિન જોઈ ગયા. અત્યારે જે સ્થાનને આપણે મહાવીરસ્વામિના કેવલજ્ઞાનનું સ્થાન માનીએ છીએ, એ સ્થાન તે આ તીર્થમાળાઓ પૈકીની એક પણ તીર્થમાળામાં બતાવવામાં આવ્યું નથી. સુતરાં, અત્યારે મનાતું સ્થાન કે જે ગિરિડીહથી સન્મતશિખર જતાં રસ્તામાં લગભગ દસ માઈલ ઉપર આવેલ છે. તે આ તીર્થમાળાઓના સમય પછીથી પ્રસિદ્ધિમાં આવેલું છે. મહાવીરના કેવલજ્ઞાનવાળા સ્થાને જે નદી હોવાનું શાસ્ત્રોમાં જણાવેલ છે, તે નદીનું નામ છે હજુવાલુકા, અને જે ગામનું નામ આપવામાં આવ્યું છે તે ગામ છે જભીયગામ; અને તે કવિ ના કથન પ્રમાણે સમેતશિખરથી દક્ષિણ દિશામાં આવેલ છે. જ્યારે અત્યારે જે સ્થાન મનાય છે ત્યાં છે બરાકર ( Barakar ) નદી અને દંભીયગામ કે તેના અપભ્રંશ વાળું તે કોઈ પણ ગામ નથી. તેમ આ નદી સમેતશિખરથી ઉત્તર દિશામાં આવેલ છે. એટલે આ એક સ્થાપના છે, એ ચેકસ થાય [૩૨] Page #42 -------------------------------------------------------------------------- ________________ થયું હતુ. ઉપરની પાંચે તીર્થમાળાઓમાં આ સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે; પરન્તુ એકે કર્તાએ આ સ્થળ જોયેલું નથી. માત્ર લાકકથન ઉપરથીજ દરેકે તેનુ કથન કર્યું છે અને તેથીજ દરેકના મતમાં ફેરફાર જણાય છે. ૫૦ વિજયસાગર કથે છે:-- ગિરિ આગિ કારો મારે ઊપરથી દેવ જીહારે; રિન્જુવાલુઅ જ ભીગામ વીરહિજન કેવલ ડામ. 66 ૧૨ (પૃ. ૮) છે. જો કે અહિં એક દેરાસર અને ધમ શાળા છે; પરન્તુ તે નવાં મળેલ છે. આ મંદિરના ઋણાહાર સ. ૧૯૩૦ માં મુર્શિદાબાદ નિવાસી વ્યાખ્ ધનપતિસંહજીએ કરાવ્યાના શિલાલેખ છે; પરન્તુ તે શિલાલેખ નવો હોઇ તેઉપરથી સિદ્ધ નથી થતું કે—આ સ્થાન કેવળજ્ઞાનવાળુ સ્થાન છે. હવે કેવળજ્ઞાનવાળુ મૂળ સ્થાન કર્યું, એ શોધવુ જોઇએ. આને માટ કંઇ પણ ચોક્કસ પ્રમાણુ કે ચિહ્ન નથીજ મળતું. તીર્થમાળાઓના કર્તાઓએ પણ ખાસ કાઇ નિશાન નથી છતાવ્યું, માત્ર સમ્મેતશિખરથી દક્ષિણ દિશામાં હોવાનું જણાવ્યું છે, અને સૌભાગ્યવિજયજીએ વધારામાં દામેાદર નદી ત્યાં વહે છે, ” એટલું કહ્યું છે; પરન્તુ આટલા ઉપરથી કંઇ સ્થાનના પત્તો મળી શંકે નહિ. વળી ‘ ટ્રીઓમેટ્રીકલ સર્વ ના નકશામાં તપાસ કરતાં ‘દામોદર નદી ’ઉપર જ’ભીયગામ જેવુ કાઇ ગામ પણ જાતું નથી. આ સ્થાન સંબંધી એક કલ્પના થઇ શકે છે. અને તે એ --પાર્શ્વનાથ હીલ ( સમ્મેતશિખર) થી દક્ષિણ-પૂર્વમાં આજી (Ajy) નામની મ્હોટી નદી વહે છે. આ નદીના એક કાંઠે લગભગ છે. માલ ઉપર જમગ્રામ ( Jagran') નામનું પ્રાચીન ગામ છે, અહિં જૂના કિલ્લા વિગેરે પણ છે, આ ગામ પા નાચ હીલથી દક્ષિણ--પૂર્વમાં લગભગ પચાસ માઇલ એટલે પચીસેક ગાઉ થાય છે, આજ આજી ( A Juy ) નદીની સાથે ઉપર્યુક્ત બરાફડ નદી આગળ વધીને મળી ગઇ છે. એટલે એવી કલ્પના થઇ શકે છે કે--આ આજી નદી, એજ તે વખતની ઉજી (જી) નદી હોય, અને આ જમગ્રામ, એજ તે વખતનુ જભાયગ્રામ હોય. અપભ્રંશ થતાં થતાં અત્યારે આ પ્રમાણેનાં નામો બન્યાં હોય. આ સ્થાનને મહાવીરસ્વામીના કવળજ્ઞાનનું સ્થાન માનવામાં એને પણ વિરોધ નથી આવતા કે--શાસ્ત્રોમાં જબીયગ્રામથી પાવાપુરી ૧૨ યોજન ( ૪૮ ગાઉ ) અંતાવવામાં આવેલ છે, કારણ કે આ જમગામથી પાવાપુરી લગભગ તેટલેજ દૂર થાય છે, પ્ | ૩ | Page #43 -------------------------------------------------------------------------- ________________ પં? હંસામે આ સ્થાન સમેતશિખરથી વીસ કેરા બતાવેલ છે; એટલું જ નહિં, પરંતુ “ઈમ સુણઈ લેકની વાત એ વાકયથી સ્પષ્ટ જણાવ્યું છે કે લેકના કથનથી એમ જણાય છે. પં. જયવિજયે, સમેતશિખરથી જંભી ગામ કેટલું દૂર થાય છે, તે નથી બતાવ્યું, પરંતુ સમેતશિખરથી જમણી બાજૂ છે, એટલું જ કહ્યું છે, અને પં. શીલવિજયજીએ તે નામ માત્રજ લીધાં છે. જ્યારે પં સભાગ્યવિજ્યજી કહે છે – ગિરિથી દૂર દક્ષિણ દિશિ દેષિદ રિજુવાલુકા રે નામ, સર ' - દામોદર તટની હમણું વહે વીરજિન કેવલ ઠામ. સ. હું. ૧૮ (પૃ. ) ઉપર્યુક્ત કથને ઉપરથી જુવાલુકા અને જંભીય ગામને નિશ્ચય થઈ શકતો નથી કે તે ક્યાં છે અને અત્યારે ત્યાં શું છે ? - કાશીથી પૂર્વ તરફનાં તીર્થો વર્ણવ્યા પછી કાશીથી આ તરફનાં તેનું વર્ણન કવિઓ કરે છે. કાશીથી આ તરફ સાઠ કોસ ઉપર આવેલ તીર્થ છેપં. વિજયસાગર કેટલાક આચાર્યોના મતને અનુસરી કહે છે – - ૧ ફેઝાબાદથી ઉત્તર-પૂર્વમાં ૩-૪ માઈલ ઉપર ઘાઘરા નદીને કાંઠે આ નગરી આવેલી છે. જિનપ્રભસૂરિ ‘અયોધ્યા ક૫ માં આ નગરીના આઠ નામો બતાવે છે – સડકણા દિપાછું, કદા:-મસા, સવા , જા , विणीया, साकेयं, इक्खागुभूमी, रामपुरी, उत्तरकोसल त्ति." । તે આઠ નામે આ છે—અધ્યા, અવધ્યા, કોશલ વિનીતા, સાંત, ઈવા કુભૂમી, રામપુરી અને ઉત્તરકેશલા. અહિંનાં કેટલાક સ્થાને જિનપ્રભસૂરિ પણ ઉલ્લેખ કરે છે, તેઓ કળે છે – Page #44 -------------------------------------------------------------------------- ________________ “ પંચ તીર્થકર જનમીઓ મૂલથી દરિ, જાણી સ્થિતિ થાપી હાં, બોલી બહુ અરિ. મ ૬ (પૃ. ૧૧) પં. વિજયસાગર, પં. જયવિજય, પં. સૌભાગ્યવિજય અને પં. શીતવિજયજીએ અયોધ્યાનું વર્ણન કર્યું છે. તેમાં સીતાને ધીરજકુંડ, જ્યાં સીતાએ અગ્નિ પ્રવેશ કર્યો હતો, તે કુંડ, રામચંદ્રજીનાં પગલાં, અને બીજાં પણ સ્થાને ઉલ્લેખ કર્યો છે. પં. હંસામે સ્પષ્ટ જણાવ્યું છે કે “ષભદેવ, અજીતનાથ, અભિનંદન, સુમતિનાથ અને અનંતનાથની જન્મભૂમી આ અધ્યા છે. અહિં અત્યારે જેને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે, ત્યાં મરૂદેવી માતાનું નિર્વાણ થયેલ, એમ કહેવામાં આવે છે. આ અધ્યાની પાસે સરયૂ નદી છે. નગરમાં મહાવીરસ્વામીની મૂર્તિ છે.” जत्थ अन्ज वि नाभिरायमंदिरं । जत्थ पासनाहवाडिया सीयाकुंडं सहस्सधारं च । पायारट्टिओ य मत्तगइंदजक्खी, अज वि जस्म अग्गे करिणो न संचरंति, संचरंति वा ता मरंति, गोपयराईणि अणेगाणि य लोइयतित्थाणि वदि॒ति ।" ' અર્થાત-જ્યાં આજ પણ નાભિરાજાનું મંદિર છે, જ્યાં પાર્શ્વનાથવાટિકા, સીતા કુંડ અને સહસ્ત્રધાર છે. વળી પ્રાકારમાં રહેલ મગજે ય છે, જેની આગળ હાથી આજ પણ જઈ શકતા નથી, અને જાય છે તે મરી ગય છે. તેમજ પતાર આદિ અનેક લૌકિક તીર્થો પણ છે.” અત્યારે અહિં વેતામ્બરનું માત્ર એકજ અજિતનાથનું મંદિર કરો મહોલ્લામાં છે. તેમાં જુદા જુદા તીર્થકરોનાં કલ્યાણકની થાપના વિગેરે છે. ૧ આ સ્વર્ગદ્વારનો ઉલ્લેખ જિનપ્રભસૂરિએ પણ અયોધ્યા ક૫માં કર્યો છે – “ગર ઘરઘર જરકનgu જ મિદ્રિત્તા સંકુવારે તિ पमिद्धिमावन्नो।" ઘેશ્વર, જેને અત્યારે ઘાઘર કહેવામાં આવે છે. તે અને સરયૂ નદીને જ્યાં સંગમ થયું છે, તે સ્થાનને જિનપ્રભસૂરિ “વર્ગદ્વાર’ બતાવે છે. અયાંરે આ મને એક મોલે છે, જ્યાં દિગમ્બરોનું એક મંદિર છે. [ પ ] Page #45 -------------------------------------------------------------------------- ________________ આ સિવાય વિશે કંઈ હકીકત જણાવી નથી. અયોધ્યાથી વસ કેસ ઉપર . સાવથી તીર્થ બતાવ્યું છે. અહિં સંભાવનાથને જન્મ થયેલે છે, પં. સોભાગ્યવિજય કહે છે કે – જો તે સાવથી કહે, છહ હવણ તિહાંના લેક; જો નામે કેના ગામડા છો વન ગલ્વર છે થેક સુ. ૬ . ૧ અયોધ્યાથી ઉત્તરમાં બલરામપુર સ્ટેશનથી ૧૨ માઈલ અને જે અકેના ઉપર ઉલ્લેખ કર્યો છે, તેનાથી ૫ માઈલ ઉપર સહેતમહેત”ને કિલ્લે છે. આનેજ અત્યારે સાવથી તીર્થ માનવામાં આવે છે. આ કિલ્લામાં એક ખાલી મંદિર છે, જેને સંભવનાથનું મંદિર કહેવામાં આવે છે જિનપ્રભરિના સમયમાં પણ આજ હેતમહેતને સાવથી તીર્થ માનવામાં આવતું હતું, એમ એમના “સાવOીકલ્પ ના સંvgવાજે મત્તિ ” આ શબ્દોથી માલુમ પડે છે. જિનપ્રભસૂરિ, અંહિના એક મંદિરનું અને રક્ત અશેકવાનું વર્ણન આપે છે. તે ખાસ ધ્યાન ખેંચનારું છે. તેઓ કહે છે – “ના મm વિ નાનામાદિ સિવિલંમાનહાgિ माविभूमियं गयणग्गलग्गसिहरं पासठियजिणबिंबमंडियदेउलियाअलंकरियं जिणभवणं चिट्ठइ पायारपरियरियं । तस्म चेईयस्मदुवारअदरसामंते विलिलरउल्लसिरं अतुल्लपल्लवसिणिद्धच्छाओ महल्लसाहाभिरामो रत्तासोयपायवो दीसइ ॥" અત્યારે જે મંદિર છે, તેજ આ મંદિર હોય તેમ જણાય છે; પરનું અત્યારે આ મંદિરમાં મૂર્તિ વિગેરે કંઈ નથી. અત્યારે જેને સેતમહેત (Set Mahet ) કહેવામાં આવે છે, તેનાં કેટલાંક ખંડીયર ગેડા જીલ્લામાં છે. જ્યારે કેટલાંક બેરાઇ ( Bahraich) છવામાં આવેલી રાખી નદીના દક્ષિણ કાંડા ઉપર પણ છે. આ નદી તે છે કે જેને શાસ્ત્રકાર ઈરાવતી નદી કહે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી જણાય છે કે સુપ્રસિદ્ધ સાવથી નગરી, એ અત્યારનું કેના (અકેના ) નામનું ગામડું છે. આ કવિ અહિં . પ્રતિમા અને પગલાં હોવાનું જણાવી આ વનખંડને દંડક દેશની સીમા હોવાનું કથે છે – જિહો તિન વનવું જાણજે છ ઇંડક દેશની સીમ, સુ. ૭ " (પૃ. ૯૪) પં. વિજયસાગર આ સાવથી દરિયાબાદથી ત્રીસ ગાઉ ઉપર હોવાનું જણાવે છે – “હું દરિયાબાદથી દોઈ દિશિકાસ ત્રીસ: સાવOી સંભારી શંભવ જન્મ જગીસ. મ. ૯ (પૃ. ૧૨) અધ્યાથી લગભગ સાત કેસ ઉપર - રત્નપુરી નામનું તીર્થ છે. ધર્મનાથનાં અહિં કલ્યાણક થયેલ છે. પં. જયવિજયે અહિં બે મંદિરે હોવાનું જણાવ્યું છે. તેમાં પગલાં અને ત્રણ પ્રતિમાઓ બતાવી છે. પંસૌભાગ્યવિજ્ય કહે છે કેઆ ગામને અત્યારે “રાઈનાઈ કહે છે. - 1 આ તીર્થ, આઉધ એન્ડ હિલખંડ રેલવેના સોહાવલ સ્ટેશનથી લગભગ દોઢ-બે માઈલ ઉપર આવેલું છે. અત્યારે પણ આ ગામને “રૂના” કહે છે. જિનપ્રભસૂરિના સમયમાં આ ગામ રત્નવાહના નામથી પ્રસિદ્ધ હોય, એમ કહ૫ ઉપરથી જણાય છે. વળી જિનપ્રભસૂરિના સમયમાં અહિં ધર્મનાથનું મંદિર અને તેમાં નાગર્તિ યુક્ત ધર્મનાથની પ્રતિમા હેવાનું પણ જણાવે છે. તેમના શબ્દો આ છે – ... “तत्र च तथैव नागमूर्तिपरिवारिता श्रीधर्मनाथप्रतिमा ऽद्यापि सम्यग्दृष्टियात्रिकजनैरनेकविधप्रभावप्रभावनापुरस्मरं પૂ " અત્યારે અહિં બે મંદિર છે, પાર્શ્વનાથનું અને અભદેવ પ્રભુનું. [ ૩૭ ] Page #47 -------------------------------------------------------------------------- ________________ કપિલા તીર્થ પણ કલ્યાણકભૂમીજ છે. વિમલનાથને અહિં જન્મ થયે હતેપંજયવિજય અહિં વિમલવિહાર અને વિમલનાથનાં પગલાં હોવાનું જણાવે છે. પંવિજયસાગર અને પં સૌભાગ્યવિજયજી કપિલાની પાસેના પટિયારીને પણ ઉલ્લેખ કરે છે. - આ તીર્થ પછી સોરીપુર તીર્થ છે. પં. જયવિજયે છીજાબાદ, ચંદવાડ અને તેની પાસેના સરપડી ગામથી આ તીર્થ ત્રણ કેસ ઉપર આવેલું છે, અને અહિં સાત મંદિર છે, એમ કથે છે. ઉપરની પાંચે તીર્થમાળાઓમાં ઉપર પ્રમાણે છેડે ઘણે અંશે ઉપર પ્રમાણે પૂર્વદેશનાં તીર્થો (ખાસ ખાસ કલ્યાણકભૂમીવાળાં તીર્થો) નું વર્ણન કર્યું છે. તે ઉપરાન્ત કઈ કઈ તીર્થમાળામાં પૂર્વદેશનાં તીર્થોમાં જ કેટલાંક વધારાનાં તીર્થો ગણાવ્યાં છે. જેમાં મુખ્ય ૧ ફરકાબાદ છવામાં આવેલા કાયમગજથી ઉત્તર-પશ્ચિમમાં ૬ માઈલે ઉપર આ ગામ આવેલું છે. અહિં એક વિમલનાથનું મંદિર છે. સિભાગ્યવિજયજી જે પટિયારીને ઉલ્લેખ કરે છે, એ પટિયારી ( Patali) બીજું કંઈ નહિ, પરંતુ કંપીલાથી ઉત્તર-પશ્ચિમમાં ૧૮-૧૯ માઈલ ઉપર આવેલું એક ગામ છે. વધુ માટે જુઓ–જિનપ્રભસૂરિકૃત કfuસ્થપુરા , - ર આ સ્થાન શિકહાબાદથી ૭ કેસ ઉપર જમના નદીના કાંઠે આવેલું છે. નેમનાથપ્રભુના જન્મ કલ્યાણકના લીધે આ ગામ તીર્થ તરીકે મનાય છે. જગદ્દગુરૂ હીરવિજયસૂરિ મહારાજ આગેરેથી અહિં પધાર્યા હતા અને તેમનાજ સમયમાં અહિને ઉદ્ધાર થયેલે; પરંતુ તે પછી અહિંનાં મંદિરોનો ઉદ્ધાર થે જણાતું નથી. અહિં હાલ એક પહાડી પર પાંચ મંદિર છે. જેમાંનાં ચાર તે ખાલીજ છે અને એકમાં નેમનાથનાં પગલાં છે. [ ૩૮ ] Page #48 -------------------------------------------------------------------------- ________________ અહિચ્છત્તા. છે. આ તીર્થના સબધમાં ૫ વિજયસાગરે બીજી કંઇજ લખ્યું નથી. માત્ર નામજ લીધું છે. ૫૦ સાભાગ્યવિજયજીએ અહિચ્છત્તા નગરી આગરાથી ઇશાન કોણમાં કુરૂજ ગલના પ્રદેશમાં હાવાનુજ માત્ર જણાવ્યુ` છે, જ્યારે ૫૦ શીલવજયજીએ અહિચ્છત્તા નગરીને મેવાત દેશમાં હાવાનુ જણાવી પાર્શ્વનાથના તીર્થ તરીકે બતાવી છે. આ સિવાય કાઇએ કઈ વિશેષ કહ્યું નથી. હસ્તિનાપુર તીર્થના પણ ઉલ્લેખ કોઇ કોઇએ કર્યો છે. તેમજ ૫૦ વિ 1 અહિચ્છત્તા, મરેલી જીલ્લામાં એએનલા ( Aonla ) નામનુ ગામ છે, તેની ઉત્તરમાં ૮ માથ્સ ઉપર રામનગર ( Ramnagar ) નામનું ગામ છે. આ રામનગરથી દક્ષિણમાં ડા માઇલના ઘેરાવામાં કેટલાક ખ ડીયા છે. આનેજ અહિચ્છત્તા કહેવામાં આવે છે. જિનપ્રભસૂરિએ ‘ અહિછત્તાકલ્પ’ માં, અહિચ્છત્તાની ઉત્પત્તિ, પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, તેની પૃ દિશામાં આવેલા સાત કુંડા, મુલચૈત્યની નજીક સિદ્ધક્ષેત્રમાં ધરણેન્દ્ર પદ્માવતીયુક્ત પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, ગઢની પાસે નેમિનાથની વૃત્તિ સહિત સિદ્ધ અને યુદ્ધથી યુક્ત, આંબાની લુમ હાથમાં છે. જેને એવી સિંહવાહનવાળી અમાદેવી. તેમજ બીજા પણ કેટલાં લૌકિક તીર્થા વિગેરેનું વર્ણન કર્યુ છે, અત્યારે તેનાં સ્મૃતિચિહ્નો-ખંડિયરાજ માત્ર છે. પ્રાચીન શેધ ખાળના પરિણામે અત્યારસુધીમાં નાના જે કે પ્રાચીનમાં પ્રાચીન સ્તૂપો જાહેરમાં આવ્યા છે, તેમાં અહિં ને પણ એક સ્તૂપ છે. અને આ મથુરાનો, ર હસ્તિનાપુર. અહિં રાન્તિનાથ, કુંથુનાથ, અને અરનાથના જન્મ થયેલા હોઇ આ સ્થાન તીર્થ તરીકે મનાય છે. મલ્લિનાથપ્રભુ પણ અહિં સમાસર્યા હતા. ઋષભદેવપ્રભુએ વરસીતપનું પારણુ પણ અહિંજ કર્યું હતું. જિનપ્રભસૂરિના સમયમાં અહિં શાન્તિ, કુ, અર અને મલ્લિનાથ-એ ચારે પ્રભુનાં ચાર મંદિરા હતા. ‘ હસ્તિનાપુરકલ્પ ' માં લખ્યું છેઃ— तत्थ महानयरे संतिकुंथुअरमल्लिजिणाणं चेइयाई मण ', TIX | [ 3 ] Page #49 -------------------------------------------------------------------------- ________________ જયસાગરે કહ્યું છે:-“શાન્તિ, કુંથુ અને અરનાથને અહિં જન્મ થયો હતે. આગરાથી ઉત્તરમાં દેઢ કેસ થાય છે, પાંચ પાંડવો અને પાંચ ચકવતી અહિં થયા છે; વળી અહિં પાંચ થશે. છે અને પાંચ જિનમૂર્તિ છે.” ૫૦ ભાગ્યવિજયજીએ પણ લગભગ ૫૦ વિજ્યસાગરની માફક વર્ણન કર્યું છે. ફરક માત્ર એટલે છે કે આમણે આ સ્થાન દિલ્લીથી પૂર્વ દિશામાં ચાલીસ કોસ બતાવ્યું છે, અને પાંચ સ્તુપને બદલે ત્રણ સ્તૂપ બતાવ્યા છે. આમજ મથુરા." તીર્થને પણ કોઈ કોઈ તીર્થમાળામાં ઉલ્લેખ જોવાય છે. પં. વિજયસાગરે આનું નામ માત્ર લીધું છે. પં. ભાગ્યવિજયજીએ આ તીર્થ મહાવીર સ્વામીના તીર્થ તરીકે પ્રસિદ્ધ બતાવ્યું છે. જ્યારે પં. શીલવિજયજીએ જમના નદીના કાંઠે આ ગામ હોવાનું બતાવી નેમનાથના તીર્થ તરીકે આને પ્રસિદ્ધ બતાવ્યું છે. એ પ્રમાણે પૂર્વદેશીય તીર્થોનું વર્ણન ઉપર્યુકત પાંચ તીર્થમાળાઓમાં કરવામાં આવેલ છે. અહિં અંબાદેવીનું મંદિર હોવાનું પણ જણાવ્યું છે, પરંતુ સં. ૧૯ર૯ સુધી અહિ એકે મંદિર હતું. માત્ર એક ઝાડ નીચે પગલાં હતાં. સં. ૧૯૨૮ માં અહિં એક મંદિર બન્યા પછી આ તીર્થ પાછું જાહેરમાં આવ્યું છે. કહેવાય છે કે–અહિંથી માઇલ–સવામાઇલ ઉપર ડાભદેવનાં પણ પગલાં છે. ૧ મથુરા. જમના નદીને કિનારે આ એક પ્રાચીન શહેર છે. અત્યારે લગભગ સાઠ હજાર માણસોની વસ્તી છે. એક વખતે આ સ્થાન જેનતીર્થ તરીકે મશહુર હતું, જ્યારે અત્યારે જેનોની વસ્તી (પચાસ દિગમ્બરોનાં ઘરો સિવાય) બિલકુલ નથી. ધિયામંડીમાં એક પાર્શ્વનાથનું મંદિર છે. અહિંની શોધખેળના પરિણામે ઘણી પ્રાચીન વસ્તુઓ અને જૂના શિલાલેખે મળ્યા છે. કંકાલીટી. લામાં જે એક જૈન સ્તૂપ છે, તે અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલા જૂનામાં જૂના બે તૂ પૈકીની એક છે. વધુ માટે જૂઓ. જૈનસ્તૂપાઝ ઓફ મથુરા.' 'કા વિન્સેટ, એ. મી. [ do- ] Page #50 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય. શત્રુંજય ( સિદ્ધાચળ ) તીર્થના વર્ણનવાળી આ સંગ્રહમાં આઠ તી માળાઓ છે: ૧૫૦ દેવચંદ્ર વિરચિત ‘શત્રુંજયતીર્થ -પરિપાટી પૃ. ૩૮૪૭ ૨ ૫૦ સાભાગ્યવિજય વિરચિત તીર્થમાળા ૩ - .... 2009 .... 'પૃ. ૭૩–૧૦૦ શત્રુ જયચૈત્ય પરિપાટી ક પૃ. ૧૫૪–૧૫૮ ૪ ૫૦ વિનીતકુશલ વિરચિત ‘ શત્રુંજય તીર્થયાત્રા ’ પૃ. ૧૫૯-૧૬૫ આદિનાથ-ભાસ ૫ કિવ લાવણ્યસમય વિરચિત પૃ. ૧૬૬-૧૬૮ ૬ ૫૦ વિનીતકુશલ વિરચિત‘શત્રુજય સ્તવન ’ 4 ' પૃ. ૧૭૪–૧૯૫ ૭ ૫૦ મતિરત્ન વિરચિત · સિદ્ધાચલ-તીર્થયાત્રા ’ પૃ. ૧૭૬-૧૮૮ ૮ ષીમા વિરચિત · શત્રુ જયચૈત્ય પરિપાટી + ૩. ૧૯૫–૧૯૭ ઉપરની આઠ તીર્થમાળાઓ પૈકી પહેલી તીર્થમાળા ઉપા ધ્યાય ભાનુચંદ્રજીના શિષ્ય ૫૦ દેવચંદ્રજીએ બનાવી છે. જો કે કવિએ રચ્યાના સંવત્ નથી આપ્યા, પરન્તુ સિદ્ધાચલની આ યાત્રા તેમણે ,, 66 ( પૃ. ૪૩ ) · સાલ પંચાણુ એ સાર માહ વિદ ચૌદસ ગુરૂવાર સ. ૧૬૯૫ ના મહા વિદ ૧૪ ને ગુરૂવારે કરેલી છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે—આમાં જે સમયનું વર્ણન કરવામાં આવ્યું છે, તે સમય સ: ૧૬૯૫ ના એટલે સત્તરમી સદીની લગભગ આખરના છે. કવિ જણાવે છે કે-સ’. ૧૬૯૫નું ચાતુર્માસ ઈડરમાં કરીને યાત્રા [ ૪૧ ] Page #51 -------------------------------------------------------------------------- ________________ માટે નીકળ્યા હતા. ઈડરથી જે રસ્તે થઈને તેમણે યાત્રા કરી છે તે આ છે—ીચાટ, ( ×ીચેાદ ) વલાસણ, વડનગર, વીસનગર, સિવાલા ( સાઉલા–Saola ), મ્હેસાણા, અમદાવાદ અને પાલીતાણા. અમદાવાદ પછી ક્યાં ક્યાં ગામા ઉપર થઈને પાલીતાણે ગયા તે જણાળ્યુ નથી. બીજી કવિ લાલવિજયજીના શિષ્ય ૫૦ સેાભાગ્યવિજ યજીએ સ’. ૧૭૫૦ માં બનાવી છે. આ તીમાળા જોકે ખાસ સિદ્ધાચલની યાત્રા નિમિત્તે બનાવવામાં આવી નથી. આમાં ચારે દિશાઓનાં તીર્થોનું વર્ણન છે, તેમાં સિદ્ધાચલનું વર્ણન પણ ઠીક ઠીક કરેલ હાવાથી આ વિભાગમાં પણ તેની ગણતરી કરી છે. આ સિદ્ધાચળનું વર્ણ ન પૃ. ૯૬માં છે. ત્રીજી · શત્રુજય ચૈત્ય-પરિપાટી ’ કાણે ક્યારે અનાવી છે, એ ક’ઇ કૃતિ ઉપરથી જણાતું નથી. આમાં કેવળ શત્રુજયનાં મદિરા અને અન્યાન્ય દર્શનીય સ્થાનાના નામેાલ્લેખ કરવામાં આવ્યા છે. ચેાથી ૫૦ સુમતિકુશલના પ્રશિષ્ય અને પ૦ વિવેકકુ શલના શિષ્ય પ વિનીતકુશલે બનાવી છે. આમાં સં. ૧૭૨૨ માં કરેલી યાત્રાનું વર્ણ ન છે. જૂનાગઢના રહેવાસી સંઘવી સહસવીરના સાત પુત્રા પૈકીના એક રાજસીએ . સ. ૧૭૨૨ ના આસા ૧ આ કૃતિ રચ્યાના સંવત્ જણાવવામાં આવ્યા નથી, પરન્તુ તેના સમયને માટે એક કલ્પના થઇ શકે છે. તે એ કે કવિએ સિદ્ધાચલના વર્ણનમાં સમરાશાહના ઉલ્હારના ઉલ્લેખ કર્યા છેઃ 22 થાપી? એ સમિર નિર્ઢ મૂલગભારઈ આદિપહેા ” ૨૧ (પૃ. ૧૫૬ ) આ ઉપરથી એ કલ્પના કરવી લગારે મુશ્કેલ નથી કે—આ કૃતિ સમરાશાહના ઉલ્હાર પછીની એટલે ૧૩૭૮ પછીની છે. બીજી રીતે જોઇએ તે કર્માશાએ કરાવેલા ઉલ્હારના ઉલ્લેખ આમાં થયા નથી, એટલે કર્માશાના ઉધ્ધાર પહેલાંની એટલે સ. ૧૫૮૭ પહેલાંની આ કૃતિ છે, એમ કહેવું પણ ખાટુ નથી, નિદાન, સ. ૧૩૭૮ થી ૧૫૮૭ ની વચમાં આકૃતિ બનેલી સિદ્ધ થાય છે. [ ૪૨ ] (6 Page #52 -------------------------------------------------------------------------- ________________ સુદિ ૧૦ (વિજયાદશમી) ના દિવસે સંઘવી” તિલક કરાવી પિષ વદિ ૧ ને ગુરૂવારના દિવસે સિદ્ધાચલને સંઘ કાઢ્યા હતા. આ વખતે જૂનાગઢમાં નવાબ સરદારખાન રાજ્ય કરતા હતા, એમ કવિ જણાવે છે. રાજસીના આ સંઘ સાથે દીવ, પાટણ, (પ્રભાસપાટણ,) વેરાવળ અને રિબંદરના સંઘે મળી ગયા હતા. આ સંઘ વડાલ થઈ રાણપુર આવ્યું, ત્યારે અહિં રાજી અને મવડીને સંઘ પણ ભેગે થઈ ગયે. અહિંથી આગળ વધી સંઘ પાલીતાણે પહેંચે. આ વખતે સંઘવીએ ઘોઘેથી વિજય પ્રભસૂરિને પાલીતાણે તેડાવ્યા. સંઘવીની વિનતિને માન આપી વિજયપ્રભસૂરિ એકસો પંચાવન સાધુ સાથે પાલીતાણે પધાર્યા અને સંઘવીને ત્યાં પગલાં કર્યા. પાંચમી કવિ લાવણ્યસમયે બનાવેલ આદિનાથ-ભાસ” છે. કવિએ આ ભાસ રચ્યાને સંવત્ આપે નથી, પરંતુ આમાં સિદ્ધાચલના છ ઉદ્ધારનું ટૂંકમાં વર્ણન કરી સાતમા ઉદ્ધારનું વર્ણન કર્યું છે. સાતમે ઉદ્ધાર કર્મસિંહ (કર્માશાહ) કરાવ્યાનું જણાવ્યું છે. કવિ કહે છે કે – “સંવત પર વરસ સત્યાસી) વદિ વૈશાર્ષિ લગન પ્રકાસી છે." ૧૧ પરકાસીઈ વરલગન પંચમિ વેગિ વાહણિ તરી: ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચિમ પાઠવઇ કંકોતરી.” ( પૃ. ૧૬૭ ) આ ઉપરથી જણાય છે કે-સં. ૧૫૮૭ ના વૈશાખ વદિ પના દિવસે કર્મસિંહે (કર્માશાએ) પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઉપરથી એ અનુમાન સહજ કરી શકાય છે કે-કવિની આ કૃતિ સં. ૧૫૮૭ પછીની છે. છ વિનીતકુશલ વિરચિત “શત્રુંજય સ્તવન” છે. આ વિનીતકુશલ તે છે, કે જેમની સં. ૧૭૨૨ માં બનાવેલી તીર્થમા ૧ આ ઉદ્ધાર સંબંધી બહુ લાંબી સંસ્કૃત પ્રશસ્તિ કવિ લાવણ્યસમયે રચી છે. આ પ્રશસ્તિ સિદ્ધાચળ ઉપર સૌથી હેટા અને મુખ્ય મંદિરના પૂર્વકારના એક થાંભલા ઉપર વિદ્યમાન છે. તેમ “શવંજયયાત્રા પ્રબંધ માં પણ વિસ્તારથી વર્ણન કર્યું છે. [૪] Page #53 -------------------------------------------------------------------------- ________________ ળાનો પરિચય ઉપર કરાવવામાં આવ્યું છે. આ કવિએ આ સ્તવન પણ તે જ સમયે સિદ્ધાચલમાં બનાવેલું છે. કારણ કે તેઓ પોતે કથે છે – “સંવત સત્તર બાવીસની રે લાલ માહ સુદિ પંચમી સાર, મન, સંધ સાથિં જાત્રા કરી રે લાલ સફળ કર્યો જેવાર, મન, સે૬ (પૃ. ૧૭૪) આમાં કવિ સં ૧૭૨૨ ના મહા સુ. ૫ ના દિવસે યાત્રા કર્યાનું જણાવે છે. જ્યારે ઉપર ચોથી તીર્થમાળામાં પણ આજ સંધનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે એમાં શંકા જેવું નથી જ કે-આ સ્તવન પણ તે સમયે જ બનાવેલું છે. આ - સાતમી “સિદ્ધાચળ–તીર્થયાત્રા”ઉપાધ્યાય દીપચંદ્રજીના પ્રશિષ્ય અને પં. દેવચંદ્રજીના શિષ્ય મતિરને બનાવી છે. કવિએ રચ્યાને સંવત આપે નથી. આમાં સૂરતથી સિદ્ધાચલની યાત્રાએ નીકળેલા સંઘનું વર્ણન છે. આ સંઘ મૂળ પાટણના - ૧ ઉદયસાગરસૂરિ નામના એક આચાર્યો “જાવરા' નામને ગ્રંથ પાલીતાણામાં રચ્યો છે. આ ગ્રંથની પ્રશસ્તિમાં કર્તાએ લખ્યું છે “માસ્ટરે જુમરા રાહુલ શ્રીવાસ્તષિાનઃ | तदीयसंधेन समं च यात्रां ગુર્જન ચ વિનામ... | ૮ | અર્થાત–દેવ ગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિને માટે આ ગ્રંથ રચે છે. ( જૂઓ, પીટર્સનને ત્રીજો રીપોર્ટ પૃ. ૨૩૯) જે સંઘનું પ્રસ્તુત તીર્થમાળામાં વર્ણન કરવામાં આવ્યું છે, તેજ સંધ આ છે. આ ગ્રંથ રચ્યાનો સંવત કર્તાએ આ આપે છે. " वर्षेऽब्धिखाप्टेंदुमिते सुरम्ये श्रीपौषमासे च वलक्षपक्षे । श्रीपूर्णिमायां शशिवासरे च श्रीपादलिप्ताख्यपुरे सुराष्ट्रे" ॥६॥ ( અર્થાત–પાલીતાણુમાં સં. ૧૮૦૪ ના પેષ સુદિ ૧૫ ને સોમવારના દિવસે આ ગ્રંથની રચના કરેલી છે. સુતરાં કચરા કાકાએ આ સંઘ ૧૮૦૪ માં કાઢો હતે, એ વાત સિદ્ધ થાય છે. [ ૪] . Page #54 -------------------------------------------------------------------------- ________________ રહીશ, પરંતુ પાછળથી સૂરતમાં આવી વસેલ રવજીશાના કુલના શા કચરા કીકાએ કાર્તિક સુ. ૧૩ (સંવત્ જણાવ્યું નથી) ના દિવસે કાઢો હતે. રૂપચંદ નામના ગૃહસ્થ પણ સંઘવી તરીકે તેમાં જોડાયા હતા. ડુંમસથી દરિયા માગે વિદાય થઈ આ સંઘ ભાવનગર બંદર ઉતર્યો હતે. ભાવનગરમાં આ વખતે રાજા ભાવસિંહજી રાજ્ય કરતા હતા. ભાવનગરથી વરતેજ, કનાડ થઈ સંઘ પાલીતાણે આવ્યું હતું. આ સંઘમાં ભાવનગરથી પં ઉત્તમવિજયજી સાથે ચાલ્યા હતા. આઠમી ખીમા નામના કવિએ બનાવેલી “શત્રુંજય ચૈત્ય પરિપાટી” છે. આ ખીમા કોણ તે કંઈ જણાવવામાં આવ્યું નથી, તેમ રસ્થાને સંવત્ પણ આપે નથી.આમાં કેવળ શત્રુજય ઉપરનાં મંદિરે અને દર્શનીય સ્થાનેનું વર્ણન છે. ઉપરની આઠે તીર્થમાળાઓ યદ્યપિ શત્રુંજયને લગતી છે, પરતુ વસ્તુત: શત્રુંજ્યની હકીકત સારા રૂપમાં પૂરી પાડનાર તે પહેલી, બીજી, ત્રીજી અને આઠમી એ ચાર તીર્થમાળાઓ જ છે. બાકીની તીર્થમાળાઓમાં કાંતે સંઘનાં વર્ણને છે, અને કાંતે શત્રુંજયની સ્તુતિ અને નામ માત્ર જણાવેલ છે. આ ચારે તીર્થ માળાઓમાં સિદ્ધાચલના મંદિરે, પાદુકાઓ અને અન્યાન્ય દર્શનીય સ્થાનનાં ઓછી વત્તી સંખ્યામાં નામે ગણાવવામાં આવ્યાં છે જેમાંનાં મુખ્ય આ છે – લલિતસરોવર, ઇષભ પાદુકા, કમરવિહાર, ર૦ષભદેવની માતા-ગજપર બેઠેલ, શાન્તિનાથનું મંદિર, ચેમુખજી, પાંચ પાંડવ, અદબદ, કવાયક્ષ, વાઘણપોળ, છીપાવસહી, મહાવ ૧ કવિએ આ તીર્થમાળામાં સિદ્ધાચલનાં જે જે સ્થાનોનું વર્ણન કર્યું છે. તેમાં દેલવસહીનું પણ નામ છે. દેસલ એ છઠ્ઠા ઉદ્ધારક સમરાશાહને પિતા થત. આ દેસલવસહી સમજાશાહેજ બનાવેલ છે. સમરાશાહે અહિં ૧૩૭૮ માં ઉદ્ધાર કરાવ્યો હતો. આ ઉપરથી સહજ સમજાય છે કે આ કૃતિ સં. ૧૩૭૮ પછીની છે. [૪૫ ] Page #55 -------------------------------------------------------------------------- ________________ સહી, ટેટાવિહાર, સ્વર્ગારોહણ, રામતીની ચેરી, થંભણ પાનાથ, નેમિનાથનું મંદિર (ગિરિનારની સ્થાપના), જયમલૂને પ્રાસાદ, તેજપાલનું મંદિર, ખરતર વસહી, તિલકાતારણ, શામળા પાર્શ્વનાથ, રાયણવૃક્ષ, કલિકુંડ, પુંડરીકજી, સૂરજકુંડ, ભીમકુંડ, ઉલખાઝેલ, સહસ્ત્રકૂટ, ચેતતલાવડી અને સિદ્ધવડ વિગેરે. - ઉપરની તીર્થમાળાઓમાં કર્તાના નામ વિનાની “ શત્રુંજય ચૈત્ય-પરિપાટી” અને ખીમા ની “શત્રુંજય ચિત્ય પરિપાટી” માં ' ઉપરનાં નામે ઉપરાન્ત કેટલાંક વિશેષ નામે છે. તે નામે આ છે – ' ધર્મસિંહનું મંદિર, નરસિંહનું મંદિર, લાધુવસહી, વેશ્યાવસહી, સ્વર્ગારોહ, સાંબપ્રદ્યુમ્નકુમાર, સમળીવિહાર, દેસલવસહી, વીસવિહરમાન, સમેતશિખર, ખાવસહી, એખલવસહી, વિગેરે. ૧ નરસિંહ, એ સુપ્રસિદ્ધ પેથડશાહને ભાઈ હતો. પેથડશાહને સંઘ કાઢવાની ઈચ્છા થતાં પિતાના ભાઇઓને એકત્રિત કરી વિચાર ચલાવે છે, તે વખતનું વર્ણન કરતાં પેથડરાસના કર્તા લખે છે – બસીય પેથડ પાટે બંધવ બલવઈ: નરસીહ રતન કારે મનિ મંત્ર ચલાવાઈ.” ૮ પેથડ વિગેરે તેઓ સાત ભાઈ હતા, એ પણ કર્તાએ આગળ ચાલતાં સ્પષ્ટ કર્યું છે – ' સાતે બંધવિ કીય વિચાર વિહું કાજિ લિઉ નરસીઓ ભાર૧૨ | ( જૂઓ, પ્રાચીન ગુર્જર-કાવ્ય સંગ્રહ, પરિશિષ્ટ પૃ. ૨૪-૨૫. ) [૪૬] Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં તીર્થો. આની સાથે સંબંધ ધરાવનારી આ સંગ્રહમાં પાંચ તીર્થમાળાઓ છે ૧ પં. મેઘ વિરચિત “તીર્થમાળા” પૃ. ૪૮-૫૬ ૨ ૫૦ મહિમા વિરચિત “ચૈત્યપરિપાટી” પૃ. ૫૭-૬૧ ૩ પં. ભાગ્યવિજય વિરચિત “તીર્થમાળા પૃ.૭૩-૧૦૦ ૪ પં. શીલવિજય વિરચિત “તીર્થમાળા” પૃ. ૧૦૧–૧૩૧ ૫ જ્ઞાનવિમલસૂરિ વિરચિત “તીર્થમાળા” પૃ. ૧૩ર-૧૪૦ ઉપરની પાંચ તીર્થમાળાઓ પૈકી પહેલી તીર્થમાળા પં. મેઘે બનાવી છે. આ મેઘ કોણ? તે તીર્થમાળા ઉપરથી જણાતું નથી. કારણ કે કવિએ પિતાને વિશેષ પરિચય આપે નથી, તેમ આ તીર્થમાળા બનાવ્યા સંવત પણ આ નથી. એટલે ક્યા સમયની આ તીર્થમાળા છે, એ પણ કહી શકાતું નથી. આ તીર્થમાળામાં ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ અને મેવાડનાં પ્રસિદ્ધ તીર્થો અને ગામનાં મંદિરે ઉલ્લેખ કરેલો છે. તેમાં પણ ગામનું નામ અને ક્યા ભગવાન મુખ્ય છે તે જ માત્ર બતાવ્યું છે. કોઈ કોઈ સ્થળે કંઇક વિસ્તૃત વર્ણન પણ કર્યું છે. જેમ આબનું વર્ણન. આબુનાં મંદિરે ઉલ્લેખ કરતાં કવિએ વિમલ મંત્રીએ કેવી રીતે ત્યાં મંદિર બનાવ્યાં તેનું વર્ણન કર્યું છે. આવી જ રીતે “ચડાઉલિ'નું વર્ણન ખાસ ધ્યાન ખેંચે છે. ૧ આ મેઘ (મેહ) તેજ છે કે-જેમણે “નવસારી સ્તવન” અને સં. ૧૪૯૯ કાર્તિક માસમાં રાણપુરતીર્થનું સ્તવન બનાવ્યું છે. તેઓ સેમસુંદરસૂરિના સમયમાં થયા છે, એ નિશ્ચય થાય છે. ૨ ચડાઉલિ એ અત્યારે ચંદ્રાવતીના નામથી ઓળખાય છે. આ ગામ આબૂડથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ચાર માઈલ ઉપર આવેલું છે. [૪૭] Page #57 -------------------------------------------------------------------------- ________________ જે “ચડાઉલી ” માં અત્યારે એક પણ મંદિર નથી અને ગામે પણ નાનકડું છે, તે ચડાઉલિનું કવિ કેવું વર્ણન કરે છે – “નગર ચડાઉલિના ગુણ ઘણું ભવણ અઢારઈ છછ જિતણું; ચઉરાસી ચહેટે હિવ ફિરઉં ઠામિ ઠામિ દીસઈ ભૂહરિઉં. ૨૬ મલનાયક શ્રીનાભિમહારિ જિણ દીઠઈ મનિ હર્ષ અપાર; • કરઈ પૂજ શ્રાવક મનિ હસી નગર ચડાઉલિ લંકા જિલી.” ર૭ ( પૃ. ૫૦ ) - આ ઉપરથી જણાય છે કે કવિના સમયમાં અહિં ૧૮ જિનમંદિરે હતાં. આ તીર્થમાળામાં જે જે તીર્થો અને ગામના નામે ઉલ્લેખ્યાં છે, તે અનુકમે છે, એમ કંઈ નથી. પ્રારંભમાં શત્રુંજયનું નામ આપી પછી ગિરિનારનું અને અષ્ટાપદનું આપી ભરૂચ, સોપારી, ખંભાત એમ નામ આપ્યાં છે. આવી રીતે મારવાડ મેવાડનાં તીથોને પણ અનુક્રમ સાચો જેવા નથી. એકંદર કવિ આ તીર્થમાળામાં એકસો વીશ તીર્થોનું વર્ણન કર્યાનું જણાવે છે – એક્સઉ તીરથ વિતરે નામ ઈણિ ભણિ હુઈ સવિહં પ્રણમ.” ૮૮ ( પૃ. ૫૬ ) આ ઉપરાન્ત આ તીર્થમાળામાં વિશેષ કંઈ જાણવા જેવી હકીકત જણાતી નથી. બીજી આગમ ગચ્છીય પં મહિમા વિરચિત ચિત્ય પરિ પાટી” છે. આ મહિમા કેણ, તે પણ આ કૃતિ ઉપરથી જણાતુ નથી. કારણ કે આ કવિએ પણ પોતાને વિશેષ કંઈ પરિચય આ નથી. કવિએ આ ચેત્યપરિપાટી રચ્યાને પૂર સંવત આ નથી. માત્ર છેલ્લી કડીમાં એટલું જ જણાવ્યું છે કે– “બાવસિ શ્રાવણ પષિ ત્રીજ ભલી ગુરૂવાર - - એડીમંડણ ધ્યાનથી રિદ્ધિ વૃદ્ધિ ભંડાર.” સવ તા. 11 (પૃ. ૬૧ ) પ્રાકૃતમાં આ ગામનું નામ “રાવ થાય છે. જ્યારે સંસ્કૃતમાં “ચંતાહતી’ના નામથી ઉલ્લેખ્યું છે. આ તેજ ચંદ્રાવતી છે, જ્યાં પરમાર ધારાવર્ષ રાજા રાજ્ય કરતો હતો અને જ્યાં વિમલમંત્રી પાટણ છોડી રહ્યો હતે. [૪૮] Page #58 -------------------------------------------------------------------------- ________________ આમાં સંકે જણાવ્યું નથી. માત્ર સૈકા ઉપરનાં વર્ષ રર જણાવી શ્રાવણ પક્ષની ત્રીજને ગુરૂવારે આ પરિપાટી રચી, એમ જણાવે છે. વળી આમાં વર્ણવેલ તીર્થોના નામો પૂરાં કરી કવિ કથે છે– . સંવત એકવીસ ભેટીયા ભયભજન ભગવંત” સ. તા. ૬. (પૃ. ૬૧) આમાં પણ સેંકે ન બતાવી માત્ર ચાલુવર્ષ “એકવીસમું” બતાવેલ છે. ઉપરનાં બે કથનેથી સ્પષ્ટ થાય છે કે-કવિએ ૨૧ મા વર્ષમાં યાત્રા પૂરી કરી, અને બાવીશમાં વર્ષમાં આ ચૈત્યપરિપાટી બનાવી. આમાં વર્ણવેલ તીર્થોની યાત્રા અમદાવાદથી શરૂ કરી છે અને ગુજરાત અને મારવાડનાં ગામનાં મંદિરે ગણાવી પૂરી કરી છે. આ તીર્થમાળામાં ખાસ એક વિશેષતા છે. અને તે એ કે–આ કૃતિમાં કવિને ઉદ્દેશ્ય મૂર્તિની સંખ્યા બતાવવાનું છે અને તેથી તેઓ પ્રત્યેક ગામનાં મંદિરમાં કેટલી કેટલી મૂર્તિ-જિનબિંબ છે, તેની સંખ્યા બતાવતા ગયેલ છે. પિતાને આ ઉદ્દેશ્ય કવિએ શબ્દોમાં પણ વ્યક્ત કર્યો છે – સંખ્યા કહું જિનબિંબની છે અંગથી આલસ છોડિર” મા પ્ર. ૨ (પૃ. ૫૭ ) છેવટ જતાં આમાં વર્ણિત સંખ્યા કવિના શબ્દોમાં કહીએ તો આટલી છે – સહિત ઉગણીસ નિ ઊપરિ બાવન છિ ગુણવત” સં. (પૃ. ૬૧) ૧ કવિએ આ તીર્થમાળામાં જે જે તીર્થોનું વર્ણન કર્યું છે, તેમાં કાપડહેડા તીર્થનું પણ નામ છે. “કાપડહેડા તીર્થની ઉત્પત્તિ સં. ૧૬૭૮માં થયેલી છે, એ વાત મુનિ દયારત્ન વિરચિત “કાપડહેડા” રાસથી અને “કાપડહેડા” ના શિલાલેખોથી સિદ્ધ થાય છે. સુતરાં, કવિની આ રચના અઢારમી શતાબ્દિના ૨૨ મા વર્ષમાં (૧૭રર ) માં બનેલી છે, એ કલ્પના કરવી અસ્થાને નહિંજ ગણાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ - એકંદર ઓગણીસ હજાર અને બાવન જિનબિંબ આમાં જણાવ્યાં છે. ત્રીજી પંભાગ્યવિજયજી વિરચિત તીર્થમાળા છે. આ તીર્થમાળાને પરિચય પહેલાં કરાવ્યું છે. આ તીર્થમાળામાં જેમ પૂર્વદેશીય તીર્થોનું વર્ણન છે, તેમ ગુજરાત, મારવાડ, મેવાડ, મેવાત અને દક્ષિણનાં તીર્થોનું પણ ટૂંકમાં વર્ણન કર્યું છે. આ વર્ણનમાં કવિએ દેરાસરે અને મૂર્તિની સંખ્યા બતાવી નથી, પરન્તુ ગામ અને ત્યાંના મુખ્ય મંદિરનું નામ જ ઉલ્લેખ્યું છે. દક્ષિણનાં જે તીર્થોનાં નામે આપ્યાં છે, તેમાં મોટે ભાગે દિગમ્બર તીર્થને છે. માંગતુંગી, ગામઠસ્વામી વિગેરે. આ વર્ણનમાં એક બે ખાસ વિશેષતાઓ છે. લાહેરમાં જહાંગીર બાદશાહે “અષ્ટો, રહી સ્નાત્ર” કરાવ્યું હતું, તેને ઉલ્લેખ કર્યો છે. બીજી વિશેષતા આ છે – સેતબંધરામેશ્વર પાસે જૈન રાજા છે આજ છે” (પૃ ૯૮ ) આ ઉપરથી જણાય છે કે–સં. ૧૭૫૦ની લગભગમાં દક્ષિણમાં જેનરાજા વિદ્યમાન હતા. દક્ષિણમાં દિગમ્બરની વિશેષતા હોઈ સંભવ છે કે-આ રાજા પણ કોઈ દિગમ્બરજ હશે. - પાંચમી શીલવિયજીની “ તીર્થ માળા છે. આ તીર્થમાળાને પરિચય પણ પહેલાં કરાવ્યું છે. આ કવિએ ગામનાં નામે ગણાવતાં પ્રસંગે પ્રસંગે કેટલાક ઐતિહાસિક પુરૂષ અને રાજાઓના વિવેચને વિશેષ કર્યા છે. જેમ રાણકપુરના મંદિરના કર્તાનું (પૃ. ૧૦૬), સંપ્રતિરાજાનું (પૃ. ૧૦૭), ભેજ સંઘવીનું (પૃ. ૧૧૪), દેવરાય રાજાનું (પૃ. ૧૧૭), ખંભાતનાં શ્રાવકેનું (પૃ. ૧૨૩) અને અમદાવાદના શ્રાવકેનું (પૃ. ૧૨૪). કવિને ઉદ્દેશ્ય પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર–એ ચારે દિશાઓનાં તીર્થોનું વર્ણન કરવાને છે અને તે પ્રમાણે પ્રત્યેક દિશાનાં તીર્થોનું વર્ણન કરી અંતે એક એક કડીને કળશ પણ ( [ ૧૮ ] Page #60 -------------------------------------------------------------------------- ________________ આપે છે. ચારે દિશાનાં વર્ણનમાં નિમ્નલિખિત દેશને કવિએ સમાવેશ કર્યો છે – ૧ પશ્ચિમ દિશામાં કાઠિયાવાડ, કચ્છ, સિંધ અને માવાડને સમાવેશ કર્યો છે. ૨ પૂર્વ દિશામાં આગરાથી લઈ કાશી, મધ, બંગાલ અને મેવાડને સમાવેશ કર્યો છે. ( ૩ દક્ષિણમાં ખાનદેશથી શરૂ કરી દ્રાવિડ, મલબાર,વીજપુર તથા સુરત જીલ્લો અને ગુજરાતને સમાવેશ કર્યો છે. ૪ ઉત્તરમાં દિલી, પંજાબ, કાશ્મીર, મુલતાન અને લાટ દેશને સમાવેશ કર્યો છે. - આ કવિએ દક્ષિણનું જે વર્ણન કર્યું છે, તેમાં મોટે ભાગે દિગમ્બર તીર્થોનું વર્ણન છે. કવિનું કેટલુંક વર્ણન બહુ ધ્યાન ખેંચનારું છે. કાંચીના વર્ણનમાં કવિએ કાંચીને બે વિભાગમાં વિભક્ત કરી બતાવી છે. જેન કાંચી અને શિવ કાંચી. (જૂઓ. પૃ. ૧૧૭) મલબાર અને કલિકેટના વર્ણનમાં કવિ કથે છે – ઘાટ ઉતરી આવ્યા મલબારિ કલિકેટ બંદિર અતિહિ ઉદાર - જિન મંદિર વેતાંબર તણું વ્યાપારી ગુર્જર તિહાં ભણું.”૭૭. (પૃ. ૧૧૯). આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે-કવિના સમયમાં મલબાર અને કલિકટમાં શ્વેતામ્બર મંદિર હતું, તેમ ત્યાં ગુજર વણિ યાઓ પણ વસતા હતા. કવિના વર્ણન ઉપરથી એક ખાસ જાણવા જેવી વાત મળે છે અને તે એ કે-અત્યારે જૈનધર્મ જેમ વાણિયાને થઈ પડ્યો છે, તેમ તે વખતે હતું. દક્ષિણમાં તે વખતે ચારે વર્ણના લકે જેનધર્મ પાળતા હતા. કવિ એક સ્થળે કથે છે:– * * “ ચાર વર્ણના શ્રાવક ભદ્ર બ્રહ્મ વ્યત્રિ વૈશ્ય નિ સ; નાતિતણે એહજ વિવાર મિઓ દેવ તણે પરિહાર.” ૮૩ (પૃ. ૧૧૯) [ પ ] Page #61 -------------------------------------------------------------------------- ________________ આ કથન સ્પષ્ટ કરે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણન લેકે જૈનધર્મ પાળતા હતા. જ્ઞાતિને વ્યવહારજ એ પ્રમાણે હતે. જે લેકે જૈનધમી હતા, તેઓ ઈતર દેવને માનતા પણ ન્હોતા. બેશક એ વાત ખરી કે–આ લેક પ્રાય: દિગમ્બર જૈન હશે. શ્વેતામ્બર નહિં, કારણ કે-એ દેશમાં વેતામ્બર સાધુએને પરિચય સેંકડે વર્ષોથી ઓછો થઈ ગયેલે, અત્યારે પણ દક્ષિણના ઊંડા પ્રદેશમાં બ્રાહ્મણદિ લેકે જેનધર્મ પાળે છે. - આ ઉપરાન્ત બીજું પણ કેટલુંક જાણવા જેવું ઐતિહાસિક વર્ણન કર્યું છે. પાંચમી જ્ઞાનવિમલસૂરિ વિરચિત “તીર્થમાળા” છે. સં. ૧૭૫૫ ના જ્યેષ્ઠ સુ. ૧૦ ના દિવસે કવિએ આ તીર્થમાળા રચી છે, એમ છેલ્લી કડી ઉપરથી જણાય છે. કવિએ આ યાત્રા સૂરતથી શરૂ કરી છે સૂરતથી પ્રારંભ કરી રાનેર, ભરૂચ, ગંધાર, કાવી વિગેરે તીર્થોનું વર્ણન કરી ગુજરાતનાં કેટલાંક ગામનાં તીર્થો બતાવ્યાં છે, તે પછી મારવાડનાં તીર્થો વર્ણવ્યાં છે. મારવાડનાં તીર્થોની યાત્રા કરી સિદ્ધપુર, મહેસાણા અને અમદાવાદ થઈ પાછા સૂરત આવ્યા છે. કવિ કહે છે કે – “વિધિસ્યું છઇરી પાલતા સુત્ર પાસે કરી યાત્ર. સા. (પૃ. ૧૪૦ ) આ તીર્થમાળામાં વર્ણિત યાત્રા કવિના કથન પ્રમાણે છે મહીને પૂરી થઈ છે અને તે છરી પાળતાં કરી છે. આ સિવાય આ તીર્થમાળામાં વિશેષ હકીકત જાણવા જેવી કંઈ જણાતી નથી. ઉપરની પાંચે તીર્થમાળાઓમાં ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં તીર્થોનું વર્ણન આવી જાય છે, અને તેજ પ્રમાણે પૂર્વ દેશનાં તીર્થોનું વર્ણન કરનારી તીર્થમાળાઓ આપણે જોઈ ગયા. હવે આપણે એ તીર્થમાળાઓનું નિરીક્ષણ કરીએ, કે જેમાં પાશ્વનાથનાં તીર્થો અને નામો બતાવવામાં આવ્યાં છે. [ પર . Page #62 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથનાં તીર્થો. કેવળ પાર્શ્વનાથનાં તીર્થો બતાવનારી આ સંગ્રહમાં ચાર તીર્થમાળાઓ છે – ૧ પં કલ્યાણસાગર વિરચિત “પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી” પૃ. ૭૦–૭૨ ૨ મેઘવિ ઉપાધ્યાય વિરચિત “પાર્શ્વનાથ નામમાતા’ મૃ. ૧૪૯–૧૫૩ ૩ પં. રત્નકુશલ વિરચિત “ પાર્શ્વનાથસંખ્યા સ્તવન * પૃ. ૧૬૯–૧૭૦ ૪ શાંતિકુશલ વિરચિત “ ગેડી પાર્શ્વનાથસ્તવન” પૃ. ૧૮-૨૦૦ ઉપરની ચાર તીર્થમાળાઓ પૈકી પહેલી “પાશ્વનાથ ચેત્ય પરિપાટી પં. ચારિત્રસાગરના શિષ્ય કલ્યાણસાગરે બનાવી છે. કર્તાએ રસ્થાને સંવત્ આ નથી. આ તીર્થમાળામાં સંખેશ્વરથી શરૂ કરીને ગુજરાત, મઠિયાવાડ અને મારવાડ, મેવાડનાં જે જે ગામમાં પાર્શ્વનાથ બિરાજમાન હતા, તે તે ગામનાં નામું આપ્યાં છે. કવિએ અન્તમાં પાર્શ્વનાથની આરાધનાથી કેવાં કેવાં વિદને દૂર થાય છે, અને કેવું ફળ મળે છે, તે જણાવ્યું છે તે ઉપરાન્ત એ પણ સ્પષ્ટ કર્યું છે કે–આ તીર્થમાળામાં પાર્શ્વનાથનાં ૧૦૮ તીર્થો ગણાવવામાં આવ્યાં છે, કવિના શબ્દો આ છે – “એકસો આઠે આગલા એ તીરથ હો જગના સાધાર;” ર૯ (પૃ. ૭૨) બીજી મેઘવિ ઉપાધ્યાય વિરચિત “પાશ્વનાથ નામમાલા” છે. આ મેઘવિજય તે વિજયપ્રભસૂરિના સમયમાં થયેલ ૧ આ કલ્યાણસાગર તેમના સમયના એટલે અઢારમી શતાબ્દિના પ્રારંભ કાળના અનેક વિદ્વાને પૈકીના એક વિદ્વાન તરીકે વિખ્યાત થઈ ગયા છે. આ તીર્થમાળા ઉપરાન્ત તેમની પદ્માવતીઑત્ર, ભવાનીસ્તોત્ર, ચિંતામણિ પાશ્વનાથ સ્તોત્ર સંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, શિક્ષા સઝાય અને આત્મબંધ મઝાય વિગેરે કુતિયો પણ જોવાય છે. [ પ ] Page #63 -------------------------------------------------------------------------- ________________ કપાવિજયના શિષ્ય થતા હતા. છેલી કડી ઉપરથી જણાય છે કે આ નામમાલા કવિએ દીવબદિરમાં બનાવી હતી. કવિના આ श-" संवत् १७२१ वर्षे भट्टारक श्री १०६ श्रीविजयप्रभः सूरीश्वरचरणसेवां कुर्वता चतुर्मासकमध्ये ६० मेघविजयेन कृता लिखिता च श्रीशत्रुजयादितीर्थयात्रासंघपतिपट्टभक्त વેલા શ્રીમીલા સામીલાર વિલાસ પદનામ” સ્પષ્ટ બતાવે છે કે–પં. મેઘવિજયે વિજયપ્રભસૂરિની સાથે કરેલા માસામાં સં. ૧૭૨૧ માં આ કૃતિ કરી છે. - આ નામમાળામાં પણ જે જે ગામમાં પાર્શ્વનાથ બિરાજમાન હતા, તે ગામનાં નામે આપ્યાં છે. અને તેવાં ૧૦૮ નામે આખ્યાનું “અત્તરસઉ પરણામઈ” શબ્દથી કથે છે. આમાં પણ ગુજરાત-કાઠીયાવાડ અને મારવાડનાં ગામેનાં નામે આવી જાય છે. ત્રીજું પં. રત્નકુશલ વિરચિત પાર્શ્વનાથ સંખ્યા સ્તવન છે. રત્નકુશલે પિતાના પરિચયમાં માત્ર અંતમાં એટલું જ કચ્યું છે - " “ ગણિદામા શિષ્ય રતનકુશલ ” ભગતિઈ કહઈ રે આપ ચરણ વાસ” ૨૦ (પૃ. ૧૭૦ ) આ ઉપરથી સમજાય છે કે–તેમના ગુરૂનું નામ “દામાં હતું ૧ આ રત્નકુલ સત્તરમી શતાબ્દિની મધ્યમાં થયા છે. તેમણે વારવૃત્તિ”ની એક પ્રતિ લખી છે. તેની અંતમાં લખેલી પંક્તિયો. ઉપરથી તેમને સમય અને તેમના ગુરૂને પણ પરિચય મળી જાય છે. તે પંક્તિઓ આ છે ___" संवत् १६५२ वर्षे आश्विनसितपंचमीदिने। रविवारे । उंझा ग्रामे । पंडितोत्तम पं० श्री ५ मेहर्षिगणि शिष्य श्रीदामर्षिगणिश्रेष्ठचरणारविंदचंचरीकायमानपिनेया'रत्नकुशलगणिनाले..” ( મારા પ્રશસ્તિ સંગ્રહમાંથી) [ ૫૪ ] Page #64 -------------------------------------------------------------------------- ________________ આમાં પણ પાર્શ્વનાથનાંજ નામે બતાવ્યાં છે, પરંતુ ઉપરની બે તીર્થમાળાઓ કરતાં બહુજ ચેડાં. રયાને સંવત્ કવિએ આયે નથી. ચોથું શાંતિકુશલ વિરચિત “ડીપાર્શ્વનાથ સ્તવન છે. કવિએ આપેલા પરિચય ઉપરથી જણાય છે કે–તેઓ વિનયકુશલના શિષ્ય થતા હતા. વળી ૩૧ મી કડી ઉપરથી એ પણ જણાય છે કે-વિજયસેનસૂરિના સમયમાં સં ૧૯૬૭ માં આ સ્તવન બનાવ્યું છે. યદ્યપિ કવિએ આ કૃતિને “સ્તવન” તરીકે ઓળખાવી છે, પરંતુ વસ્તુત: ઉપરની ત્રણ કૃતિની માફક આમાં પણ પાર્શ્વનાથનાં નામે જ બતાવવામાં આવ્યાં છે. જે કે-છેવટ જતાં થોડીક કડીઓમાં પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે. ઉપરની ચારે તીર્થમાળાઓમાં ઓછી વત્તી સંખ્યામાં પાર્શ્વનાથનાં નામે ગણાવવામાં આવ્યાં છે, તેમાં મુખ્ય આ છેઃ સંખેશ્વર, નવખંડા, ગાડરિયા, જીરાઉલા, પંચાસરા, પાહુલણ, પસીના, અમીઝરા, લઢણ, નવપલ્લવ, કરહેડા, ચિતામણિ, નવલખા, ભીડભંજણ, અંતરીક, અવંતી, મગસી, ફલેથી, અજારા, ગેડી, વરાણા, અરિજન, ચેલણ, ડેકરિયે, સફણા, થંભણ, ભાભા, મેઢેરાસહસફણ, પંચાસરા, કેકા, કંસારી, ભટેવા, વાડી, નવરેખ, વિઘનહરા, ઝેટિંગ, કોપરહેડા, અહિ છત્તા, શામળા, રાવણ, સમીના, દૂધાધારી, નારિંગ, માણિકય, ઘતકલેલ, શુદ્ધદંતી, નવફણા, નવસારી, ચાંચલીઆ અને દાદે વિગેરે. જો કે–આ તીર્થમાળાઓમાં બીજાં ઘણાં નામે એટલે બધાં મળીને એક આઠ નામ આપવામાં આવ્યાં છે, પરંતુ અહિં સારમાં માત્ર પ્રસિદ્ધ ના મેનેજ ઉલ્લેખ કર્યો છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પરચૂરણ વિભાગ. આ સંગ્રહમાં ૬ તી માળાઓના સમાવેશ થાય છે. જેમાંની ૨ સૂરત સંબંધી છે, ગિરિનાર સંબંધી, ૧ શાસ્વત તીર્થા સંબંધી, ૧ જેસલમેર સંબંધી અને ૧ કાવી તીર્થ સંબંધી. તે તી માળાઓ આ છેઃ— ૧ રત્નસિંહસૂરિશિષ્ય વિરચિત ‘ ગિરિનાર તીર્થમાળા પૃ. ૩૩–૩૭. ' ૨ લાધાસાહુ વિરચિત સુરત ચૈત્ય પરિપાટી 6 ૩ કીર્ત્તિ મેરૂ વિરચિત · શાશ્ર્વત તીમાળા પૃ. ૧૪૧–૧૪૫ ૪ જિનસુખસૂરિ વિરચિત · જેસલમેર ચૈત્ય પરિપાટી’ પૃ. ૬૨-૬૯ ૫ કવિ દ્વીપવિજય વિરચિત ‘ કાવી ૩. ૧૪૬–૧૪૮ તી ૮ પૃ. ૧૭૧–૧૭૩ ૬ વિનયવિજયાપાધ્યાય વિરચિત ‘સૂર્ય પુરચૈત્યપરિપાટી 1 સંબંધી છે. " વર્ણ ન , પૃ. ૧૮૯-૧૯૪ ઉપરની છ તીર્થમાળાઓમાં પહેલી “ ગિરિનારતીર્થ ' ગિરિનાર તીર્થ. આ તીર્થમાળાના કર્તા છે રત્નસિંહસૂરિના શિષ્ય. તેમનુ નામ જણાવવામાં આવ્યું નથી. તેમ રચ્યાના સ ંવત્ પણ આપ્યા ૧ કવિએ યદ્યપિ આ તીર્થમાળા રચ્યાના સવત્ આપ્યા નથી, પરન્તુ અહિંનાં મંદિરો બનાવનાર તથા ઉદ્ઘાર કરાવનારનાં જે નામેા આપ્યાં છે, તેમાં બ્ય૦ શાણા અને ભૂભવનુ' નામ આપ્યું છે, આ શાણા અને ભૂભવ વિક્રમની સાળમી શતાબ્દિમાં થયા છે, એવુ ગિરિનાર ઉપરના એક લેખથી માલૂમ પડે છે, ચ્યત એવ આ કૃતિ સોળમી શતાબ્દિની—ખાસ કરીને સ. ૧૫૨૩ પછીનીછે, એ વાત નિવિવાદ છે. શાણા અને ભૂભવવાળા શિલાલેખ આ છેઃ [ ૫૬ ] Page #66 -------------------------------------------------------------------------- ________________ નથી. કર્તાએ આ તીર્થમાળામાં ગિરિનારતીર્થનું–ત્યાંનાં દર્શનીય સ્થાનેનું વર્ણન કર્યું છે, એટલું જ નહિ પરંતુ આ તીર્થ ઉપરનાં મંદિર બનાવનાર અને ઉદ્ધાર કરાવનારાઓને પણ પરિચય આપ્યો છે. આવા જે જે પુરૂષનાં નામે કવિએ આમાં આપ્યાં છે, તેમાંનાં મુખ્ય આ છે – વસ્તુપાલ, ધરણુગ, સલખ, સમરસિંહ, ઘૂંધલ, તેજપાલ, આંબે, પૂનાશાહ, સિદ્ધરાજ જયસિંહ, સાજણ, ગેઈઆ, શાણે, ભૂભવ, નરપાલ, સાલિગ, મેલા, રામસિંહ, ડુંગર, ચીતરે અને સામેલ વિગેરે. કવિએ અહિંનાં જે જે મુખ્ય સ્થાનેનો ઉલ્લેખ કર્યો છે, તમાં સૌથી પહેલાં જ તેણે તેજલપુરનું નામ ઉલેખ્યું છે, આ ___“ संवत् १५२३ वर्षे वैशाष सुदि १३ गुरौ श्रीवृद्धतपापले श्रीगच्छनायकभट्टारकश्रीरत्नसिंहसूरीणां तथा भट्टा उदयवल्लभसूरीणांच] उपदेशेन । व्य. श्रीशाणा सं० भूभवप्रमुखश्रीसंघेन श्रीविमलनाथपरिकरः कारित: प्रतिष्ठितो गच्छाधीशપૂછજ્ઞાનતાનrqffમ ” જે રત્નસિંહરિના શિષ્ય આ તીર્થમાળા બનાવી છે, તેજ રત્નસિંહસુરિના ઉપદેશથી ઉપર્યુક્ત શ્રાવકોએ અહિં સં. ૧૫૩માં વિમલનાથનું પરિકર બનાવી પ્રતિષ્ઠા કરાવી છે, એટલે કવિને સમય અનાયાસ સેળમી શતાબ્દિનો સિદ્ધ થાય છે. ૧ આ તેજલપુર, વસ્તુપાલે પોતાના ભાઈ તેજપાલના નામથી વસાવ્યાનું કવિ જણાવે છે, પરંતુ તે ઠીક નથી. આ તેજલપુર ખાસ મંત્રી તેજપાલે પિતાના નામથી વસાવ્યું હતું. એનું પ્રમાણ એ છે કે – નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ, કે જેઓ તેરમી શતાબ્દિમાં-વસ્તુપાલતેજપાલના સમયમાં જ થયા છે અને જે વસ્તુપાલ-તેજપાલના ગુરૂ થાય છે. તેમણે રેવંતરિજાકુ ” માં લખ્યું છે તેજપાલ ગિરનારતલે તેજલપુરૂ નિયનામિ; - કારિઉ ગઢમઢપવપવ મણહર ઘરિ આરામિ. ” [૫૭] Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉપરાન્ત અહિંનાં જે જે સ્થાને આમાં વર્ણવ્યા છે, તેમાં મુખ્ય આ છે – સુવર્ણરેખા નદી, દાદર, કાલમેઘ, નેમનાથનું મંદિર, પાપામઢી, શત્રુંજયાવતાર, સમેતશિખર અને અષ્ટાપદની સ્થાપના, કપદ યક્ષરાજ, મરૂદેવીમાતા, તિલકપ્રાસાદ, રાજીમતીનું સ્થાન, કંચનવિહાર, ગંગાવતારકુંડ, અંબિકામાતા, સિદ્ધવણાયગ, સહસાવન, લાખાવન અને ચંદ્રગુફા વિગેરે. સૂરત. સૂરત શહેરનાં મંદિરનું વર્ણન કરનારી ઉપરની તીર્થમાળાઓમાં બે તીર્થમાળાઓ છે. એક કર્કમતીય લાધાશાહ વિરચિત “સૂરતચૈત્યપરિપાટી અને બીજી ઉપાધ્યાય થ્રીવિનયવિજયજીવિરચિત “સૂર્યપુરચંત્યપરિપાટી.’ લાધાશાહે આ “સૂરતચૈત્યપરિપાટી” સં. ૧૭æ ના માગશર વદિ આવી જ રીતે જિનપ્રભસૂરિએ પણ રૈવત્તામાં વળ્યું છે – .. "तत्थ तेजपालमंतिणा गिरनारतले निश्रनामंकि तेजल पुरं पथरगढमढपवामंदिरआरामरम्मं निम्मावि।" - આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ તેજલપુર મંત્રી તેજપાલેજ વસાવ્યું હતું; નહિં કે તેના ભાઈ વસ્તુપાલે. અત્યારે આ ગામ વિદ્યમાન નથી. ૧ આ સ્થાને સંબંધી ક્યું સ્થાન ક્યાં છે? અને તેની ઉત્પત્તિ શી રીતે થઈ, એ બાબતની માહિતી નાગેન્દગચ્છીય વિજ્યસેનરિત રેવંતff g, જિનપ્રભસૂરિકૃત રેવતો , વિતપિ તથા ધર્મપરિકૃત ઉરિનારા માં સારી રીતે આપવામાં આવી છે. આ કુતિયો “ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝમાં પ્રાચીન-ગુર્જર વાક્ય-સંગ્રહના ભાગ ૧ લામાં પ્રસિદ્ધ થઈ છે, ત્યાંથી જોઈ લેવાની ભલામણ છે. ૨ આજ લાધાશાહે વિ.સં૧૭૯૫ માં શિવજીનેંરાસં બનાવ્યો છે. આ રારામાં કવિ પિતાને ગચ્છના ગ૭પતિ તરીકે પોતે ઓળખાવે છે - કશ્યામતિ ગપતિ સાહજી લાધે કવિરાય: તિણે રાસ ઓ એ સુણત ભણત સુખ થાય. ” ૧૧ ( મારી પાસેના પ્રશસ્તિ સંગ્રહમાંથી) Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ના દિવસે સુરતમાં ચામાસુ રહીને બનાવી છે. કિવ લાધાએ સુરતના દેરાસરાનાં નામેાજ માત્ર નથી આપ્યાં, પરન્તુ પ્રત્યેક દેરાસર ક્યા કયા પુરામાં આવ્યુ તે, પરામાં કેટલાં મ્હોટાં દેરાસરો અને કેટલાં ઘર દેરાસરો છે તે, અને પ્રત્યેક દેરાસરની પાષાણ અને ધાતુની વૃત્તિ ચૈાની, પ`ચતીથી', 'પટ, પાટલી અને સિદ્ધ ચક્ર વિગેરેની પણ સંખ્યા અતાવેલી છે. કવિએ પ્રત્યેક ઢાળની અંતે અે દૂહા આપી એક એક ઢાળમાં વર્ણ વેલ મ ંદિર, ઘર દેરાસરા અને જિનબિંબોની સંખ્યા આપી છે. એવી રીતે ત્રણ ઢાળામાં કિવેએ સૂરતનાં સૂરત અને પરાંનાં વિદેશનુ વર્ણન કર્યુ છે. છેવટે ત્રીજી ઢાળની અંતમાં કવિ મદિરા, ઘરદેરાસરે અને ત્રિંબાની કુલ સંખ્યા આ પ્રમાણે આપે છે:— સુરતમાંહે ત્રણ ભૃયરાં દેહરાં દશ શ્રીકાર; દોષસય પતીસ છે. દેહરાસર મતાહાર. સરવાલે સરવે થઇ મિ. સબ્યા કહુ તેડુ: તીન હમ્બર નવસે અધિક મહાતેર પ્રણમુ તેહ. ૧ ર ( પૃ. ૬૭ ) એટલે કે--૧૦ મ્હોટાં દેરાં, ૨૩પ ઘરદેરાસરેશ અને ૩૯૭૨ જિન બિબે સૂરતમાં હતાં. ચાથી ઢાળની પાંચમી કડીથી કવિએ જિનબિંબ વિગેરેની સ ંખ્યા જેમ બહુ સ્પષ્ટ રીતે આપી છે, તેવી રીતે તીથમાળાની અંતમાં ગદ્યમાં પણ સંખ્યા બતાવી છે. તે આ પ્રમાણે:— “ શ્રીસૂરત મધે દેહરા ૧૦ છે, દેરાસર (ઘરદેરાસર) ૨૩૫, ભૂચરાં ૩, પ્રતિમા એકેકી ગણતા ૩૯૭૮, પંચતીરથીની ૫, ચાવીસવટાની ૨૪, એકલમલ, પટ, પાટલી, સિદ્ધચક્ર, ચામુખ સર્વે થઇને ૧૦૦૪૧ ૭૪. ” ( એ પૃ. ૬૯) ઉપાધ્યાય વિનયવિજયજીએ સુર્યપુર ચૈત્ય પરિપાટી સ. ૧૯૮૯ માં બનાવી છે. ઉપાધ્યાયજીએ આ રિપાટી એક દર [ પ ] 6 9 Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કડિયામાં પૂરી કરી છે. જેમાંની પ્રથમની અગિયાર કડિઓમાં સૂરતનાં અગિઆર દેરાસરોનાં નામે આપ્યાં છે. પ્રત્યેક કડીમાં , દેરાસરમાં બિરાજમાન મુખ્ય ભગવાનનું નામ–જેના નામથી દેશ- . સર પ્રસિદ્ધ હોય તે ભગવાનનું નામ–આપી સ્તુતિ કરી છે. તે ઉપરાન્ત મૂર્તિની સંખ્યા કે એવી બીજી બાબત કંઈ બતાવી નથી. બારમી અને તેરમી કડીમાં રનેર, વલસાડ, ગણદેવી, નવસારી અને હસેટમાં બિરાજમાન પ્રભુની સ્તુતિ કરી ૧૪ મી કડીમાં પિતાને પરિચય આપે છે. જેમાં વિજયસિંહસૂરિના શિષ્ય કીર્તિવિજય અને તેમના શિષ્ય વિનયવિજયે આ કૃતિ કર્યા નું જણાવ્યું છે. આ ઉપાધ્યાયજીએ સૂરતનાં જે ૧૧ દેરાસરનાં નામે ગણાવ્યાં છે તે અનુક્રમે આ છે:–૧ ત્રાષભદેવનું, ૨ શાતિનાથનું, ૩ ધર્મનાથનું, ૪ પાર્શ્વનાથનું, પ સંભવનાથનું, ૬ ધર્મનાથનું, ૭ અભિનંદનનું, ૮ પાર્શ્વનાથનું, કુંથુનાથનું, . ૧૦ અજિતનાથનું અને ૧૧ ચિંતામણિપાર્શ્વનાથનું. શાશ્વતતીર્થ. * ઉપરની છ તીર્થમાળાઓ પૈકી ત્રીજી “ તીર્થમાળા ” શાશ્વતતીર્થો સંબંધી છે. આ તીર્થમાળાના કર્તા છે વાચનાચાર્ય કીમેિરૂ. કર્તાએ પિતાને વિશેષ પરિચય આપ્યું નથી, તેમ આ તીર્થમાળા રસ્થાને સંવત્ પણ આપે નથી. કવિએ આ તીર્થમાળામાં શાશ્વત તીર્થોની સંખ્યા બતાવી છે, જેમાં ગત ચોવીસી, વર્તમાન ચોવીસી, અનાગત ચોવીસી, વીસ વિહરમાન, જ શાશ્વત અને તે ઉપરાન્ત સ્વર્ગ, પાતાલ અને તિર્યશ્લેકની તમામ શાશ્વત જિનબિંબની સંખ્યા બતાવી છે, એટલું જ નહિં ૧ આ કીમેિરૂ વિક્રમની પંદરમી શતાબ્દિમાં થયા છે. કારણ કે—તમણે, નાગપુર તપાગચ્છીય રત્નશેખરસૂરિકૃત “વિશુદ્ધિક જિલ” ની પોતે લખેલી પ્રતિની અંતમાં સંવત ૨૪૧૭ વર્ષ તિવા મણિ િિણતા વા ર્તિા ' એમ લખેલ છે. [૬૦] Page #70 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ આ લોકમાં સમેતશિખર, શત્રુજય, સોપારા, જીરાઉલા, લવહ, રતનપુર, સાચાર, ખંભાત, ઘાઘા વિગેરે ગામામાં જ્યાં જ્યાં અલૌકિક જિન િહાય તેને વદા કરી છે. એ પ્રમાણે તમામ જિનબિ ંબોની સ્તવના કરી કર્તાએ પાંચમહાવ્રતધારી સાધુઓને વંદન કર્યું છે. એકદર ૨૮ કિડયામાં આ તીર્થમાળા સમાપ્ત કરી છે. જેસલમેર તી. આ તીર્થ સંબંધી ઉપરની છ તીથમાળાઓ પૈકી એક તીમાળા છે, જે જિનસુખ૨ નામના આચાર્ય બનાવી છે. કર્તાએ પોતાના પિરચય આપ્યા નથી, પરન્તુ આ ચૈત્યપરિપાટી રચ્યાના સંવત્ ૧૭૭૧ આપ્યો છે. આ તીર્થં માળામાં કવિએ જેસલમેરનાં ખાસ ખાસ મદિરાનું વણ ન કર્યુ છે. મદિરાનુંજ વન નથી કર્યું', કિન્તુ પ્રત્યેક મંદિરમાં કેટલાં કેટલા જિનબિંબ છે, તેની સંખ્યા પણ આપી છે. આમાં એકદર ૮ મદિરાનું વણ ન કર્યું છે. તે ૮ મિત્રો આ છે:—૧ મહાવીરનુ, ૨ આદિનાથનુ, ૩. ચંદ્રપ્રભુનું, ૪ અષ્ટાપદનુ, ૫ શાન્તિનાથનું, ૬ સંભવનાથનું, છ શીતલનાથનુ અને ૮ પાનાથનું. આ આઠે મદિરામાં જિનમિ બેની સંખ્યા કેટલી હતી, તે સંબ ંધી કવિ સ્પષ્ટ કહે છે:-~~ (6 ઇમ મહા આર્ડ પ્રાસાદમાંહું બિંબ પેંતાલીસર્સ; ચૌરાસી ઊપર સર્બ જિનવર વદતાં ચિત ઊલસે. "" ( પૃ. ૧૪૮ ) એકદર આઠે દેરાસરામાં ૪૫૮૪ જિનાિની સખ્યા આપી છે. ૧ જિનસુખસૂરિ. તેમનો જન્મ મ. ૧૭૩૯ ના માર્ગશીર્ષ સુદિ ૧૫ મે થયા હતા. પિતાનું નામ રૂપસી અને માતાનું નાસ સુરૂષા હતું. સં. ૧૭૫૧ માઘ સુ. ૫ પુણ્યપાલસરમાં દીક્ષા, દીક્ષાનું નામ સુખીત્ત. સ. ૧૭૬૩ માં સૂરિપદ અને ૧૭૮૦ના જ્યેષ્ઠ વિદ ૧૦ મે ફીણી નગરમાં સ્વર્ગવાસ. વધુ માટે જૂ, રત્નસાગર ભાગ ૨ જો, પૃ. ૧૩૦, [ ૧ ] Page #71 -------------------------------------------------------------------------- ________________ કવીતીર્થ. કવિવર દીપવિજયજીએ સં. ૧૮૮૯ માં આ તીર્થની તીર્થ માળા બનાવી છે. કાવીમાં હાલ બે જિનમંદિરે છે. આ બન્ને દેરાસરો “સાસુ-વહુનાં દેરાસરે” ના નામથી પ્રસિદ્ધ છે. આ પ્રમાણે “સાસુ-વહુનાં દેરાં શા માટે કહેવાય છે? એ કારણ કવિએ આ તીર્થમાળામાં બતાવ્યું છે. અર્થાત આ બન્ને દેરાસરોની ઉત્પત્તિ આમાં વર્ણવી છે. કવિએ આ બન્ને દેરાસરની ઉત્પત્તિનું જે વર્ણન કર્યું છે, તેને ટૂંક સાર આ છે – વડનગરના રહેવાસી નાગરજ્ઞાતીય અને ભદ્રસિવાણા ગોત્રીય ગાંધી દેપાલ ખંભાતમાં આવીને રહેવા લાગે. વ્યાપાર કરતાં તેણે કેટ દ્રવ્ય પેદા કર્યું. તેને પુત્ર અલુએ ગાંધી હતું, અને તેને પુત્ર લાડકે ગાંધી હતા. લાડકાને બે પુત્ર થયાદ–વાડુઓ અને ગંગાધર. વાડુઆને બે ઢિયે હતી:પિપટી અને હીરાબાઈ. હીરાબાઇને ત્રણ પુત્રો થયા-કુંઅરજી, ધર્મદાસ અને સુવીર. કુંવરજીની એક સ્ત્રી હતી. જેનું નામ હતું વીરાંબાઈ. - આ કુટુંબે કાવીમાં એક જિનમંદિર બનાવ્યું. અને સં. ૧૯૪૯ માં વિજયસેનસૂરિના હાથે તેમાં કષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. એક વખત હીરાંબાઈ સાસુ અને વીરાંબાઈ વહુ આ મંદિરમાં દર્શન કરવાને આવેલાં. તે વખતે વહુ ઊંચી અને મંદિરનું બારણું નીચું હોવાના કારણે, વહુએ સાસુને ધીરે રહીને કહ્યું. “બાઈજી ! મંદિરનું શિખર બહુ ઊંચું બનાવ્યું, પણ બારણું બહુ નીચું કર્યું. ” વહુનું આ વચન સાંભળી સાસુને રીસ ચઢી, તેણીએ વહુને મહેણું મારતાં કહ્યું –“વહુજી! તમને હોંશ હોય તે પિયરથી દ્રવ્ય મંગાવી હેટા શિખરવાળું મંદિર બનાવે અને તેનું બારણું સમજી વિચારીને ઊંચુંનીચું કરાવો.” [ ૬ ] Page #72 -------------------------------------------------------------------------- ________________ સાસુના મહેણું ઉપર વહુને ચટકે લાગે. તેણીએ તત્કાળ પીચરથી દ્રવ્ય મંગાવ્યું, અને સંવત્ ૧૬૫ માં મંદિરનું ખાત મુહૂર્ત કર્યું. પાંચ વર્ષે મંદિર પૂરું થયું. મંદિરનું નામ રત્નતિલક રાખ્યું. અને તેજ વિજયસેનસૂરિના હાથે તેમાં સંવત્ ૧૬૫૫ ના શ્રાવણ સુદિ ૯ ના દિવસે ધર્મનાથની પ્રતિષ્ઠા કરાવી. બસ, આજ ઉપરથી આ બન્ને દેરાસરે “સાસુ વહુનાં દેરાસર” ના નામથી પ્રસિદ્ધ થયાં. અત્યારે પણ આ બન્ને મંદિરે વિદ્યમાન છે. કવિ અને કથે છે કે – “જબૂસરને સંઘ દીપ વિ. એ તીરથને રખવાલ ગુ. તીરથની રડ્યા કરે વિ. પુન્યતણ પરનાલ” ગુ. ૫ ( પૃ. ૧૭૩ ) આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે સમયે-કવિના સમયમાં આ તીર્થની સાર સંભાળ જંબુસરને સંઘ રાખતે હતો. જ્યારે અત્યારે ખંભાતના એક ગૃહસ્થ રાખે છે. : '૧ ઉપરનાં બને દેરાસરમાં દેરાસરોના બનાવનારાઓને પૂર્ણ પરિચય આપનારા શિલાલે વિદ્યમાન છે. આ શિલાલેખમાં પણ કવિએ દેરાસરના બંધાવનારાઓનાં જે નામે આપ્યાં છે, તે જ નામો આપેલાં છે. પરંતુ સાસુ વહુના મેણા સંબંધી જે કથા ઉલ્લેખી છે, તે કથાનો એક અંશપણ શિલાલેખોમાંથી મળતી નથી. આ ઉપરથી જણાય છે કે કવિએ દંતકથા ઉપરથી જ આ કથા આ તીર્થ માળામાં આપી હશે. આ બન્ને મંદિરના શિલાલેખો મારી પાસેના લેખસંગ્રહમાં વિદ્યમાન છે. [૬૩] Page #73 --------------------------------------------------------------------------  Page #74 -------------------------------------------------------------------------- ________________ *** पं० - विजयसागरविरचित सम्मेतशिखर- तीर्थमाला. પા ૧ પા પા પા૦ ૩ પ્રણમીય પ્રથમ પરમેસર્ જી આગરાનગર સિ ́ણુગાર કઇ; પાસ ચિંતામણિ જી. પતિષ પરતા એ પૂરવઈ છ સુગતિ મુતિ દાતાર કઈ. એકવાર જો સિર નામીઇ છ પામીઇ કાઢિ કલ્યાણ કઇ; સામીસેવા ફૂલ સહુ કહુઇ જી મહુમહુઇ પરિમલ કપુર કઇ. પા૦ ૨ આનંદદાયક ગરઇ જી દેવ દેહરાસર સાલ કઇ; સ”હુથ હીરશુરૂ થાપીયા જી સંવત સાલ અડયાલ ક. રાજરાણિમ ઋદ્ધિ રંગરલી જી રાગ રમણ રંગરેલિ ઈ; ગિરૂમડઇ ગયવર ગારડી જી ગરજતા ગજ ગુરૂ ગેલિ કઇ. તેહ પ્રભુપાસ સુપસાઉલઇ જી તપગચ્છગુરૂકુલ વાસ કઈ; નગર રતનાંગર આગરઇ જી રહીય ચઉમાસિઉલ્હાસિ કઇ. પા૦ ૫ પંચકલ્યાણક ભૂમિકા જી ફૅરસતાં ફૂલ અહુ જોઇ કઇ; પૂરવ ઉત્તર પૂઇ જી જિહાં જિન ચૈત્યખિમ હોઇ કઇ. સુગુરૂ ગીતારથ સુખિ સુણી જી પુસ્તક વાત પરતીતિ કઇ; પા જનમકલ્યાણક લેટિવા જી અલૈન્યે નિજચિત્ત ઇ. પા॰ પા પા ૬ હું પા ૭ પા॰ પા૦ ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ વદીય દશદેય દેહરે બિંબ બહુ ધાતુમય મણિ કઈ પા.. દરસણ કરી દેહરાસરે જ આગરા પ્રથમ પ્રયાણ કર્યું. પા. ૮ : પુન્યવંતા જગિ જે નરા છે જે કઈ તીરથ બુદ્ધિ કઈ; પાર જિમજિમ તીરથ સેવાઈ જી તિમ તિમ સમક્તિ સુદ્ધિ કઈ. પા. ૯ ! હાલ ૧ શુભ શકુને શ્રી સંઘસમેલા મલિયા સજ્જન સહુએ સમેલા. . બલઈ મંગલવેલા તઓ જય જય બોલઈ મંગલવેલા. ૧ વ્યવહાર કરિ દક્ષિણ વિલિઓ હય પલાણે સામે મિલિએ ગલ ગતિ ગજરાજ તએ. જો ૨ વામા વાયસ પૂરઈ આસ ખરડા દક્ષણ દિશિ ચાસ તાસ શકુન પંચાસ તઓ. જગ ૩, ઈમ અનેક શુભ શકુન વિચારી મિલિએ સવચ્છ દેઈ ગાય તિવારિ, પહુતા યમુનાપારિ ત. જો ૪ કુંથુનાથ પ્રભુ પાસ જિણેસર દઈ જિણહર પૂજું અલવેસર, કેસર ચંદન કુસુમે તએ. જ૦ ૫ બાર કેસ પી જાવાદિ મુનિસુવ્રત પૂજું પ્રાસાદિ; દેહરાસરિષભાદિ તએ. જ૬ દોઢસે કેસ સાહિજાદાપુર મિલિ જિહાં દશદિશિ દેસાકર, દેહરારિ બહુ દેવ તઓ. જ. ૭ તિહથકી ત્રિણિ ગાઉ મઉગામ જિર્ણહર એક તિહાં જાનુ ઠામ પ્રતિમા પનર પ્રણામ તઓ. જો ૮ મૃગાવતી તિહાં કેવલ પામ્યું ચંદનબાલા ચરણિ શિર નાખ્યું, ઈણિપરિ સુધઉં ખાખ્યું તઓ. જો ૯ માસી પગિ લાગી સુકુમાલા વયણ વદઈ તવ ચંદનબાલા; કેવલ લહઈએ રશાલા તએ. જ૦ ૧૦. Page #76 -------------------------------------------------------------------------- ________________ તિહાંથકી નવકાશ કાસ`ખી જાણે અમરપુરી પ્રતિબિંબિ; યમુનાતીર વિલખી તઓ. ઉત્પતિ સુશિષ્ઠ પુરૂષ બહુની પદ્મપ્રભુ જિન જનમની; તે કાશ’ખી જૂની ત. ૪૦ ૧૨ જિનહર દા ઇંડાં વંદીજ† ખમણુાવસહી ખિજમતિ કીજÜ; ગઢ ઉત્પત્તિ સુણીજઇ ત. ૪૦ ૧૩ ચંદનબાલ છમાસી તપસી પ્રતિલાલ્યે જિવીરા હરસી; વૃષ્ટિ કાડ ધન વરસી ત. જ૰ ૧૪ ઋષિ અનાથી ઇહાંના વાસી નયણુહ વેયણ જિણિ અહિઆસી; અવધિ કહીય છમાસી ત. જ૦ ૧૫ પહિલ સમકિત એહથી લાધુ શ્રેણિકરાય જિષ્ણુપદ ખાંધુ ધના સરાવર સાધુ ત. વીસ કાસ પિરાગ તિહાંથી સીધા અણુિંકપુત્ર જિહાંથી; પ્રગટા તીર્થ તિહાંથી ત. જ૦ ૧૭ જ ૧૬ ॥ ઢાલ ૨૫ જિહાં ખડુલા મિથ્યાત લાક મર નાહિ કુગુરૂ પ્રવાહિ` પાંતર્યાં એગંગા યમુના ગિ અંગ પપ્પાલિ એ અંતર ગમલ નિવ લઇ એ. અખેંચવડનઇ ડુડિ જિનપારમિ ભૂહિરઇ ભગવતપાદુકા એ; સંવત સાલેયાલ લાડ મિથ્યાતીઅ રાયકલ્યાણ કુબુદ્ધિ હુઆ એ તિણિ કીધા અન્યાય શિવલિંગ થાપીઅ ઉથાપી જિનપાદુકા એ; કાસ ચાલીસ સુપાસ પાસ જનમભૂમિ કાસીદેશ વાણારસી એ. ૪૦ ૧૧ ૧ 'ર 31 3 Page #77 -------------------------------------------------------------------------- ________________ ગંગાતટિ ત્રિણિ ચૈત્ય વલિ જિનપાદુકા પૂજી અગર ઊષેવીય એક દીસ નગર મઝારિ પગિ ૨ જિનપ્રતિમા ખ્યાન નહી શિવલિંગને એ. એક વદઈ વેદાંત અવર સહ મિથ્યા હરિહર ભજન ભલે કરે એ એક વડા અવધૂત લંબ જટાજૂટ ત્રીકમસું તાલી દિય એ. કાસીવાસી કાગ મૂ@ઈ મુગતિ લહઈ મગધિ મૂઓ નર પર હુઈ એ; તીરથવાસી એમ અસમંજસ ભાષઈ . જૈનતણા નિંદક ઘણા એ. દે કલિયુગ જોર સમકિતપર્યાય - ઈણિપુરિ વસતા સહિ ઘટઈ એ ઈણિપુરિ હરિચંદ રાય વાચા પાલિવા પાણહ ઘરિ પાણી વહ્યું છે. ગંગાતટિ ટૂહેઠિ સીહપુરિ ત્રિણિ કેસ જનમ શ્રેયાંસને એક નવા જીર્ણ દેઈ ચૈત્ય પ્રતિમા પાદુકા સેવઈ સીહ સમીપથી એ. ચંદ્રપુરિ ચાર કેશ ચંદ્રપ્રભ જનમ ચંદન ચરચિઉં ચત્તરૂં એક પૂજું પગલા ફૂલિ ચંદ્રમાધવ હવડાં પ્રથમ ગુણઠાણીઆ એ. આવી ગંગા પાર કેસ નવાણું એ પહુંતા પુરવર પાડલી એ, Page #78 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસિદ્ધ શ્રેણિક કેણિક - પુત્ર ઉદાઈ થાપીઓ એ. તત્પઢે નવ નંદ કલિયુનિ કુલહાણ રાજા કુલવંત કિંકરા એક તપટ્ટે ચંદ્રગુપ્તિ બિંદુસાર વલી - અશેક કુણાલહ માલવઈ એ. તસ સુત સંપ્રતિ ભૂપ સવા લાષ ચૈત્ય કેડિસવા બિંબ કરાવી એ, ઈણિપુરિ શ્રાવક સીહ ચાણાયક મુહ જિણિ જિન ધર્મ જગાવીઓ એ. ૧૨ છે ઢાલ ૩ પહતા પુરવર પાડલી ભેટયા શ્રીગુરૂ હરે છે; કૃમિ નમું થિર થાપના નંદ પહાડીની તીરે જી. શ્રીજિનવર ઇમ ઉપદિસિ ઇંદ્ર સુણે અમ વાક્ય છે, અધિકે એ ગિરિ ગિરૂઅડે સુવું જાથી જાણે છે. શ્રી. ૨ દીઠે ડુંગર દુઃખ હર મહિમા મેરૂ સમાયે છે; સમેતાચલ સમરીઇ જિહાં જિન વીસ નિરવાણે છે. શ્રી. ૩ સીરીઓ સુદર્શન પાદુકા થલિભદ્ર બહિનડ સાતે જી; અવર અનેક ઈહાં હૂઆ પુવી પુરૂષ વિખ્યાત છે. શ્રી. ૪ નયરિ મઝારિ દેઈ દેહરા ષમણવસહી એકે છે; બિંબ બહુએ દેહરાસરે ઘરિ ૨ નમુંઅ વિવેકે છે. શ્રી. ૫ સંઘ મિ શ્રીઅ આગરા પાલીપુરનઓ સમેત્યે જી; વલીઅ મિ સંઘ માલવી દૂધિં સાકર ભેલો છે. શ્રી. ૬ આચી આડંબરિ બદરે ઘાલ્યા દામે છે. તરલ તુરંગમ પાષય વૃષભ વહઈ ઠામ ઠામે છે. શ્રી ૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રી જી; શ્રી ૧૦ શ્રી॰ ૧૨ સષર સુષાસણ પાલષી ચતુર ચડઇ ચકડાલા જી; પગિ ૨ જિનપદ પૂજતાં ઘનસારાદિક ઘાલેા જી. વાનર વિન જન મન ખુસી તિહાં ખેલિ ખિણમાત્રા જી; પ્રગટ દિગપ્પટ દેહરે વૈકપુરિ કરી યાત્રા જી. કાશ ઇગ્યાર વિદ્વારપુર તિહાં નમું ત્રિણિ ચૈત્યા એક દિગંબર દેહરૂ દ્વાર કરૂ દુ:ખ દૈત્યા જી. કાશ ત્રિહ...અ તિહાંથકી પાવાપુરી પ્રસિદ્ધા જી, જલ થલ થૂભ જિહાં ભલા જિહાંજલ તિહાંજિન સિદ્ધા છે. શ્રી ૧૧ ખાર જોઅણુ જાભીગામથી દેવે કીધા ઉદ્યાતા જી; ત્રિગડઇ ખીજÜ પ્રગડા સમઇં ઇણિપુરવીર પહુતા જી. ણિપુરિ બહુ પ્રતિભૂઝળ્યા ખાંભણ સયચઉમાલા જી; ગાયમ ગણહર દિક્ખિ દિખી ચંદનબાલા જી. કાતી માસ અમાવિસ સાલ પહે૨ ઉપદેસા જી; કાસી કૈાશલ પેાસહી સીધા વીર જિજ્ઞેશા જી. નખ ચૂંટીઅ માટી ગ્રહી લેાકે લીધી રાષા જી; જિનનિવાણુ મહી તિહાં પાલિપષિ સર સાષ્યેા જી. પુસ્તક વાત મીઠી હુઇ જખ તે દીઠી ભૂમ્યા જી; અલિહારી ગુરૂ બાલડે સમિર ૨ મનિ ઘૂમ્યા જી. ગામ ગુણાઊચ્છ જણુ કઇં ત્રિહુ કાસે તસ તીરા જી; ચૈત્ય ભલું જેહ ગુસિલ' સમાસર્યાં જિહાં વીશ જી. નયર નવાંઇ જિન વાંદીઆ નવ કેાસે નવસાલા જી; ગામા ઘાટીઅ સ ંચર્યા સતાષી ઘટવાલેા જી. તીરથભૂમિ ન નિંદીઇ તેાઈ કહુ ઢાઇ મેલા જી; લાક સહુઅ લગેટીઆ શિરિ જીડા તનુ પાલા જી. નારિ ન પિહિરે કાઈ કાંચલી કાંચલી નામિ ગાલ્યા જી; શ્રી ૧૭ શ્રી ૧૯ શ્રી ૧૩ શ્રી ૧૪ શ્રી ૧૫ શ્રી ૧૬ શ્રી ૧૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ જોએ અચરજ ઇમ કહિ સઘની નારિ નીહાલ્યા જી. ખાલુ તેડુ કુદેસડા જિહાં એ નારિ કુનાર્યાં જી; શિર ઢાંકિ કિસ્સુ કાઢિણી એ અવતાર નિવાર્યાં જી. ચૂલા સૂતક એ સુષિણી કાસુ ખાલિ નાકા જી; રૂષિ રસાઇય નીજિ અમર સૂરિજપાકા જી. મીઠા મેવા મહુઆ હુ ભલા ૨ ભલ ભાગા જી; અહુલ કતૂહલ જંગલિ સહુઅ સરાહ લાકા જી. કટહેલ વહેલ કુલ વડાં ચારેાલીઅ વિદ્યામા જી; હરડઇ પીંપર પીંપલીમૂલ ફ્યુસ લ નામે જી. ગજ ટાલાં દાલાં વિન ચિર ગાંડા સાવજરાજો જી; જરમાં અજગર ગરજતાં ખારડુસીંગા અગાજો જી. કાઈ ન આલષઇ આધિ જલ થલ રૂષ વિશેષા જી; જંગલિ જોયાં તે જેના લિખ્યા ન:જાઇ લેષા જી. દૂહા. દીઠા ડુંગર દૂરિથી અટવી અટક ઉલાંઘિ; પાલિગ’જા ગિરિ તલહુટી પામી કુશલે સંગ. સઘાંત ભૂપતિ ભેટ રિ ૨ લેટણ પાત્ર; અન્ને અણુ દેસાઉરી દેવ કરાવા યાત્ર. શ્રી ૨૦ ॥ ઢાલ જા તવ ભૂપતિ લઇ ભટ્ટ નામિ જે પૃથિવીમલ્લ; અખ જિવત સલ હમારૂં જો દરસણુ દીઠું તુહ્માર્ હમસ્યુ તુઃ મહાત વધારા ગિરિ ઉપરિ તુહ્યેઅ પધારા; સીધા જસ શ્રીજિનવીસ કરિ જાત્રા નઇ નામું સીસ. · આદેશ લહી નરપતિના વિ સંગ ચડઇ સયજતના; શ્રી ૨૧ શ્રી ૨૨ શ્રી ૨૩ શ્રી ૨૪ શ્રી ૨૫ શ્રી ૨૬ ૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ તમ હુએ અચરિજ એહ વિણવાદલિવૂડો મેહ. ૩ ફાગણ સુદિ સુર ગુરૂવારિ પંચિમદિન દેવ જીહારિ; કરી તીરથ તપ ઉપવાસ ગાવિં ગુણ ગેરી ભાસ. નરનારી પહિરી ઓઢી પૂજિ પ્રભુપ્રતિમા પિઢી, ફરસિં વલી વીસે ટુંક હાલી મલ મૂત્ર નઈ થુંક. શ્રી અજીત સંભવ અભિનંદન શ્રીઅસુમતિ પદમપ્રભુનદન, સુપાર્શ્વ ચંદ્રપ્રભુ સુવિધિ શીતલ શ્રેયાંસ વિમલ વિધિ. ૬ : - શ્રીએ અનંત અન ધર્મ સંતિ કુંથુ અર મલ્લિ નમું એકાંતિ, મુનિસુવ્રત શ્રીનમિ પાસ ઈહાં કીધો કર્મ વિણાસ કીધે અણસણ જિહાં રહી ઉભ તિહાં દેવે વ્યાખ્યા શૂભ; મહી માંડયા જિનવરપાય માટે એ મુગતિ ઉપાય. ૮ સીધે જિહાં શીલસનાહ કરી અણસણને નિરવાહ લષભવલગિ રૂપરાય રૂલિઓ આ અણઠાય. , પ્રતિબધીય જયતે જાટ જસભદ્ર ગ્રહી ગિરિવાટ, બપભટ્ટ ગુરૂ પાલિત્ત ઈહાં જાત્રા કરતા નિત્ત. અવદાત ઘણા છિ ગિરિના કહવાઇ કિમ બહુપરિના, ભવ્ય હુઈ તે એ ગિરિ ફરસિં જિહાં નિશદિન જલહર વરસઈ. ૧૧ ગિરિ આગિં કેશ બારે ઊપરિથી દેવ જુહારે; રિજુવાલુઅ જંભીગામ વિરહજિન કેવલ ઠામ. ૧૨ ઈમ યાત્રા કરી નિરર્દભ તલહટીઇ પારણારંભ; સંઘભગતિ કરી સાહ તેડઇ સાહ રૂપજી જગજિ જેડઈ. ૧૩ તિહીંથી હહિં કીધ પાણે વાટિ છઈ ચંપ વખાણું શ્રેણિક સુત કેણિઅવાસી તિહાં વીર રહા ચઉમાસી. ૧૪ સહતા જે ગુરૂવયણે તેહ નયરી દીઠી નયણે, વિર શ્રમણોપાસક રહતા તે તુંગીઆ નરી પહતા. ૧૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી કાસે સાતે તિહાંથી પહુતા પરભાતે; જિહાં જનમ્યા સુવ્રતસ્વામી તિહાં પર્યંત પચે નામી. વૈભાર વિપુલગિરિ ઉદયગિરિ સુવણૅ રતનગર સદય; વૅભાર ઉપરિ નિશદીસ ઘર વસતાં સહસછત્રીસ. ગિરિ પચે તઆઢસા ચૈત્ય ત્રિણિસિત્રિણ મિત્ર સમેત; સીધા ગણધર જિહાં ઇંગ્યાર વડું વસપદ આકાર. સાહ સાલિભદ્ર ઇહાં ધન્ના હુઆ ધર્મ કી એકમના; અણુસણુ શિલિ કાઉસગ્ગ લેવી રહીઆ શાલેા બહિનેવી, મુનિ મેધ અભય કઇવન્તા બીજો કાકદી ધન્તા; એણે કીધા સથારો રાખ્યા વિ દુ:ખ ઉધારી. હાંસાંપુર ગ્રહણા ક્યા તેહ ઉપર ગામઠ હૂઓ; એક પત્થર વીર પાસાલ લાંખી છઇ હાથ યાલ. ઉન્હાજલ ચઉર્જાઇ કુંડ ભીઝઇ જિહાં ધાન અષૐ; પંચે ગિરિ એ સિદ્ધિખેત્ર નિરખતાં નિરમલ નેત્ર. માહિરિ નાલ દાપાડા સુણ્યા તસ પુન્ય પવાડા; વીર ચઉર્જા રહ્યા ચઉમાસ હવડાં વડગામ નિવાસ. ઘર વસતાં શ્રેણિક વારઇ સાઢી કુલ કાડી ખારઇ; બિહુ દેહરે એકસો પ્રતિમા નવિ લહીઇ એધની ગણિમા. ૨૪ ગાયમ ગુરૂ પુગલાં ઠામિ પ્રગટી મુનિ પાત્રાની ખાણિ; તસ પાસઇ વાણિજગામ આણુ ંદાપાસક ઠામ, દીઠા તે તીરથ કહી ન ગણ્ જે ખુણુઇ રહિ; હરષ્યા બહુ તીરથ અટણુઇ આવ્યા ચઉમાસુ પટલુઇ. શ. તપગચ્છપતિ શતશાખા પસી પરપરા પરિવાર, પરિઘલ પરિમલ પહેવી પ્રગટ્ય પારિજાત જિમ સાર; ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ 22 ર ૨૩ ૨૫ ૨૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ વિજયસેનસૂરિ પ્રકટ પટેધર વિજ્યદેવસૂરીશ, સહજસાગર ગુરૂ સીસ સુહંકર પૂગી સકલ જગીસ. ર૭ એ હાલ છે - ષાંતિ કરી ષત્રીકુંડની જાણ જનમકલ્યાણ હે વીરજી; ચૈત્ર સુકલ તેરસિ દિને માત્ર ચઢી સુપ્રમાણ હે વીરજી. ષાંતિ ષરી પત્રીકુંડની. ૧ માસ વસંતિ વન વિસ્તરઈ મલાચલના વાય હે, વી. વનરાજી ફૂલી ભલી પરિમલ પહલી ન માય છે. આ વી. મરિય મચકુંદ મેગરા મરૂઆ મંજરિવંત હે; વી. વઉલસિરિ વલી પાડલી બ્રુગયુગલ વિલસંતિ હે. વી. કુસુમકલી મનિ મેકલી બિમણ દમણાની જેડિ હે, વી. તલહટી દેય દેહરા પૂજ્યા જિન મનિ કેડિ હે. , વી. ૪ સિદ્ધારથ ઘર ગિરિશિરિ તિહાં વંદુ એક બિંબ હે વી બિતું કેશે બ્રહ્મકુંડ છઈ વીરહ મૂલકુટુંબ હો. વી. ૫ પૂજીએ ગિરથકી ઉત્તય ગામિ કુમારિય જાય છે, પ્રથમ પરીસહ ચઉતરઇ વંદ્યા વીરના પાય હે. * વી. ૬ સુવિધિ જનમભૂમિ વાંદીયાઈ કાકંદી કેસ સાત હે, કેસ છવીસ વિહારથી પૂર્વદિશિ દેય યાત્રા છે. વી. ૭ પટ્ટણાથી દિશિ પૂરવિ સે કેશે પુર ચંપ હે; કલ્યાણક વાસુપૂજ્યનાં પંચ નમી જઈ આપ હે. દિવાને એક દેવસી કીધી તેણેિ ઉપાધિ હે; વેતાંબર થિનિ ઉથપી થાપી દિગપટ વ્યાધિ હે. વી૯ પિણ પરપુત્ર સપુત્ર કે ન હૂઓ કે એ સંભાલિ હે, જે નર તીરથ ઉથપાઈ તેહનિ મેટી ગાલ્ય હે. વિ. ૧૦ વી૦ - ૧૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ વી. ૧૩_ વી વી. ૧૪ વી. વી. ૧૫ મ૦ ચંપવરાડીજણ કહિ ગંગ વહઈ તસ હેઠિ હે, સતીએ સુભદ્રા ઈહાં હુઈ હૂએ સુદર્શન શેઠ હે. ‘હાજીપુર ઉત્તરદિશિ કેસ વડા ચાલીસ હે, મહિમા મલ્લિ નમીસરૂ જનમ્યા દેય જગદીસ હે. પ્રભુપગ આગિ લેટિંગણું લીધાં સીધાસિં કામ છે, લેક કહિં એ સુલખણું સીતાપીહર ઠામ હો. પટ્ટણાથી દક્ષિણ ગયા મારગિ કોસ પંચાસ હે; શીતલ જનમ મહિલહી ભલપુર બહુ આસ હે. અલસા નિયુણિ સંદેસડે કહઈ અંબડ જિનવાણું હે કન્હ સહદર ઈણિપુરિ ચંદેલા સહિનાણ હે. | ઢાલ દો મધુકર મેહો માલતી પરીમલ બહુલ જાસ મુઝ મન મોહ્યું ઈણિગિરિ જાણું કીજઈ વાસપૂરવ યાત્રા મિં કરી સંભારિ પરિવાર, દે દરસણ આપણું વલી મુઝ બીજીવાર. માનિ નિહેર માહરે કરિ મુઝ પંષનું દાન; પષ બલિ ઊડી મિલું ઈહથી કરસ્ય ધ્યાન. ભલિ એ માનવ ભવ લહ્યો ધમધર્મ વિચાર તીરથયાત્રા મિં કરી જનમ લગઈએ વિચાર ઘરનિ સિદ્ધિ શ્રવણિ હુઆ કાશીથી કેસ સાઠિ; અડક અયોધ્યા આવિઆ જેવાસિ વરૂ કાઠિ. પંચ તીર્થકર જનમીઆ મૂલ અધ્યા દરિ, જાણી સ્થિતિ થાપી ઇહાં ઈમ બેલઈ બહુ સૂરિ બહુલ કુતૂહલ લેકના રામઘરણી ધીજકુંડ હરિચંદ્રજી દીધો ઇહાં હરિણી હત્યા દંડ. મe મ૦ મ૦ - ૨ મ૦ મ૦ ૩ મ સ૦ મ0 મ૦ ૫ ભ૦ સ0. સ0 0 Page #85 -------------------------------------------------------------------------- ________________ મ) અ૦ મ મ »૦. સત કેસે સરજુતeઈ ધર્મજિસર જન્મ રંગિ રૂણાઈ પ્રણમીઈ ભાઈ ભવભય ભમે. દેવું દરિઆબાદથી દેઈ દિશિ કેસ ત્રીસ સાવત્થી સંભારીઈ શંભવ જન્મ જગીસ. બંધક મુનિ પલ્યા ઈહાં તિહાં ઊગઈ વિષજાતિ, ઊગઈ કિરીઆત કÇ દંડકવનિ અવરાતિ. પિટીઆરિ પુરિ કપિલા વિમલ જનમ વદે, ચુલણચરિત્ર સંભાલય બ્રહ્મદત્ત પરસ. કેસરવનરાય સંજતી ગર્દભિલિ ગુરૂપસિ; ગંગાતટિ વ્રત ઊચરઈ ધૂપદી પહરવાસિ. સુર પૂજઈ સેરીપુરિ સામલવરણ નેમિ, ચંદ્રપ્રભ ચંદ્રવાડિમાં રૂપડિ રાખું પ્રેમ. હથિઉરિ હરષઈ હીઓ શાંતિ કુંથુ અર જન્મ આગરાથી દિશિ ઉત્તરિ દેસે કેશે મર્મ. પાંડવ પંચ હુઆ ઈહાં પંચ હુઆ ચક્રવત્તિ; પંચ નમું શૂભ થાપના પંચ નમું જિનમુક્તિ. . અહિચ્છત્તઈ ઉત્તમ નમઈ મથુરા ગઢવ્વાલેર; ઊજજલગિરિ વિમલાચલિ દિલ્લી જેસલમેર. ચંદ્રપ્રભ ચિંતા હરઈ માલપુરઈ મનલાડિ; સુખ સાખી સંખેસ થંભણ ગંભણવાડિ. રાણિગપુર રૂલિઆમણે વરદાઈ વકાણું આબુ આરાસણિ નમું ફલવધિ સફલ મંડાણું. જે મિં તીરથ સંકલ્યા નયણિ નિહાલ્યા જેહ, મહિયલિ અવર અનેક થુિં નમેર મુઝ તેહ. તીરથ સેવા જઓ ફલઈ તેઓ જાચું જગદીશ ભ૦. મ૦ મ મ મ૦ ૧ મ0. મ૦ jo મ Page #86 -------------------------------------------------------------------------- ________________ સુલહુબાહી તા હું હુંયા રમયે તુા પાએ સીસ. વિનય કરી કરૂ વંદના હાયા હીયાપદેસ; સુહાખમા એ જિનતણી નિશ્ચય સારૂ સેવ. અણગામિ' ફૂલ એ હાયા જનિમ ૨ ઉપગાર તીરથમાલા સલી ક્લએ શતશાખા પરિવાર. ક્લપ્સ. ઇતિ તીરથમાલા અતિરસાલા પૂરવ ઉત્તર વર્ણવી, સમકિત્તવેલી સુષુિ સહેલી સફૂલ ફલી નવપલ્રવી; તપગચ્છરાજા મહુ દિવાજા વિજયસેનસૂરીસરા, તસ્સ પટ્ટિ પૂરા જિસ સૂરએ વિજયદેવયતીસરા. તસ ગચ્છિ રાજઇ ભવિ નિવાજઇ વાચક વિદ્યાસાગરા, તસ સીસ પંડિત સુણમ'ડિત સહજસાગર ગણિવરશે; વીસાસ ચઉવીસ જિનવર કલ્યાણક યાત્રા કરી, તસ સીસલેસિ' પૂવદેશિ વિજયસાગર અહુ સુખકરી. શૂઈ ભણી બહુ સુખ ધરી. મ૦ ૨૦ મ મ૦ ૨૧ મ મ૦ ૨૩ ૨૩ ૨૪ ઇતિ શ્રીસમેતશિખરગિરિશ્તી માલાસ્તવન સપૂર્ણ "સકલપંડિતમડિતાખ લાયમાનપતિશ્રી૧૯વિજયસાગરગણિશિષ્યગણિહેતુસાગર લિપીકૃત. શ્રીકૃષ્ણગઢમહાનગરે સંવત ૧૭૧૭ વર્ષે શ્રીચિ'તામણિપાશ્વનાથપ્રસાદાત્. શુભ ભવતુ. ૧૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્ત્રમ્ ॥ पं० - हंससोम विरचित पूर्वदेशीय चैत्य - परिपाटी. સતિજિજ્ઞેસર નમીએ પાય મન વાંચ્છિત કામી, પછાઁ સહિગુરૂ ચરણુકમલ ભાવિ સિર નામી; ચૈત્રપ્રવાડી રચિસુહેવ પૂરવિદિસ કેરી, દ્વિષ્ટા નાણુ નિરવાણુ ઠાણ તિણિ ભૂમિ ભલેરી. ૪ ચંદેરીનયરીથિકી સેા કેાસ કાસખી, ૧૪ જમુનાતિટ જે વસઇ નયર મન રહિઉં વિલખી,. શ્રીપઉમપહુ જનમભૂમિ દ્વેષી હરષીજઇ, ચઉસરૢિ અિખસ્યું પૂજ કરી ભાવના ભાવીજઇ. ચરમ જિજ્ઞેસર પારણ એ હૂંઉં જિષ્ણુ ઠામિ, ચંદનમાલ કરાવીઉં એ પુત્તુતી સિવગામિ; તિહાંથી આગલિ મનહુ રગિ હુઇ ચાલીજઇ, પંચવીસ કેાસ પ્રયાગતિત્થ નયણે નિરષીજ”. સરવ સંગ પરિત્યાગ કરી ચિહ્' સહસ્ત્રે સાથ, અયવડતલિ વ્રત લિઉં પહિલ આદિનાથ"; તિણિ કારણ પ્રયાગ નામ એ લાક પ્રસિદ્ધઉ, પાયકમલ પૂજા કરી માનવ ફૂલ લીદ્ધઉ. ૧ 3 Page #88 -------------------------------------------------------------------------- ________________ ગંગા જમુના સરસતિ ત્રિવેણી સંગમ, વેણી માધવ લેાકનઇ તીરથ છ” જંગમ; તિહાંથી આગલિ હુજ કેાસ સીક’દર ગામ, ષમણાવસહી પૂજી” પાસ જિષ્ણુવર ઠામ. વસ્તુ. સતિ જિણવર ૨ નમીએ ગુરૂપાય, ચ ંદેરીથી ચાલતાં સા કાસ કૈાસંખી નયરી, શ્રીપઉમ્મપહ જનમભૂમી વીરનાડુ પારણું; કરાવીઅ ગંગા જમુના દેષી કરી વ’દ્રુ તિત્થપયાગ, આગલિ સીકંદરપુર” પાસનાડુ જીહારિ ભાષા. તિહાં હુતી હિંવ કીધ પયણ તીસ કેસ વાણુારિસ જાણું, હઈડઇ હરષ આણું; ગઢ મઢ મંદિર પાલિ સુચગ ચાહટ ́ દીસઇ નત્રનવ રંગ, ગગાનઈ વષાણુ. ગંગા નિરમલ નીર સનાન પહેરી ધેાતિ ધરી મન ધ્યાન, કીજઇ ચૈત્રપ્રવાડિ; નયરમાહિ શ્રીપાસ સુપાસ પૂજ્યા સામિ લીલ વિલાસ, પૂરઇ મનહર્ ડિ. આસસેણુરાઇ જે વાસી, હવઇ દ્વેષીજઇ જાની કાસી ભવિઆ રિ જાઇ નાસી; પાસસુપાસ તીર્થંકર જનમ તેહનાં થભ અચ્છઇ અતિમ્મ, પ્રતિમા પૂજ્યઇ ધરમ. ૯ સયલતીરથના પાણી આણી, ઇંદ્રઇ નિરમિત કૂપ; કમઠ તપ તપઇ જૂ, દ્વીસઇ કાપ સરૂપ. પાસ સુપાસહુ જનમહ જાણી તે દ્વેષીનઇ આણંદ હુઉ પાસ” ७ ૧૦ ૧૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગંગાતટ મન કેસર તીરથ, સાધઈ લેક બહુ પરમાર, આ મરહઠ કેરૂં ઠામ, તિણિ કામિ કીધી રષવાલી હરિચંદરાઇ વાચા પાલી, રાષિઉં સાચું નામ. ૧૧ કાસી હુંતી પૂરવ પંથિઈ દેઈ કેસ સહાપુર અચ્છ, શ્રીશ્રેયાંસહ જનમ; તે વદી આગતિ પંચ કેસ ચંદ્રાવતી કરિઓ પ્રવેસ, ચંદ્રપ્રભ તિહાં જનમ. ૧૨ પ્રતિમા ઘુભ અછઈ બે સાર તે પૂજતાં ન લાગઈ વાર, પૂઈ પાપ અપાર; હવઈ ગંગાનઈ ઊતરી પછઈ મગધદેસ સાંચરી, કેસ વીસા સોપાર. ૧૩ રાજગૃહપુર નયણે દીઠઉં તતષિણ હીઅડ અમીપઈડઉં, પૂરવ પુણ્ય સંભાર, ચઉદ કુંડ ઉન્હઈ જલ ભરિ અંગ પખાલી પાજઈ ચઢી, પુહુતી ગિરિ વૈભાર. ૧૪ તે ઉપરિ ચઉવીસ પ્રાસાદ દેવકર્યુ મંડઈ વાદ, દેહરી ઝાકઝમોલ; મૂલનાયક મુનિસુવ્રતસામી દરસણ ભવિઆ આણંદ પામી, પૂજ રચાઈ સુવિસાલ. ૧૫ સઘલે દેહરે સાતસઈ દેવ સુરનર કિનર સારઈ સેવ, આગલિ મેટલું શૃંગ; અરધ કેસ તે ઊંચે સુણઈ ઈગ્યાર ગણધર તિહાં થી, વાંદીજઇ ઘરિ રંગ. ૧૬ રેહણીઆની ગુફા જવ દીઠી પુસ્તક વાત હુઈ સવિ મીઠી, અઠ્ઠોત્તર સબાર; Page #90 -------------------------------------------------------------------------- ________________ જાત્ર કરી સરિયા સવિ કામ આગલિ ધન્ના સાલિભદ્ર ઠામ, કાઉસગ્ગીઆ બહુ સાર. ૧૭ વૈભારગિરિ હુતી ઊતરી જઈ વિપુલગિરિ ઊપરિ ચઢી, ભેટિયા પાસજિણિંદ છઈ પ્રસાદ પૂજ કરીનઇ સામે ઉદયગિરિ દેવીનઈ, ચઉમુખ નમુનરિંદ સેવનગિરિ નયણે નિહાલું પાપપક સવિ હૃરિ ટાલું, જોઉં નયર વિસાલ, શ્રેણિક સાલિભદ્ર ધન્નાવાસ ગ્રહણ ભરિએ કૂઉ પાસ, દેવું વીરપસલ - વસ્તુ. નયર કાસી નયર કાસી પાસ સુપાસ, ચંદ્રાવતી ચંદ્રપ્રભ સીહપુર શ્રેયાંસ જિનવર, હવિ ગંગાનઈ ઊતરીઇ રાજગૃહી નયરી મનહર વૈભારગિરિ વિપુલગિરિ ઊપરિ બહુ પ્રાસાદ, તે વાંદીનઈ ઊતરિયા જીત્યઉ કલિયું વાદ. ભાષા, પસ્કિમ પોલિઈ સમેસરણ વીરહ દેવી જઈ, નાલંદઈ પાડઈ ચઉદ ચઉમાસ સુણીજઇ; હવડાં લેક પ્રસિદ્ધ તે વડગામ કહી જઈ, સેલ પ્રાસાદ તિહાં અછ જિનબિંબ નમી જઈ; કલ્યાણક થુભ પાસઈ અ૭ઈ એ મુનિવર યાત્રાખણિ, તે યુગતિઈ જેઈઈ નિરમાલડી એ કીધી પાપની હાણિ. ' મણરહીએ કીધી પાપની હાણિ. ૨૧ રાજગ્રહથી તીન કેસ પાવાપુર નયરી, રજજુસભાઈ વીરના જુહુતા સિવિનયરી, ૧૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તે જાઈ જવ જોઈઇ પાલીજઇ છયરી, પૂજ્યા જિનવર પાદુકા નાઠા સિવ વયરી; દાઈ થૂલ સાહામણા એ ટાલઇ મન અસમાહિ; પાસ જિજ્ઞેસર ગાયસ્યુ નિરમાલડી એ સજલ સરોવરમાહિ મણા ૨૨ હવ” ચાલિયા ક્ષત્રીકુંડ મને ભાવ ધરીજાઁ, તીસ કાસ પથઇ ગયા દેવલ દ્વેષીજઇં; નિરમલ કુડિ કરી સનાન ધાઅતિ પહિરીજઇ, વીરનાહ વદી કરી મહાપૂજ રચીજě; આલપણિ ક્રીડા કરી એ દેષી આમલી રૂષ, રાયસિદ્ધારથ તિહાં ઘરઇ નિર્`પેષતાં ગઈ ત્રસ ભૃષ. મણા૦ ૨૩ ટ્રાઇ કાસ પાસિÛ અચ્છાઁ માહણુકું ડગામ, દેવાળુ દાતણી કૃષિ અવતરવા ઠામ; તે પ્રતિમા વદી કરી સારિયા સવિ કામ, પંચ કાસ કાક ંદનયર શ્રીસુવિધતુ જનમ; તે વદીજઇ ભાવિસ એ આગલિ ચંપ વષાણુ, સાઢિ કાસ તિહુાંથીકી નીર॰ વાસુપૂજ્ય હીઅડલઇ આણુિ, મણ્ણા૦૨૪ પાછા પુર્હુતા વલી વિહાર રાજગ્રહી પાસ†, તુગિઆ નયરી પ્રથમ નાથ આગમ ઇમ ભાસઇ; વીરનાહ વદી કરી પૂરૂ મન આસ, ભાવના ભાવ ગેારડી ગાઇ નિતુ રાસ; વીરનાહ નિહાલતાં એ નયણે ત્રિપતિ ન હુતિ, વંછિત સામી પૂરવઇ નિર॰ ભાંજઇ ભવની ભ્રાંતિ. મણ્ણા૦ ૨૫ ભાષા. સમેતિસિરિ હવઇ જાત્ર કરેસિ' પાવાપુર પથિ ચાલેસિઉં, ટાલેસિઉં દુરાસિ તુ; જય જય ટા૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ અસી કેાસ તિહાંથી જાણું તિણિ વાટ” હુવિ કીધ પયાણુ, આણું મન સુભભાવ તુ, જય જય આ૦ ૨૬ વાટ” તીર્થ દાઇ વક્રિસિલઁ પહિલ મહિઅલનયર જાએસુ, ધ્યાએસ આદિનાથ તુ, જય જય ધ્યા॰; તિહાં હુ'તી ભäિપુર રહિસ્સું સીતલનાથ નમી ગહગહસ્યું, લહુસ્યુ' મુગતિના સાથ તુ. જય જય ૩૦ ૨૭ આગલિ અછઇ વિસમી વાટ સાથઇ લીજઇ કાલીના થાય, વાટ કરઇ વિ સુદ્ધ તુ, જય જય વા॰; કાસ પંચાસઇ ચંપાનયરી આગલિ જાતાં પાલઇ છતુરી, વચરી કૂરિ કીધ તુ. જય જય ૧૦ તલહિટ્ટ પાલÛ ગુજાગામ સધઇ જઈનઇ કીધું' મુકામ, રાય દુઆ તિહાં લીધ તુ, જય જય રા૦; સાત કેાસ છાઇ વિસમી વાટ વાઘ સિંધ હાથીનાં રાજ, ચઢતાં સીઝ” કાજ તુ. જય જય ૨૦ ૨૯ ૨૮ વંસજાલનાં મેટાં રણુ ડાખા જિમણા કદલીવણુ, જે દ્વેષઇ તે ધન્ન તુ, જય જય જે॰; ઉપર શ્રીસંઘ જખ સસ્રાવઇ વીસ થભ દેષી વહાવઇ, ગાઇ ગીત રસાલ તુ. જય જય ગા ચૂલ વિચાલ” કુંડ ત્રિકાણ પાસઈ હાથી ખેલઇ જોરૂ, ધાણ પાપહર્ષક તુ, જય જય ધા॰; ૩૧ નિરમલ નીરઇ અંગ પષાવી ધેઅતિ પહિરઇ દક્ષણુફાલી, ટાલી મનની સંક તુ. જય જય ટા પંચામૃત હવઇ કલસ ભરીજઇ પ્રતિમા માંડી સનાત્ર કરીજ”, ઊષેવીજઇ ધૂપ તુ, જય જય ઊ॰; ધજ દેઇ આરતી ઊતારી મંગલવઇ કાજ સિવ સારી, વારી દુરગતિ રૂપ તુ. જય જય વા૦ ૩૦ ૩૨ ૧૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ સસિવયણી મૃગનયણી ખાલી ણિવર ભાસ દીઇ લીઆલી, નાચÜ વાલી અંગ તુ, જય જય ના; તેજ઼િ અવસર વરસઇ મેઘમાલી જાઇ તાપ નઇ ભીજઈ ફાલી, ચાલી અતિહિ સુરંગતુ. જય જય ચા૦ ૩૩ સમેતસિખર આગલિ વીસ કાસ રજુવાલુકાનઇનઇ પાસ”, જંભીગામ વિસાલ તુ, જય જય જ; વદ્ધમાન તિહાં નાણુ ભણીજઇ સુમુખિ જિનહર વીર નમીજઇ, આણી ભાવ રસાલ તુ. જય જય આ૦ ૩૪ ઇમ સુણીઇ લેામાંની વાત તિહાં જઈનઇ કીધી જાત્ર, ઈંડાંથી કીજÛ ધ્યાન તુ, જય જય ઈ; વીસા પ્રતેકઇ વદુ પાપરાસિ હુંસય નિકદુ, ઈંદુ મેાહનુ માનતુ. જય જય છે. ૩૫ તીાં કીજઇ તીરથ ઊપવાસ રહીઅઇ રાતિ ફ઼ામાહિ' વાસ, આસ લી સિને ચંગ તુ, જય જય આ॰; પ્રહ ઊઠી પાજ” ઊતરીઇ તલટ્ટિઇ જઇ પારણું કરીઇ, આણીજઇ મિને રંગ તુ. જય જય આ૦૩૬ વસ્તુ. વીર પૂજ્યા વીર પૂજ્યા નયર વિહાર સમેતસિષરથી ચાંલતાં, આદિનાથ મહિઅલિ જુહારીઇ, ૨૦ આગલ ભિલપુર જઈ જનમભૂમિ સીતલ નમીજÜ; અનુકિમ પુડુતા સમેતસિષર વદી વીસઇ થૂલ, તલહટ્ટીઈ જઈ ઊતર્યા કીજઇ પારણાર’ભ. ૩૭ ભાષા. તિહાંથી પાછા ચાલીઆ એ મહાલતર્ડિ, રાજગ્રહી પુરમાંહિ; મુનિસુવ્રત તિહાં ભેટસિÎ એ માલ॰ પાંચઇ પ`તમાહિ', સુણિ૦૩૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહીથી ચાલતાં એ માત્ર દેઈસઈ કેસ વષાણિક સુણિ૦ અવક્ઝાનયરી અતિભલિ એ માટે ઇંદ્રવાસી જાણિ સુણિ૦ ૩૯ આદિ અજિત અભિનંદન એ માત્ર સુમતિ અનંતહ નાથ; મુણિ૦ જનમભૂમિ તિહાં વંદતાં એ માટે સફલ હુઆ મુઝ હાથ. સુણિ ૪૦ મરૂદેવી મુગતિ ગઈ એ માટે સરગદુઆરી કામિક સુણિ તાસ પાસ નઈ પેખીઇ એ માટે અચ્છઈ સરજ્જા નામિ. સુણિ૦ ૪૧ નયરમાહિંહવઈપૂજસિઉ એમાચઉવીસમે જિર્ણોદ, સુણિ સનાથકરીહવઈ ચાલÚ એમાહીઅડલઈ અતિ આણંદ, સુણિ૦ કર સાત કેસ રણવઈ અચ્છ માટે પહિલ રયણપુર નામ, સુણિ૦ ધર્મનાથ તિહાં જનમીઆ એ માટે ચઉમુખ કરઇ ઠામ. સુણિ૦ ૪૩ પૂછ પ્રણમી પાદુકા એ માત્ર મઈ કીધી જિનવર સેવ, સુરણ નયરકાલપીહવઈ આવીએ એ માટે મઈ પૂજ્યાજિનવરદેવ સુણિજ ચંગપંથ ચંદેરીઆ એ મા આવ્યા કુસલેમ, સુણિ૦ સાંતિ પાસ દેઈ પૂજતાં એ માટે હીઅડલઈ હરષધરેવિ. સુણિ૦ ૪૫ સંવત પનરપાંસઠ એમાવજાત્ર કીધી ઉદાર સુણિ. સંઘ સહુ ઘરિ આવી એમા દિન દિન ઉછવ સાર સુણિ૦ ૪૬ ચિંતામણી કરિ પામિર્ક એ માટે સુરતરૂ ફલિઉ બાર, સુણિ૦ મુગતિ હૂઈ તસ ટૂકડી એ માત્ર સયલ સુખ સંસાર. સુણિ૦ ૪૭ કમલધરમ પંડિતવરૂ એ માટે જાત્ર કીધી સંઘ સાથિ, સુણિ૦ સફલ જનમહવિ મુઝહૂઉએ મા મુગતિ હૂઈહવઈ હાથિ. સુણિ૦ ૪૮ - કલસ, તપગચ્છનાયક સર્વ સુખદાયક શ્રીહેમવિમલસૂવિંદ ગુરુ, સ આણ ધુરંધર વિબુધપુરંદર કમલધર્મ પંડિતવરૂ; તસ સસ નામઈ “હંસસમઈ” તીરથમાલ રચી સુવિમલે, જે ભવિએ ભણેસ અનઇ સુણસઈ તે નર પામ જાત્ર ફલે. ૪૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ || અર્જુન पं० - जयविजय विरचित सम्मेतशिखर-तर्थिमाला. રાગ રામગિરી. પ્રણમીઅ સહગુરૂતણા પાય સુહુસ પતિકારી, સરસતિ સામિણિ વીનવું ક્રિઉ મુઝ મતિ સારી; ચૈત્યપ્રવાડી ભણુ ભાવિ પૂસિકેરી, જનમભ્રમ જિનવતણી વંદું ઊઠેરી. ત્રાટક સંઘનાયક ખિંભૂ ભણુઈ એ કુ અરજી સમજોડિ; સમેતશિષર સ ંઘ ચાલવીઇ નિરમાલડી એ, પૂરીઇ વાંછિત કાર્ડિ મણેારઇએ પૂરીઇ વાંછિત કેાડિ. ૧ ઉગ્રસેનપુર રાજીઉ ચિ’તામણિાસ, પૂજી પ્રણમી સાંચર્યા મનિ ધરી ઉલ્હાસ; ઉતરી જમુનાનદી પાર આવઇ તેણીવાર, નયણે દીઠા દાઇ તુ ંગ જિષ્ણુવર આગાર. Page #96 -------------------------------------------------------------------------- ________________ ટોટક. પહિલઈ કુંજિણે સરૂ એ બીજઈ પાસ જિર્ણોદ પૂછ જિનગુણ ગાઈઇ નિર૦ મનિ ધરી અતિ આણંદ. મ૦ ૨ સંઘ મિલિયા ચિહું દિસિતણાં એ નરનારી વૃદ, સેજવાલા બહુ સજ કીઆ દિગવાસ મુણિંદ પિઠ સુષાસન પાલવી વલી બહુ અસવાર, ભટ ભજિગ ગુણિજના જેહ મિલિયા તેણિવાર. ગોટક. તિહાથિ આગલિ ચાલિયા એ પહુતા પરાજાબાદ, જાણિ જલનિધિ ઊલટિલ નિરવાજઈ વાજિત્રનાદ. મ૦ ૩ અને પમ જિનપ્રાસાદ એક પૂજી જિનરાય, તિહાંથી જઈઈ ચંદવાડ કરી નિરમલકાય, ચંદ્રપ્રભ પૂછ કરી વલી કીધ પયાણ, સરપડી નયરિ જઈ કરી કી જઈ મેલ્હાણ. * ત્રાટક. ભૂમિ ભવનજિન પૂછ એ મૂકી નિજમનિ રેસ; નયર સોરીપુર જાઈઇ નિર૦ તિહાંથી હુવઈ ત્રિણ કેસ મ ૪ શ્રીજિનવર પ્રાસાદ સાત પૂછ બહુભગત, જનમભૂમિ પ્રભુનેમીની પ્રણમી બહુ જુગતિઈ, સેરીપુરથી કરિ પયાણ સહજાદપુર આવઈ, એકસઉ પનર કેસ માન સહુઈ સુષ પાવઈ. - ત્રાટક. પંચ દેહરાસર પૂજીઇ એ કેસ ત્રિણ મઉ ગ્રામ; મૃગાવતિરાણતણુઉ નિર૦ નિરષી ચારિત્ર ઠામ. મ૦ ૫ વિરભવનિ જિનવિરનિ પૂજા વિરચિજઈ, પંચકેસ સંબિઆ નયરી નિરષી જઈ Page #97 -------------------------------------------------------------------------- ________________ પૂજિ જિનપ્રાસાદ દેય નરભવફલ લીજઈ, પદ્મપ્રભુજિન જનમભૂમિ પગલાં પ્રણમી જઈ. ટક, ચંદનબાલા બાકુલા એ વીરજિણેસર દીદ્ધ;. બાકુલવિહાર તિહાં હઉ નિર પ્રણમીઠું લોકપ્રસિદ્ધ. મ૬ વસ્તુ પાય રહિં પાય રહિં સંઘ જયકાર, જિનભવન દઈ દીપતાં બિંબ તિહાં દસ સ્ટાર સેહઈ ચઉવીસ બિંબ સુષચયનપુરિ ચંદવાડ જિન આઠ મેહઈ, ચાલિ સરપડી નયરમાં એ સોરીપુર દસ ચારિ, જિનપ્રતિમા એકત્રીસ નમું સહજાદપુરહ મઝારિ. મઊગ્રામઈ મઉગ્રામ નમું જિનબિંબ, ષ સંધ્યાયઇ સોભતાં પંચકેસ કેસંબિપલીઈ; . " શ્રીજિનઘર દેય અતિભલાં બિંબ તેર ઘણુપુણ મિલી, પદ્મપ્રભ જિન પાદુકા એ કીજઇ તાસ પ્રણામ; શાલિભદ્ર ધન્નાતણુઉ જુઉ સરેવર અભિરામ. ૫ ઢાલ છે રાગ દેશાષ કેસ અઢાર તિહાંકી એ ફતેપુર નયર વિભાગ તી; પ્રતિમા ત્રિણ પૂજા કરિએ જઈઇ તીરથ પયાગ તી. ગંગા જમુના સરસતી એ દીઠઉ ત્રિવેણી સંગ ત પ્રથમનિણંદ સમેસર્યા એ અષયવડતલઈ રંગ તઉ. રાયકલ્યાણ મિથ્યામતી એ કીધઉ તેણુઈ અન્યાય તી, જિનપગલાં ઊઠાડીયાં એ થાપા રૂદ્ર તેણ ઠાય તઉ. કેસ પUત્રીસ વણારસી એ ગંગાતીર પવિત્ર તી, ર૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ પતષિ અલકાપુરી જિલી એ દોસઈ જિહાં બહુ ચિત્ર ત. ૧૨ એણિ નયરિ દેય જિનવરૂ એ જનમ્યા પાસ સુપાસ તક તિથુિં ઠામઈ દઈ જિણહરૂ એ પહવિ કરઈ પ્રકાસ તક. ૧૩ પ્રથમ ચતુર્મુખ ચચીઈ એ પગલા કરીઅ પ્રણામ તઉ, સુરનર જસ સેવા કરઈ એ ભવિજયુમન વિશ્રામ ઉ. ૧૪ મૂરતિ મેહનવેલડી એ બઈઠા પાસ જિર્ણોદ તી; કેસર ચંદન કુસુમસ્યું એ પૂજિઈ પરમાણંદ તી. જઈ સુપાસનઈ દેહરઈ એ પૂજી પ્રભુ જયકાર તી; નયરમાંહિં તવ નિરષી એ પ્રતિમા સંષ ન પાર તઉ. કેઈ દીસઈ રૂદ્રભવનમાં એ કઈ થાપી તરૂછાહિ તઉ કેઈ દી સઈ વિપ્ર આંગણઈએ કેઈ માંડી મઠમાંહિ તઉ. ભાવઈસ્યઉં પૂજા કરીએ છાંડી રાગ નઈ રેસ તઉ, વાણારસીનયરીથકી એ સિંહપુરી ત્રિણ કેસ તઉ. જનમભૂમિ શ્રેયાંસની એ દેષી અને પમ ઠામ તી, જિનમૂરતિ જિનપાદુકા એ પૂછ કરૂં પ્રણામ તઉ ૧૯ ચંદ્રપ્રભ જિન અવતર્યા એ ચંદ્રપૂરી સુવિસાલ તી, શ્રીચંદ્રપ્રભપાદુકા એ નિત નમીઇ ત્રિણ કાલ ત. - ૨૦ અસીયસ વલી તિહાંકી એ પાડલિપુરિ વિષ્ણાત તજે, સીલવંત નર તિહાં હૂઆ એ જેહના બહુ અવાત ત૭, ૨૧ સલકનકનઉ કસવટઉ એ શ્રીકૃલિભદ્ર મુનિરાય તક જેહનું નામ અચલ હવું એ ચઉરાસી ચઉવીસીતાય તઉ. ૨૨ સેઠ સુદર્શન જગિ જ એ સીલગુણે અભિરામ ત સૂલી સિંહાસણ થયું એ પૂજું પગલાં તેણેિ ઠામ ત. ૨૩ જમણાવસહી લૂહરઈ એ ષ પ્રતિમા સુહકાર તી, પૂછ પ્રણમી ભાવનું એ ઉર જિનભવનઈ ચાર તઉ. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ‘ચકાસ વૈકુંઠપુરી એ ગગતટ ગાજઇ આજ ત; મારગિ કૌતિક પેષીઇ એ વાનરરૂ રાજ તઉ. દસકેાસ નયરી તુગિઆ એ સંપ્રતિ નામ વિહાર તઉ; ત્રિણ જિનભવન” પૂછઇ એ ખિ’ઞ પંચવીસ ઉદાર તઉ. ૨૬ વસ્તુ. નયર નવાદ નયર નવાદૐ કાસ ઇગ્યાર, જિનપ્રતિમા જગિ મેાહની અઇ ચ્યાર વર પૂજ કીજીઇ, નયરસીહાર” જાઈઇ કાસ યાર ભવલાહ લીજઇ; મિલી રાયશિવરામનઇ એ લેઇ સાથ” ઘટવાલ, સમેતશિષરભણી ચાલીઇ એ આગલ કાસ ખયાલ. ૨૫ ૨૬ ૨૭ ॥ હાલા રાગ સામેરી. આગલિ છઇ વિસમી વાટ રે ઘટવાલ કરð સુઘાર્ટ; સંઘલાક સયલ સ ંચર્યા રે ડાલી પાઠ સુષાસન વરીઆ. પંથð મહુ અચરજ દીસઇ રે મુઝ કહેતાં હિઅડુ વિહસઇ; સવે લાક લંગોટીવાલા હૈ સિર નાગા કુરકઈ માલા. રૂપહીણુ નારી તન પાલઇ રે અહંકાર ધરી મિન એલઇ; રૃખ્યા યાહિ અચ ભા ભારી રે સિરિ ઢાંકી આવતહઇ નારી. ૩૦ દવ દાધા દારૂ સમાણા રે ભિટ્ટ દીસઇ કરિ ધણુ ખાણા; રે હટ્ટીસ કર” મિને હરસી રે કર લેઈ નચાવઇ ક્રસી. કદલીવન મારિંગ મહુકઇ રે નાલીકેર પૂગતરૂ લહુકઇ; પુન્નાગ નાગ ગિમાલ” રે હુતાલહુ તાલ તમાલ. વડ પીંપલ જ પૂરૂષ રે પેષત સમઇ તસુ ભૂષ; કંકાલ કરઞ સુકીર રે નાર્મિંગહ ચારૂ જ ખીર. પાડલ કેતકી સહકાર રે જાઇ જૂઈ ચ ંપક સાર; કિકિલ્લહ ખિટ્ટ અપાર રે વિકસ્યાં વન ભાર અઢાર. ૨૮ ૨૯ ૩૧ ૩૨ ૩૩ ૩૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ ચિહૂ' દિસિ પરિમલ પસરતિ રે મધુકર લીના ગુજ્રતિ; સુક સારસ માર કિગાર રે કરઇ કાકિલ બહુ ટહૂકાર. પરવતનીઝરણાં બહુ વાજઇ રે જાણે સ`ઘતણેા જસ ગાજઇ; વનછાયા હિરી જાણુ રે નવિ લહુકઇ કેાઈ ઉગ્યા ભાણુ. કાલા કાલાહલ ઘુરક” રે સુણી માનવ તે પણ ડરપઇ; દીસ” મદમત્તા હસ્તી રે જેહની ગતિ સહજઇ સસ્તી. ચરતાં દ્વીસ” મૃગયૂથ રે મારગ પિણુ રૂમડા સુથ; સાલિષેત્ર ભલા દોઇ પાસઇ રે દ્વેષતા દાલિદ્ર નાસઇ. ઇમ જોતાં કૌતિક વાટઇ રે ઊતરીઇ વિસમઇ ઘાટઇ; સમેતાચલ દીઠા નયણે કે સ્તવીયા બહુ અમૃતવયશે. નાલિકેર વધારી લીજઇ રે સઘભગતિ વધાઈ દીજઇ; હરષઇ કરી તનમન ભરીય” રે ગિરિતલહટી જઈ ઊતરીય”. ૪૦ વસ્તુ. પાલગજ પાલગંજઉ નયર પ્રસિદ્ધ, પૃથ્વીચંદ્ર નરનાયકા ન્યાયવંત નિજપરજા પાલğ, અરિજનન” રવિકરસમુ ભુવનમાંહિ જસુ ખ્યાતિ માઇ; વિનયકરી સ ંઘપતિ ભઇ યાત્ર કરાવઉ દેવ, અમ્હેં મનિ અતિ અલો ઘણા કકરવા તીરથ સેવ. ઠવણી ઢાલ. સધસાથ” તવ નરપતિ આવઇ સમેતશિષરની યાત્રા કરાવઇ, રગઇ અપચ્છરા ગાવઇ; પચકાસ ગિરિ ચઢીયઇ પાલા નાહના મોટા અતિસુકુમાલા, રાસ રમ” . વરમાલા. મૈં અંગ પષાલી નિર્મલ થઈ ચે, કુસુમકર’ડ કરિ ગ્રહિય અતિઘન ઘનસારસ્યું રાલી, ભરી” કનકકચાલી. પ્રથમ ત્રિકોણીએ કુંડઇ જઈ કેશર ચંદન મૃગગદ ઘાલી ૩૫ ૩૬ ३७ ૩૮ ૩૯ ૪માં ૪૨ ૪૩ २७ Page #101 -------------------------------------------------------------------------- ________________ નરનારી મિલિઆ ગુણવંત કરિવા પૂજા નિરમલ ચિત, તીરથ મહિમાવંત; વીસ પાદુકા ભવનમઝારઈ અનુક્રમ પૂજ કરી ઉદાર, કીજઈ નરભવ સાર. ૪૪ છઠ્ઠા પદ્મપ્રભજિનદેવ ત્રણસઈઅઠ્ઠ તવસીસિર્ફ હેવ, મુગતિ વ ઝન્નેવ; શ્રીસુપાસ સમેતાચલ શુગઈ પચસયા મુનિસિ મનિ ચંગઇ, , મુગતિ ગયા રંગઈ. ૪૫ છે સહસ મુનિવર સાથ સીધ વિમલજિનેસર શિવપદ લીધ, સયલકરમ ષય કીધ, સાતસહસ મુનિર્યું પરિવરિયા અનંતનાથ વિરમણ વરીયા, ભવસાયર ઊતરીયા. ૪૬ અસય મુનિવરસ્યું જુત્તા ધર્મનાથ જિન મુગતિ પહતા, તિથ્રેસર જયવંતા, શાંતિનાથ નવસયસિઉ જાણુ પંચસયાસ્ય મલ્લિ વષાણ, સમેતશિષર નિરવાણ. ૪૭ તેત્રીસમુનિવરચ્યું જિનપાસ મુગતિ પહૂતા લીલવિલાસ, પૂરઈ ભવિઅણ આસ; અજિતાદિક જિણવર સુહકાર સહસ સહસ મુનિવર પરિવાર, પામ્યા ભવને પાર. એણુિં ગિરિ વીસ તીર્થકર સીધા વીસ ટુંક જરિ હુઆ પ્રસિધા, પૂછ બહુફલ લીધા, સમાચલ શત્રુંજય લઈ સીમંધર જિણવર ઈમ લઇ, એહ વયણ નવિ ડેલઈ. ૪૯ સીધા સાધુ અનંતાકડિ અષ્ટકર્મઘનસંકલ ત્રાડિ, વંદુ બે કર જોડિ; સિદ્ધષેત્ર જિણવર એ કહી પૂજી પ્રણમી વાસઈ રહીઈ, મુગતિતણા સુષ લહીયઈ. ૫૦ ૪૮ Page #102 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુવનમાંહિ તીરથરાજઈ દેવદુંદુહી દિનપ્રતિ વાઈ, મહિમા મહિઅલ ગાજઇ; કીજઇ વલી તીરથ ઉપવાસ તે નવિ અવતરી પ્રભવાસ, કહિ મહિમા જિનપાસ. ૫૧ કીજઈ પૂજા દીજઇ દાન સમેતશિષરનું કીજઇ ધ્યાન, લહિ કેવલગ્યાન, એહ ગિરિ દીઠઈ મનિ ઉલ્લાસ એહગિરિ ફરસઈ કર્મવિણાસ, હોવઈ મુગતિનિવાસ. પર વસ્તુ, સમેતગિરિવર સમેતગિરિવર કરૂં વષાણુ, રસપૂરિ રસકુંપિકા વિવિધ વેલી ઊષધી સેહઈ, અછાંહ દ્વમ દીપ વષાણ વિણભુવન મહઈ, સયલતીર્થ માંહિ રાઉ. એ સિધષેત્ર સુષધામ, મહિમા પાર ન પામીયઈ વલિ વિલિ કરૂં પ્રણામ. છે હાલ આસાફરી. જાત્રાકરી ગિરિ ઊતર્યા ભરીયા સુકૃતભંડાર રે, દેશ મગધ ભણે ચાલીયા મનિ ધરિ હરણ અપાર છે ૫૪ જ જ એહ ગિરિ રાજીઉ ભુવિ નંદઉ ચિરકાલો રે; મનહ મરથ પૂરણો પ્રણમી જઈ ત્રિશુકલો રે. ૪૦ ૫૫ નયર રાજગૃહ આવીયા જે જગમાંહઈ વિખ્યાત રે, જિહેમુનિસુવ્રત અવતર્યા પુસ્તકિચડી અછઇ વાતરે. પ૬ શ્રેણિકરાય ઈહાં હુઉ મંત્રી અભયકુમારે રે, જંબુઅસ્વામિ પ્રમુષ નરા હુઆ એહ નરશૃંગારે રે. પણ કુંડ ચઉદઈ ઊહુઈ જલ ભર્યા કી જઈ નિર્મલ અંગે રે, ચરચીઈ વૈભારગિરિ ચડી વીરજિણંદ મનિ રંગે રે. . ૫૮ ૨૯. Page #103 -------------------------------------------------------------------------- ________________ [ આ એકાદસ ગણધરતણી પૂછ પાદુકા જેણિરે; પંચવીસ દેહરઈ પૂજા કરી ટાલિ દુરગતિ તેણિ રે. જય૫૯ અણસણ લઈ અણુત્તરિ ગયા ધના સાલિભદ્ર મુનિરાય રે, કાઉસગિયા દેઈ પાદુકા પૂછજઇ તિણિ હાય રે. જો ૬૦ ચેર હયાત ગુફા અચિરજકારણિ દીઠ રે, કાલબરિદ્રુમ હેઠલઈ બાવન જિનાલય પૂઢ રે. જય૦ ૬૧ વૈભારગિરિથકી ઊતરી ચઢિયાઈ વિપુલગિરંદ રે , • ષ પરિમાણુ એ જિણવરૂ પૂજ કરૂં જિનચંદરે. જો દર ' મુષ એક ઉદયગિરિ પંચ સેવનગિરિ જાણ રે, રયણગિરિસિરિ ઊપરઇ દેય પ્રાસાદ વષાણ રે. જો ૬૩ પંચ એ પર્વત ફરસીયા નિરખી વીર પિસાત રે, પાસઈ કૂપ ભૂષણ ભર્યા સાલિભદ્રતણુઉ નિરમાલ રે. ૬૪ નયરમાંહઈ 2ષભ જિસરૂ પૂજી કી જઈ પ્રણામ રે, નાલંદઈ પાડઈ આવીયા લોકપ્રસિદ્ધ વડગામ છે. જો ૬૫ વસ્તુ. • વૈભારગિરિવર વૈભારગિરિવર ઊપરિ ઉદાર, શ્રીજિનબિંબ સહામણું એકસો પચાસ થઈ, નવ વિપુલગિરિ ઉપરઈ ઉદયગિરિસિરિ મારી ભણુઈ વીસ સેવનગિરિ ઉપરઈ યણગિરિસિરિ પંચ, રિષભ જિણેસર પૂછયઈ રાજગૃહી મંચ. ચઉપઈ. નાલંદાઈ સવિ કપ્રસિદ્ધ વીરઈ ચઉદ ચઉમાસા કીધ; મુગતિ પતા સવે ગણહાર સીધા સાધ અનેક ઉદાર. ૬૭ દીસઈ તેહતણું અહિનાણુ પુહવઈ પ્રગટી યાત્રાષાણિક પ્રતિમા સતર સતર પ્રાસાદ એક એકસ્યુ મંડઈ વાદ. ૬૮ પગલાં મૈતમ સ્વામીતણું પૂજીનઈ કીજઈ ભામણાં વીર જિણેસર વારાતણી પૂછ પ્રતિમા ભાવઈ ઘણી. - ૩૦. Page #104 -------------------------------------------------------------------------- ________________ નાલયનું ઐલિ ઉચરા તિહાંથી જઇયાઁ પાવાપુરી; તેહતણા અતિ મહિમા ઘણઉ પક્ષણ' ભાવઇ વિઅણુ સુણુઉ. ૭૦ સમેતશિષરથી જિમણુÙ પાસ જંભીયગામ અછઇ મહૂવાસ; રિજીવાલુકા નદીનઇ તીર કેવલ પામ્યઉ શ્રીમહાવીર. દેવઇ તવ સમવસરણ કીધ એસી ષિણ એક દૈસન દીધ; કનકકમલ પરિ ઠવતઉ પાય પાવાપુરિ આવઇ જિણરાય. ઇંદ્રભૂતિપ્રમુષ ઇગ્યાર યજ્ઞકર્મ કરઇ તેણીવાર; ૭૧ ७२ સઇ ચામાલીસ બ્રાહ્મણ મિલ્યા મિથ્યામતિ માહઇ ઝલહુલ્યા; ૭૩ મનિ અભિમાન ધરી આવીયા નામ લેઇ જિન મેલાવીયા; મનસંસય ટાલÛ જિનવરૂ દેઈ દિક્ષા થાપ્યા ગણધરૂ. સંઘ ચતુિંધ થાપી તામ વિચરઇ દેસ નયર પુર ગ્રામ; ભવિકજીવ પ્રતિાધિ કરી અનુક્રમઇ આવઇ પાવાપુરિ. જીવિત વરસ મહુત્તર જાણુ પુણ્ય પાપલ કહઇ સુજાણ્; પ્રધાન અધ્યયન મનિ ભાવઇ ધીર મુગતિ પાહતા શ્રીમહાવીર. ૭૬ ગાતમસ્વામી કેવલ-વરઇ ચાસડી ઇંદ્ર મહાચ્છવ કરઇ; સંધ ચતુર્વિધ હર્ષ અપાર જગમાં વ વીરજિજ્ઞેસર ગણધરવાદ પૂજી તિહાં પગલાં પ્રાસાદ; મુગતિ` પેાહતા જિહાં જિન વલી પૂછજઇ પગલાં મને રિલ. ૭૮ સરોવરમાંહિં સુદ્ધ વિહાર જાણે ભવિઅણુના આધાર; જિનપ્રતિમા પ`ચ પગલાં હેવ પૂજી પ્રણમી કીજઇ સેવ. અનુક્રમે જઉણપુર આવીયા જિન પૂછ ભાવન ભાવીયઇ; ઢોઇ દેહેરઇ પ્રતિમા વિષ્યાત પૂછ ભાવઇ એકસેા સાત; જયજયકાર. ૭૪ gu ७७ ge વસ્તુ. પાંચ જિષ્ણુવર પંચ જિષ્ણુવર તણેા અવતાર, નયરી અયેાધ્યા જાણીઇ અમરપુરીથી અધિક રાજઇ, ઋષભ અજિત અભિનદના સુમતિનાથ જિન અનંત ગાજઇ; પંચે જિણવર પાદુકા એ કીજઇ તાસ ગુણુ ગાન, પદ્મમ જિણેસર પૂછઇ આણી નિર્મલ ધ્યાન. ८० ૮૧ ૩૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ છે હાલા ધન્યારી. નયરી અયોધ્યા રાજીએ પૂછ પઢમજિદે રે, રામચંદ્ર પગલા નમું મનિ ધરી પરમાણુ દોરે. ૮૨ ધન એ તીરથ વંદીઈ સમેતસિષર ગિરિરાજ રે; સંઘપતિ નિજમનિ હરષીઈ કીધાં અને પમ કાજ રે. ધન ૮૩ ધીજથાનકિ સીતાતણું અગનિષાઈ અસરાલ રે, સીલપ્રભાવઈ જલ હુઉ દીઠ તે કુંડ વિશાલ રે, ધન, ૮૪ રતનપુરી રલિઆમ જિનમંદિર શુભ દેય રે. ધર્મનાથ પદ પૂજીઈ જિન પ્રતિમા ત્રિણ જેય રે. ધન ૮૫ કપિલપુર વરમંડણે પૂજીઈ વિમલવિહાર રે, વિમલપાદુકા વદીયઈ કી જઈ વિમલ અવતાર રે. ધન, ૮૬ તીરથ જે શ્રવણે સુયા દીઠા નયણે જેહ રે જે મારગ ભૂમિં રહ્યાં નમું કર જોડી તેહ રે. ધન ૮૭ સકલસંઘ પરિવારસિઉં યાત્રા કીધ પ્રમાણ રે, ઉચ્છવ કરિ ઘરિ આવીયા દિન દિન હેઈ કલ્યાણ રે. ધન૮૮ કલશ. . તપગચ્છનાયક સુભમતિદાયક સિરિવિજયસેનસુરિંદ, તસ પટયણુિં વિભાસણ દિનકર સિરિવિજ્યદેવમુણિંદ, વાચકસયલચૂડામણિ સેહઈ નિરમલ ન્યાનનિવાસ, સિરિકલ્યાણવિજય ગુરૂચરણ પ્રસાદઈ એ મુઝ બુદ્ધિપ્રકાસ. ૮૯ સસિરસસુરપતિવચ્છર આતપ એકાદસિ બુધવાર સમેતાચલ મહાતીરથ કેરું સ્તવન રચ્યું અતિસાર. પઢઈ ગુણઈ જે શ્રવણે નિસુણઈ તીરથ મહિમા ભાવઈ, જયવિજય” વિબુધ ઈમ જંપ સુષ અનંત સો પાવઈ. ૧ હર Page #106 -------------------------------------------------------------------------- ________________ I ક रत्नसिंहसरिशिष्यविरचित गिरनारतीर्थमाला. ગિરિવર સિરિ ગિરનારહ સામી નેમિનાથપય સીસ જિ નામી, કામી તીરથમાલ; વસ્તુપાલિ નિયબંધવ નામિહિં થાપીય પાસ તેજલપુરગામિહિં, | સરવર લહરિ વિશાલ. ૧ પહિલું દીઠઉ છુ ગઢનુ સફલ મનોરથ મઝ આજ તુ, જૂનું પુણ્ય પ્રકારો ગઢ ગરઅડિ કહુ કેતી કહીઈ જતાં એહની આદિ ન લહઈ, ધનપતિ લેક નિવાસ. ૨ ઉસવાલહ ધરણિગ થાપી વસહી વીરભુવણિ જસ વ્યાપી, સચરાચરિ જયકારે, - શ્રીશ્રીમાલી સલષઈ લિખીઓ ચંદ્રિ નામ નિયભવ એલખીએ. રિપુ કેસરીઅ વિહાર. ૩ તે ઉદ્ધરીએ સુથિર બUસારી તેજલપુરનુ પાસ જુહારી, સમરસિંહિ કી કાજ સંઘવી ધંધલ દેહરઈ વંદુ રિસહજિણિંદ નમી ચિરબંદુ, હિવ જેહ ગિરિરાજ. Page #107 -------------------------------------------------------------------------- ________________ સેવનરેષ નદી ચિહુ હિલી પરવતિ ચડતાં આવઈ વહિલી, - દામોદર મહાર વસ્ત્રાપથિ ભવદેવ મહેસર કાલમેઘ ક્ષેતલ અલસર, વસ્તુપાલ ઉદ્ધાર. રાણિગ સુત આંબઈ મંતીસરિ વાવિ પરવચ્ચું પાજ નવપરિ, વિરચી અતિ સુવિશાલ ચડતાં સિઈ ડાવઈ જિમણુઈ વિવિધ બારવણ હરષિ બિમણુઈ, ન ગણઈ મનિ દુખજાલ. ૬ સાહ પૂનાની હિલી પેલિઈ સંઘપતિસ્થં સવિ અઈઠા ઉલિઇ, લીધુ ક્ષણ વિશ્રામ, વસ્તિગ પિલિઈ પહુતા રંગિઈ રાસ ભસલ કુટા રસભંગિઈ, અંગિઈ અતિ અભિરામ. ૭ સંવત ઈગ્યાર ચુરાસી વરસિઇ સિદ્ધરાય જયસિંહ આદેસિઈ, અભિનવું અંગ ઉલ્હાસે; ધન ધન સાજણ મંત્રિમુકુટમણિ પૃથવીજય પ્રાસાદ રચીઉ જિણિ, ગરૂઅહિ કરિ કિવલાસ. ત્રિવિણ પ્રદક્ષિણા દેઈ જંગિઈનેમિનાથ દીઠા મન રંગિઈ, - હીઅાઈ અતિ ઊમાહે; સુરતર કામધેનુ ચિંતામણિ કામકુંભસવિ હૂંતા તાં મણિ, જનવિ નરિષિઉ ના. ૯ ન્ડવણ વિલવણ પૂજ રચીનઈ જગગુરૂ ભમતી જિણ ચરચીનઈ, - ભરિઉ સુકૃત ભંડારે, ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચિમ નવ નવ ચુકીજે જિણ ઉત્તમ, આ પાઊ મંડપ સારે. ૧૦ બહુત દેહરી બહુ બિબાવલિ વંતિ ન પૂજઈ પુજઈવલિ વલિ, - ' , , તીરથ સવિ અવતાર Page #108 -------------------------------------------------------------------------- ________________ ગઈ ચુવીસી મૂરતિ અભિનવ પાંપામઢિ પૂજતાં સફલ ભાવ, - લાભઈ પુણ્ય ન પારે. ૧૧ વસ્તુપાલિ મતીસરિ સેતુજ ઊજિલિ આણિઉભવુદહિ સેતુજ, નિરૂવમ રિસહજિણિદ હાવઈ શ્રીસમેતસિહગિરિ જિમણઈ અષ્ટાપદ નવલી પરિ, વીસ ચુવીસ જિણિ દ. ૧૨ યક્ષરાજ કવડિલ તિહિં પૂઠિઈ માતા મરૂદેવા ગજપૂઢિઇ, ચંદ્રપ્રભ પ્રણમેસે, સંઘાહિલ ગેઈઆ અવતારી જીરાઉલિપતિ પાસ જુહારી, દાદુપાસ નમેસે. ૧૩ પુરૂષયણ વ્યવશાણુઈ કીધુ સંઘાહિર ભૂંભવુિં જસ લિઉં, બાવન જિણહર સારે, ઇંદ્રનીલ તિલકપ્રાસાદ હેમબલાણાસિફ અનુવાદે, - સાદર કરઈ અપારો. ૧૪ સામી વિમલનાથ તિહિં ગાજઈ નિરૂમલ સેવન તનુ છાજઈ, - રાજઈ મહિમનિધાન; ચિંતામણિ શ્રીપાસજિર્ણોસર સુરતરૂ અજિતનાથ તિથ્રેસર, બિહુપરિ સેવન વાન. ૧૫ પિતલમય જિનપ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીરચતુર્વિધ) . પૂજુ પુણ્યનિધાન; પનરોત્તર ફાગણ માસિઇ સામી બઈઠા અતિ ઉલ્લાસિઇ, વંદુ જા સસિ ભાણ ૧૬ કલ્યાણત્રય વિહુ ભૂમિઠિય કવિ કાસગિ કવિ પ્રતિમા સંઠિય, નેમિ નમેસિ સુરંગ; વસ્તુપાલ મતીસર કીરતિ પ્રકટીના સમરસિંહિ જિહાં ઈરતિ, બાવન જિણહર તુંગે. ૧૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ થાપી શ્રીતિલકપ્રાસાદિહિં સાહનરપાલિ પુસ્થાસાદિહિ, સેવનમય શ્રીવીરે, અષ્ટાપદ સમેતસિહરખૂંડાવ જિમણુઇ બિહુ જિણહરણ્યું, રચના અતિગંભીરે. ૧૮ એકમના મ– કેતારી વસહી સંતિ નમિ સવઈ સારી, બહુતરિ દેહરી દેવ; ઇંદ્ર મંડપ ગજપદ વાસિઠરિષિ નાગર ઝિરિ કુમ સુણી સષિ, જિહાં જિન તિહાં કરૂં સેવ. ૧૯ ઉસવાલ સાલિગ મેલા ગરિ ધરમનાથ થાપીય વર જિહરિ, પણમિસ સુપરિણામ; રામસિંહ વ્યવ ડુંગર દેહરી જિણપય પૂજિઇ દુગ્ગય બેહરી, રાજમતી બિહુ કામિ. ૨૦ આગઈ જિહાં કંચણહ વિહારે સંપઈ તિહાં ગંગા અવતારે, નિરષી નિરમલ કુંડ, પાજે પગિ પગ દાન સુદેતાં સાહ ચીતરનું નામ જ લેતાં, રહનેમિ નમિ ઉતરંડ. ૨૧ ઊજયંતગિરિ સિહરિ નિવઠ્ઠી સાહ સામલિ પ્રાસાદિ પર, * દિલ્દી અંબિકિ માત, સિંહાસનિ સુત સુભકર વિભકર અબ લુંબિ કર સેવક સુખકર, જિનશાસનિ વિષ્ણાત. ૨૨ અવલકું અવલોકન નામિ સંપજૂન સિહરિ વિહુ ડામિ, નેમિસર પણમૂવિ, સિદ્ધવણાયગ ટ્રક જિ પામી સહિસા લાષાવનિ વિશ્રામી, સામી નિમિ મેવિ. ૨૩ ગાંધી વઈચઈ વિરચી જિણહર ચંદ્રગુફા જે પ્રતિમા મહર, સહસબિંદુ જે કિવિ, Page #110 -------------------------------------------------------------------------- ________________ - ૨૫ ઈદ્રિ રચી સોવનપ્રાસાદિહિં માતા અંબિકિ દેવપ્રસાદિહિં, જગગુરૂ તે વિનમવિ. ૨૪ આજ કૃતારથ મનુજ જનમ મઝનિરમલકુલ ભાવવિભવ સફલ મઝ, તુઝ દરણિ જગનાહ યાદવકુલિ કુમલાઅવયંસ ત્રિભુવનજન માનસસરહંસ, દીસઈ અતિ ઉત્સાહ. દેવ દૈવત શુ તહ સેવા તાસ પસાઈ પુણ્ય કરવા, હે બુદ્ધિ પ્રકાસ, રયણસિંહસૂરિસીસ જિ જંપઈ સિવસુખ માગું સુંદર સંપઈ, સિદ્ધિ વિલાસ. ૨૬ છેય રેઈડણ અભિયવિહંડણ નેમિનાથ ગુણ જ થઈએ, તસ તીરથમાલા પુણ્યવિશાલા ભાવસહિત અનુદિન ભણઈ એ; તિહૂયણજણવદ્યુહ ભવસયહ નિરૂવમગુણ રયણે કલિય, સે નિજિયરિલેબલ સાસય સુહફિલ પામઈસિવકમલા લલિય, ૨૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩. ॥ અર્જુમ્ ॥ पं० -देवचन्द्रविरचित રાŽનયતીર્થ-પરિવાટી. સકલ સભા ૨જન કલા દિએ સરસતિ વરદાના જી; શ્રીવિમલાચલ સ્તવનભણું પામી શ્રીગુરૂ માનેા જી. આવા શેતુજય” ચઢીય નવાણુ વારા જી; મનમાં ઉલટ અતિઘણા હૐ હર્ષ અપારા જી. ઉમાહા મનમાહિ ઘણા કરસ્ય ચૈત્રપ્રવાક્યો જી; શ્રીશેત્રુજય ભાવસુ લાગી મનહરૂ દ્વારા જી. સંવત સાલ પંચાણુયે ઈડર રહી ચામાસા જી; યાત્રા કરવા સચો શુભ દિવસ શુભ માસા જી. પ્રથમ પ્રયાણે પાંગો પ્રીચાટ ગામ મઝારો જી; સાહ સહબ્રૂને દેહરઇ વીરજિષ્ણુદ નુહારા છ. તિહાંથી વલાસણે જઈ પાટલી પ્રતિમા વાંદા જી; પોહતા શેત્રુજય તલહટ્ટી આનંદપુર આનંદા જી. એ ભરતા વાસ્તુ ભલઇ પુછ્યતણું અહીઠાંણા જી; શ્રાવક સમકિતધર તિહાં વસ” નવાઁ તત્ત્વના જાણા જી. આ આદિ પાસ માહવીરના ત્રિણ પ્રાસાદ ઉત્તગા જી; વડનગરમાહિ વાંદતાં ઉપના અધિકા રંગા જી. આ આ આ આ આ આવ ૩ ૪ ૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ વીસલનગરે જુહારી એ જિન ત્રિણ પ્રાસાદે છે, મહેમાહિં તે કારણે એક એકરૂં વાદે છે. આ૦ ૯ ગામ સિવાલે એક જિનાલય વંદુ દે કર જોડ્યો છે , મહિસાણે નવ દેહરાં પૂજી પાપ વિડ્યો છે. આ૦ ૧૦ મારગિં જે જે જિનહરૂં તે તે કરૂ પરિણામે છે; અનુકમિ ઉસમાપુર નમું શાંતિનાથ ગુણધામે છે. આ૦ ૧૧ છે હાલ ૧ છે અહમદાવાદ નગર સુવિચાર શ્રાવક સુકૃત ભરઈ ભંડાર પૂજે શ્રીજિન સાર તુ જ જયે પૂજે શ્રીજિન સાર. ૧ ગઢમઢ મંદિર પાલિ ઉત્તેગ નગર દેષતાં હુઈ મનરંગ, - સાભ્રમતી વહે ચંગ તુ જ ૨ મોટે માણિકક સાલ ચોહeઇ હાટેએલ સુવિશાલ વાડી વન રસાલ તુ જ ૩ લેક વસઇ જિહાં વર્ણ અઢાર વ્યવહારીયાત નહી પાર; વિવિધ વસ્તુ વ્યાપાર તુ જ ૪ માન મેહત શુભ ભેજન ભગતિ આભરણાદિક પહિરણ યુગતિ કરિંનિત્યસાહમની ભગતિ તુજ પર દેહરાં દીઠે પરિમાનંદ મહાવીર પમુહ જિનચંદ; વંદુ સુખને કંદ તુ જ. ૬ અવર તીરથ જે છે અનેક તેહને પાર ન પામે છે * વદે ધરિય વિવેક તુ જ . બીબી પુરિ ચિંતામણિ પાસિ વિજયચિંતામણિ પુરિ આસ ભાલે અસાઉલ વાસ તુ જ ૮ વીસ વટ ચેવસઈ સાર અહમદપુર જિન કરૂ જુહાર, રાજાપુરાદિ મઝારિ . જો ૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ રાજનગર પ્રીયમેલ, ઠાસ ત્રિભુવનમાહિં જેહની મામ કીજે વંછિત કામ તુ જ ૧૦ સંઘવી આગરાને સંઘ લાવ્યે હર ધરીને હ વધા ભરતની ઓપમ આવ્યે તુ જ૦ ૧૧ ગામ ગામના સંઘ ઉદાર પાલણી સેજવાલાં અસવાર, મનુષ્યતણો નહી પાર તુ. જો ૧૨ આસ ફલી સઘલી મનકેરી નિસુણી કાન પ્રયાણ નફેરી, '' સંધ ચાલ્ય ઉદેરી તુ જ ૧૩ ગામ નયર પુર પાટણ જેહ મારગિ પ્રતિમા આ તેહ પ્રણમુ ધરીય સનેહ તુ જ૦ ૧૪ કાઠી ચાર ચરડના થાટ ઉલ્લંધા વિસમાં વાટ ઘાટ, દીઠે ગિરિ આઘાટ તુ જ ૧૫ છે હાલ ૨ , “ હર્વે સંપઈચૈત્રપરિવાડિક શેતું જઈ કેરી; એ ગિરિ ફર ભાવસ્યું કાલે ભાવફેરી. પાલીતાણુઈ તલહટીય આવ્યા ઉમાહિં; લલીતસરવર સજલ ભર્યું દીઠું અવગાહી. નગરીમહિ કુમરવિહારિ જિનપાસ નમી જઈ, લલિત પાલિ પ્રભુ વીર વંદી ભવપાર લહીજઇ. ત્રણિ કેસ છે વિષમી પાજ ચઢીઈ ધસમસતા; ચકી પરવતિ કુંડ કામિ વિસામે વસતા. ધાઈ ચઢતાં સરઈ કાજ અનઈ હઈડુ હસઈ, કેતિક દી સઈ કેડિપરિ મરાઈ વિકસઇ. અનુકમિં ગઢની પ્રથમ પતિ પેહતા શુભ ભાવ, શ્રાવક લેક હરષઈ કરી મતીએ વધાવું. Page #114 -------------------------------------------------------------------------- ________________ તો હાલ ૩૫ આ ૧ આ ર આજ સફલ દિન મુઝ થયા એ કીધા પાલિ પ્રવેશ કિ; ગજ એડી દ્વીઠી ભલી એ માડી રિસઽજિનેસ કિ. શાંતિનાથ જિન સાલમે એ ભેટ્યો ડાવઇ અર્ગિ કિ; ચામુખ નમી પાંડવ પંચ એ પ્રણમુ મનન” રંગિ કિ. આ૦૨ માટી મૂતિ અતિભલી એ અદભુદ આદિજિનદ કિ; જિમણે આંગઇ જુહારતાં એ ઉપજિ મન આનંદ કિ. આ૦ ૩ કવડયક્ષ પરતષ્ય થયા એ એલાળ્યેા દિઇ એલ કિ; વિધન નિવાર્િ` સંઘતણાં એ એ ઠા થઈ અડાલ કિ. વલી વાઘણુ જોઇ કરી એ છીંપાવસહી વદ કિં; માલ્હાવસહી ટાટરા વિહાર એ પૂછ પાપ નિક કિ, આ॰ પં ત્રિરૂપે’ ઋષભ નમુ' એ સરગારાહિણી નાંમ કિ, ચારી રાજીમતીતણી એ દીઠી અતિ અભિરામ કિ. પેાલિ મઝારિ જિમણા જઈઇ એ થંભણપાસ જીહાર કિ; વસ્તક થાપ્યા નેમજિન એ અવતાર્યા ગિરનારિ કિ. જયમલ્રજી જિમણે ગમે એ થાપ્યા નવાય પ્રસાદ કિ; શ્રીવિજયદેવસૂરિ વયણથી એ લીધેા જગ જસવાદ કિ. આ૦ ૮ સાહ તેજપાલ સિરાહીઉં એ પુણ્યત્રત જગ હાઇ કિ; દેહરૂ એક મડાવીઉં એ કીરતિ કહેં સહુ કાઇ ક. ષરતરવસહી નમી કરી એ ઘેાડા ચાકી ગાષ કિ; રામચીનિ દેષતાં એ મનમાં ઉપજિ હરષ કિ. તિલકા તારણ જોઈઇ એ ચઢતા સીહ દુવારિ કિ; પાવડીઆરે ચઢી કરી એ પેાહુતા ભુવનમઝારિ કિ. ડાવ” પાસઇ વદી એ સામલા પ્રમુહ વિહાર ક; દેહરા પાષલિ દીઇ એ ત્રિણ પ્રદક્ષણા સાર કિ. આ ૭ આ૦ ૧૧ આ ૪ આ ૯ આ ૧૦ આ ૧૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ કામિઠામિ પ્રતિમા ઘણી એ દેહાંમાહિ જુહાર કિ રાયણિરૂષ દેવી કરી એ મન ઠર્યું માહરૂ કિ. આ૦ ૧૩ રાયણતર્લિ પ્રભુ પાદુકા એ ફલલેં પૂજિત કિ; મુગતાલે વધાવીઈ એ ઈહાં સિદ હૂયા અનંત કિ. આ૦ ૧૪ આગલિં કલિકુંડ પાસજી એ વંદુ શ્રીવાદ્ધમાન કિક મૂલ ગભારિ ત્રષભજી એ પ્રણમી મારું માન કિ. આ૦ ૧૫ અનુકમિં ઉપરિ ભૂમિકા એ પ્રતિમા નામું સીસ કિ, નાહની મેટી સવિ મિલી એ સાત સહસ એકવીસ કિ. આ. ૧૬ દેહરી સઘલી સંખ્યા સુણે એ મતિ સારૂ મેં કીદ્ધ કિ, લઘવી પઢી ત્રિણસો એ ઉપરિપંચવીસ લીધ કિ. આ૦ ૧૭ પગ પગ પ્રતિમા જિનતણ એ પામઈ કેઈ નહી પાર કિ; ભેલપણુઈ મુઝ વીસરી એ તે સવિ કરૂં જુહાર કિ. આ. ૧૮ અષભદેવ સાહમા રહ્યા એ પુંડરીક ગણધર જેહ કિ; ચેરાસીમાહિં મુલગા એ ત્રિવિધિ પ્રણમું તેહ કિ. આ. ૧૯ સુરજકુંડ આગતિ થઈ એ પિડતા ઉલષા ઝેલ ;િ આગલિંચેલણ તલાવડી એ સહુ કે કરઈ અઘેલ કિ. આ૦ ૨૦ તિહથી સિદ્ધવડ ઉત્તરી એ ફરણ્ય તીર્થ ઠામ કિ, સિદ્ધ અનંત વડતલિં હુયા એતિણે એ સિદ્ધવડ નામ કિ. આ૦ ૨૧ શત શાષાઈ વિસ્તર્યો એ વડવાહી નહી પાર કિ. અષUવડ દીઠાથકી એ પુણ્ય ભર્યો ભંડાર કિ. આ૦ રર સિદ્ધવડ વધાવી કરી એ વલી ચઢ્યા આદિપુર પાજ કિ; દેહરા દીઠાં દુરથકી એ જાણે પાંખ્યું રાજ કિ આ૦ ૨૩ ઈમ પ્રદક્ષણા દેઈ કરી એ ભેટો આદિજિનદ કિ, લેટેગણે પાએ નમુ એ મુઝમનિ હુએ આનંદ કિ. આ૦ ૨૪ બેંકે આદિજિસરૂં એ ઉદયાચલ જિમ સર કિ, વાર વાર પ્રણમું સહી એ દિન દિન અધિકે નર કિ. આ૦ ૨૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ છે હાલ ૪ . . એ ગિરિ ગુણ ભરપૂર પાપ જાઈ સવિ સૂર; દીઠે દુષ લઈ એ નવનિદ્ધિ સિદ્ધિ મિલઇ એ. જન્મ સફલ થયે આજ શીદ્ધાં માહરા કાજ; નાભિરાય કુલતિલે એ મરૂદેવીસુત મિલે એ. મહાપાપી નર જેહ પાતક છૂટાં તે; એણગિર ભાવસ્યું એ જેહનું મન વસ્યું એ. કીધી હત્યા સાત બીજી બહુ જીવઘાત; તે નર ઉધર્યા એ સિદ્ધવધૂ વર્યા એ. મુઝમનિ એ વિશ્વાસ એ ગિર પૂરિ આસ; સકલ તીરથ ધણી એ જિનવાણું ભણું એ. ઈમ જાણી જંજાલ મુકી બીજા આલ ભેટવા આવી એ વિમલગિર પાવી એ. ભલઈ દીઠે ભગવંત હૂઓ લાભ અનંત, મન મહી રહુ એ હીયડું ગહગયુ એ. ધન એ વરસ ઉદાર ધન માસ વડે સાર; ધન પષિ જાણી એ દિવસ વષાણીઈ એ સેલ પંચાણુઓ સાર માવદિ ચાદસિ ગુરૂવાર ભેટ્યો જગધણી એ આસ્થા મનિ ઘણી એ. - પુણ્ય ફલ્યુ મુઝ આજ તું મલીઓ જિનરાજ; દેવ દયા કરે એ તું સાહિબ કરે એ. હું સેવક તુઝ દાસ આબે સાહરિ પાસ; સરણિ રાષી એ છેહ ન દાષીઈ એ. તું સાહિબ સમરથ ધણીપણું ધરિ હત્ય, જિમ હું વિનવું એ બાલક પરિ લવું એ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તારિ તારિ જગમાપ સાંલિ માહુરાં પાપ; કરજોડી કહું એ તુઝ આણુાં વહુ' એ, આલેાયણુ કહુ એ. ૧૩ છેડ છેડ મુત્ર ક તુ જાણે સહુ મ; કહેતાં લાઇ એ ભવ ભય ભાજી એ. ન લહુ ભવના પાર જીવની આદિ લગાર; સુહુમનિગાદમાં એ જનમ મરણુ ષમ્યાં એ. સાઢાસતર ભવ વાસ એકણુ સાસાસ્વાસ; એશુિરિ લાગલગા એ કરતા ઉભગા એ. ખિસે છપન્ન તિષ્ણે ભવિ આવિલીયા કહે' કવિ; એક આવિલીતણા એ અસંખ્યાતસમે તે ભણ્યા સમય સમય પ્રતિ જીવ ખાંધઇ દિ સદૈવ; કર્મ ઘણા કરઇ એ ધર્મ ન આર એ. તિહાંથી ખાદર થાઇ અકામનેિજરા પસા; ત્રસપણું આરિ એ ખિતિચારિદ્રી ભવ કરિ એ. સન્નિ અસન્નિ અનંત પચેટ્રી તીર્થંચ જંત; ક્ષણુનારિક પિણ એ દેવલાક અવતિર એ. અનુક્રમ' માણસ જન્મ પાંમ્યા શ્રીજિનધર્મ, વિમલગિરિ આવીયે એ તુ પ્રભુ પાવીયે એ. એ. ા ઢાલ ૫૫ આજ સષી માઁ નયણે નિષ્યા વિમલાચલ ડુંગરીયા રે; જાણું ચિંતામણિ માઁ પામ્યું ભવસાયર હું તરીયા રે. આ૦૧ કામધેનુ મુઝ આંગણિ આવી કલ્પવૃક્ષ ઘર લીયા રે; યુગલાધમ નિવારણુ સ્વામી ઋષભદેવ જો મુઝ મલીયા રે. આ૦ ૨ ષટ બંડ ચાદરણું ને નવનિધ ચક્રવત્તિ પદ પાંમ્યુ રે; જો શેત્રુંજો ડુંગર ક્રૂરસી ઋષભદેવ સિર નાખ્યું રે. ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० ૨૧ આ ૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ આ દ ખારઇ દેવલાક મેં લાધા ગ્રેવેક નવ ભાગ રે; સરવારથસિદ્ધિનાં સુખ વિલસ્યાં જો શેત્રુજય સંચાગ ૨. આ૦ ૪ મુતિ મલી મુનિ મટકાલી જેના અવીહુડ રગ રેક ભાગ્ય જાગ્યે જો ગિર પાંમ્યા તા હ' થયા અભંગ રે. આ૫ દશ ઢષ્ટાંતે દાહિલા લાધેા માણસના ભવ શુદ્ધ રે; શ્રાવકકુલ શેત્રુજે યાત્રા જિમ સાકર જિમ દુધ રે. સિદ્ધ અનત એણિ' વિમલાચલે' કાકિર કાકિર કહીઇ રે; તીને સિદ્ધાચલ નામ પ્રસિધુ એડને ધ્યાને છ્હીયે મૈં. આ ૭ નેવિના ત્રેવીસ તીર્થંકર એગિરિ કીધી યાત્ર રે; પૂરવ નવાણુ વાર આદિસર સમેાસો વરગાત્ર રે. અમૃતકુંડ અનેક ઇણિ ગિરે વિવિધ ઓષધી ઠામ રે; વિવધરત્નતણા એ આગર તિણિ રત્નાકર નામ રે. ચૈત્રીપૂનિમ ઋષભદેવના ગણધર પુંડરીક નામ રે; પંચકાડિસ્યુ... એ િગિરિ સિદ્ધા તીણે પુંડરગિર નામ રે.૦ ૧૦ અસી જોયણ પહિલે આરે બીજે સિતર માન રે; આ ૯ ' ત્રીજે સાઠિ પ ંચાસ વલી ચેાથે પાંચમે ખાર્ પ્રધાન રે. આ૦ ૧૧ છઠ્ઠું આરે સાત હાથ એ પાટુલા પ્રભુ પ્રકાસે રે; સુગતિ ખારણુ એ વિમલાચલ સયલ તીર્થંકર સાસે રે. આ૦ ૧૨ અજિત ધર્મ ને શાંતિનાથ જિન ચામાસુ ઇડાં કીદ્ધ રે; ભાવ ધરી ભગતિ જે ભેટી તેહનાં વાંછિત સિદ્ધ રે. ૦ ૧૩ જે આ ૮ નર્ નારી નિજ કરિ બેઠાં ધ્યાન ધરે આદિનાથ રે; સહસ પત્યેાપમ કરમ તે ષપવે ઇંમ જંપિ જગનાથ રે.આ૦ ૧૪ અભિગ્રહ લીધ ક ષેપવિ લાષ પક્લ્યાપમ આધુ રે; શેત્રુજે પંથે ચાલ્યેા ધામી એક સાગર કરમ દાધુ રે. આ ૧૫ ઋષદેવ દરસણુ જખ દીઠું સહસગણુ કર્મ જાય રે; ૪૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ આ ૧૬ પૂજા કરતાં મુગતિ જાવા સામસીતે થાઇ રે. નાટક ગીત ગાન ને વાજિત્ર કરતાં કુલ અનંત રે; રાસ ભાસ પ્રભુજીને સ્તવતાં પંચમતિ પામત રે. આ૦ ૧૭ નેમતણી વાંણી ક્રૅમ નિસુણી નદીષેણુ અહીં આવ્યા રે; અજિતશાંતિ પ્રસાદ વચિ રહી અજીસતા કરી ફાવ્યા રે. આ૦ ૧૮ u ઢાલ દા એ ગિરિનાંમે ધરિ નિનિધ એ ગિરિ નાંમે વાંછિત સિદ્ધ; એ ગિરિ નાંમથકો વર બુદ્ધિ એ ગિરિ નામ જા મન શુદ્ધિ. ૧ એ ગિરિનામિ સુણા નિસદીસ એ ગિર નાંમ જો એકવીસ; વાચક ભાનુચદ ગુરૂ સીસ દેવચ'દ મનિ એ જિગીસ. શેત્રુજ સિદ્ધાચલ નમે વિમલાચલ મેારે મનિ રમે; સિદ્ધસિષર ને તીરથરાજ સિદ્ધક્ષેત્ર ને નગાધિરાજ. મોત્તરશત કુટ મિન ધરા સહસકમલની સેવા કરી; કવનિવાસ વલી તાલજયો ભગીરથ તીર્થ ભાવે ભજો. બાહુબલી મરૂદેવી ગિવિંદ મુગતિનિલય દીૐ' આન ંદ; સહસપત્ર શતપત્ર કર્દમ વારં પાપતા નિષ્કુર બ. ઢકા લેાહીવા રમણીક પુંડરીક મંગલ તરૂણીક; વિદ્યાપાહુડ ગ્રંથઇ લહ્યાં વિદ્યાધર સુર નર મુનિ કહ્યાં. એ ગિરિ મહિમા જાણી ઘણા એકવીસ નામ સદા સહુ ભણે; જિન ભાવે ભેટ જેહ દુરગતિ નીય નિવારે તેહ. ૪ 1 ७ ! હાલ છ ૫ આસ ફૂલી મુઝ મનતણી એ માલ તડે, ભેટયા તુ જિનરાય; સાર; ભાગી ભાવઠ ભવતણી એ મા॰ લાધેા મુગતિ ઉપાય. સુણ સુંદરી.લા૦ ૧ વંદન માહુરી માનચે એ મા॰ સેવક કરયા કરોડી આગિલ રહ્યો એ મા॰ અરજ કરૂ વારાવાર. હું અપરાધી છું સહી એ મા॰ હું છું ગુનહગાર; સાય ખાપ ગિડ્યા હાઇ એ મા॰ છેની કરઇ સાર. st ૩૦ ૨ સુ॰ ૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ ઘણું કાંઈ માંગુ નહી એ માટ કરે મુઝ એકજ કાજ; મયાકરીને આલયે એ મા મુઝને મુગતિનું રાજ. સુ૪ યાત્રા મનોરથ મુઝ ફલ્યો એ માત્ર પૂરવ પુણ્ય પ્રમાણે, બંધવ વિવેકચંદ બુધવરૂ એ માત્ર બારિ શિષ્ય સાથે જાણ સુ. ૫ શ્રીવિજયદેવસૂરિગછતણ એ માટે મુનિવર બિસિં વષાણિ; બીજા નવસે દર્શની મિલ્યા એ મા અવરને રાણે સંણિ. સુ. ૬ સેવકની પિહિતી રલી એ માત્ર રાષભને કીદ્ધ પ્રણામ પાછા હિત સંઘ વલી એ માત્ર પાલીતાણુઈ ગામ. સુ. ૭ સમુદ્ર તિહાંથી ટૂકડો એ માત્ર આર્વે વ્યાપારી લોક; વસ્તુ કીયાણા નવ નવાં એ માત્ર આલી ત્યે નાણું રેક. સુ. ૮ પાલીતાણાથી ચાલીયા એ મારા કરતા પંથ પ્રયાણ કુશલે રાજનગર ગયા એ મા કીધાં કેડિ કલ્યાણ. સુ. ૯ ભણે ગણે નેં સાંભલે એ માટે એહ તવન જે જાણું ઘરિ એંઠાં યાત્રાતણે એ માત્ર ફલ પાંઈ સુવિહાણ. સુ૦ ૧૦ શ્રીત પગપતિ ગુણનિલે એ માત્ર શ્રીવિજયદેવસૂરિદ જાણે જિગિ ઉદયે સહી એ માત્ર મૂરતિવતે ચંદ. સુ. ૧૧ સાહ થિરા નંદનવરૂ એ માટે મેહનવઠ્ઠી કંદ; જે સેવઈ ભાવઈ કરી એ માત્ર તસ ઘરિ નિત્ય આણંદ. સુ. ૧૨. શ્રીવિજ્યદેવસૂરિ પાટિ જો એ માત્ર શ્રીવિજયસિંહસૂરિરાય. જેહનેં પ્રણમેં નિત્ય પ્રતિ એ માત્ર સુરનર ભુપતિ પાય. સુ૧૩ સીસ વાચક ભાનું ચંદને એ માટે માગઈ દેવચંદ દેવ; વલી વલી મુઝને આલયે એ માટે શેત્રુજય કેરી સેવ. સુ. ૧૪ કલસ, . ગુરૂ શ્રીહીરવિજયસૂરિ પસાર્ય શ્રી ભાનુચંદ ઉવઝાયા, કાસમીર અકબરસા પાસઈ શેત્રુજય દાણ સુરાયા; તાસ સીસ દેવચંદ કહે એ ગિર ગિરને રાયા, ભેટ ભાવ ધરી એ તીરથ મનવંછિત સુખદાયા. આજ મનવાંછિત સુખ પાયા. ૧૫ સંવત ૧૭૬ વર્ષે ૫૦ દાનચંદ્રણ લિષત પતનનગરે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ॥ ૩॥ पं० - मेघविरचित તીર્થમાા, સેત્તુજ સામી રિસહજિષ્ણુદે પાપતણાં ઉન્મૂલઇ કંદ; પૂજ્યા સિવસુષ્મ સ ંપત્તિ દિયઇ તૂšઉ આપણું કન્હઇ પ્રભુ લિઇ. ૧ જગચિંતામણિ ત્રિભૂવનધણી પૂજ કરિયુ રિસÌસરતણી; નામિ તુહ્મારઇ મન ઊલટઇ પાપ પડેલ સહુ પગ ડામટઇ. સુરઠદેસ માંડણુ ગિરિનાર તસુ સિરિ સામી નેમિકુમાર; તજી રાજ રાજિમતી નારિ નેમિનાથ ખાલબ્રહ્મચારિ તીરથ અષ્ટાપદ મંડાણિ કચણુ મણિવર બિંબ વખાણુ: માનિ પ્રમાણિ ચવીસ જિણુંદ તીરથ થાપિઉં ભરત નિરદ ભરૂછ નયર ભલઉં સાંભલી મુનિસુવ્રત પૂજ મનિલી; જાતી સમલિકુરિ રાયતણી સમલીથકી ખાટકીયઇ હણી, સુનિવર સુમુખિ સુણિ નવકાર તણિ પામિઉં માખ ક્રુઆર; રાજ રિદ્ધિ સુખ લાધા ઘણાં એ લ ણ નવકારઇતાં. સોપારઇ શ્રીજીવતસામિ સંકટ ભાજઇ જેહનઇ નામિ; કુણુ કલહથ નઈ મલબાર સેાપારઇ શ્રીનાભિ મલ્હાર. ખભનયર તીરથ હિ ભણુઉં સકલ સામિશ્રી છઇ થંભણ; ધણુદત્તતણાં પરણુ જે હુતા સમુદ્રમાહિ રાખિયાં બૂડતાં. જે 3 ૪ પ Page #122 -------------------------------------------------------------------------- ________________ ઘણુદત્ત સાહસ્પિનતર લહઈ સાસણતણું દેવિ ઈમ કહઈ ! ” ત્રેવીસમઉ દેવ મનિ ઘરે કુસલ ખેમિ પરહણ જાઈ ઘરે. ૯ મંગલેર હું તઉ સાચરિઉ ખંભનયર સોપારઈ ફિરિયાં, પૂજ્યા સકલ સામિર્થભણ અજી મરથ છઈ મનિ ઘણું. જાણુઉં સુરઠદેસિ જાઈ ઘોઘે પાસદેવ ઠાઈઈ; ચંદ્રપ્રભ પાટણિ દેવકઈ કરઉ સાર સામી સેવકઈ. વીરમગામિ નયર પાટરી ઝાલાવાડિજ પૂજા કરી, ધંધૂકઈ ધવલકઈ મારિ હરષ પૂજ માડઈ નરનારિ. નરસમુદ્ર પાટણ વર નમઉ નગરમાહિ સવિહં મૂલિગં; પંચાસરઉ પાસ તિહાં ભલુ આસણરાય તિહિ કુલિતિલઉ. ૧૩ કરઉ પ્રસાદ સમિણિ સરસતી નયરમાહિ ધુરિ કરણવતી; વિનય વિવેક દેસ દંડાહિ કરિશુ પૂજ્ય મહિસાણમાહિ ૧૪ વિસલનયર ધર્મ અહિયાણ પાસવણિ નિત કરઉં મંડાણ . વિતરાગ ચલણે લાગી સામી કન્હા મુગતિ માગીઈ. ૧૫ વડઉં નયર સેતુજ તલહટી કાલિ ભાવિ પરબત ગિઉ ગલી, રિષભદેવ સામીનઉં ઠાણ વડ નયર આણંદપુરૂ માણિ. ૧૬ સીધપુરે વહેલી વડગામ ધાણદઈ જિનવર કરઉં પ્રણામ હાથીદરે ગામિ હિગાલિ જિણપૂજ માડિઇ ત્રિકાલ. ૧૭ આદિનગર પાલ્લણપુરૂ વલી પાસ જિણિંદ પુજઉ મનિ રૂલી; પામ્હણ આંગિ રેગ સવિ ગમિઆ પારસનાથઈ હેલા નીગમ્યા. ૧૮ ચઉરસી સીરિધરસાહ પાસ ભૂવણિનિત કરઈ ઉછાહ; સેલ કેસીસા સનાતણાં બીજા જિણહ ભૂયણિ અતિ ઘણું. ૧૯ સીતાપુરિ અનઈ સુરતરઈ માલવણિમાહિ પૂજા કરઈ, ધાણધારમાહિ તીરથ અનેક કરિશુ પૂજ નિત નવી વિવેક. ૨૦ ઈડરગઢિ રિસફેસર ભલઉ નાભિરાય મરૂદેવી કુલિ તિલઉ, Page #123 -------------------------------------------------------------------------- ________________ ગ્યાસી પૂરવ લક્ષ કિઉં રાજ સંજમ લેઈ પ્રભુ કિર્લ કાજ. ૨૧ તારણુગઢિ શ્રીઅજિત જિણિંદ હરષિ વ્યાખ્યા કુમરનરિંદ, ચઊદસય ચૂમાલ જિણભણિ અવર રાય તું જામલિ કવણ રર પાંસીને છઈ પાંચ પ્રસાદ સુરગિરિસિઉ તે માડઈ વાદ; ચંદણ કુસુમિ ધૂપ ધરિ ધરઉજિણવરતણી પૂજ નિતુ કરઉ. ૨૩ તીરથ આરાસણ ભંડાણિ જિહાં રૂપ સેનાની ખાણિ, , સાત ધાત કહીઈ જૂજઈઅઈ ત્રાંબા તરૂઆની છઈ કુ. ૨૪ સરલ તરલ વનસપતી ઘણું આદિ નેમિ લેડણ તિહિ પણ સંતિ વીર પૂજઉ નિતુ ભાવિ વિઘન સવે ટાલઈ અંબાવિ. ૨૫ નગર ચડાઉલિના ગુણ ઘણું ભવણ અઢારઈ છઈ જિણતણા; ચઉરાસી ચહુ હિવ ફિરઉં હામિ ઠમિ દીસઈ ભંહરિઉં. ૨૬ મૂલનાયક શ્રીનાભિ મલ્હારિ જિણ દીઠઈ મનિ હર્ષ અપાર; કરઈ પૂજ શ્રાવક મિનિ હસી નગર ચડાઉર્લિ લંકા જિસી. આઉલિ તડિતેલી પ્રાસાદ એ બિહુ થાનકિ દેવ યુગાદિ ત્રિસલાદેવિ ઊયરિ ધરિ ધીર મુંડથલઈ પૂજઉં મહાવીર ઊંબરણી લઘુ બારસી તેહની વાત કહીં હિ કિસી; ઊંબરણી અરબદ તલહટી પ્રાસાદ કરાવિ8 સંધિઈ હટી. ઘર દેવાલે છઇ બિંબ ઘણા લિઉં નામ સવિહં તેતલા; કારઉલી શ્રીસંતિજિર્ણોદ અમથલઈ આદીસર વંદિ. કાઢે અરબદ તલહટી આદિ નેમિ પૂજઉં પાય લટી, એલ(ઉંડ)દેલાણુઉં છઈ બે ગામ ચંદ્રપ્રભ સામિ લિઉં તસ નામ. ૩૧ ડીડલઉદ્ધિ સંતીસર નઉ ત્રીસેલી જિણ ત્રેવીસમી ભારિજઈ શ્રીદેવયુગાદિ તડંથલી મહાવીર પ્રસાદ, ૩૨ ભીમાણુઈ શ્રીસુવ્રત નમઉ તીર્થંકરમાહે વીસમી ૩૦ ૩૨ ૫૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાષા, પ્રથમ તીર્થંકર શ્રીયુગાદિ ચલણે સિરિ નામીઅ તુહ સાથિ અખ્ત મુગતિ આપિ સેવક કહઈ સામી. * ૩૩ નાભિરાયકુલ મંડણુઉ અર્બદ અવતાર વિમલ મંત્રીસર થાપિએ નિરમાલડીએ દીઠઈ હરણ અપાર. ૩૪ સૂતઉ જાગિઉ વિમલસાહ નિસિ હુ વિહાણું, મઈ દેઉલિ દીધી ધજા કુંજર સાહિઉ કાનિ; ગુરૂ આગલિ સપન કહઈ નિરમાલડીએ બઈઠઉ વિમલપ્રધાન. ૩૫ તઇ ઠંડી સવિરામ દેસ ભૂપતિન ભૂપાલ, તઇ દુહવ્યા ત્રજિંચ ઢેર અસ્ત્રી અનઈ બાલ; આલેઅણ આપઉં કિસી ને લહં સંખ ન પાર, શ્રીઅરબદગિરિ ઊપરિ નિરમાલડીએ થાપે તું જઈન વિહાર. ૩૬ ગુરૂ ઉપદેસિઈ વિમલસાહ મનિ કેરઈ વિચાર, અભંગ તીરથ અરબદ ભલઉ વેચિસૂ ભંડાર; અષભદેવ મનમાહિ ધરઉ મન સમરઉ અંબાવિ, શ્રાવકનઈ દ્રવ્ય સંપડિક નિરમાલડીએ વેચઈનઈ સરલ ભાવિ. ૩૭ ડિંડનાયક શ્રીવિમલસાહ તીર્થ થિર થાપિ, ભરડા કહ્ના લેઈ ભૂઈ ગર્થ તેહનઈ ઘણુઉ આપી, અંબાઈ આવી ઈમ કહિએ માડે અડપ અપાર, થાનક શ્રીમાતાતણાં નિરમાલડીએ થાપે જેન વિહાર ૩૮ પિહલા તેડાવ્યા સૂત્રધાર મુહુરત લિઉ મ લાઉ વાર; શંગ ખણાવઉ દેઉલટણી મેં મનિ ઉકઠા છઈ ઘણી. ૩ સૂત્રધાર જોઈ એક માહ દ્રવ્ય કેતે તુ વેચિસિઈ સાહ રાંગ ખણાવઉ દલિતણી બદરેસિ૬ કરિયે પૂરણું. કે સેના કે રૂપાણુ વિમલિ નખવિઆ આણું ઘણા સૂત્રધાર જોઈ કસવટી વિમલસાહએ ગાઢઉ હઠી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૩, તિલક વધાવઉ વિમલસાહ જિણસાસણિ જિણિ કીધ ઉત્સાહ તીરથની કીધી સ્થાપના નાઠા સુભટ સવે પાપના. ઠવણિ , 'દિગવિજઈ કરી શ્રીવિમલ ઘરિ આવિઓ, ગુરૂતણે વચને પ્રસાદ મંડાવિયા, મેકલિયા જણ ઘણા ખાણિ આરાસણે; રૂપમઈ થાંભ તુહે કાઢિ તિહાં ખણ, પાટ થંભાસિરાં ઘાટ દેહલતણા, ખાણિ તીરઇ રહિએ ઘડઉ અતિઘણાં જેતરિયા રહકલ વૃષભ કૃલિરિ ચરઈ, દેવિ અંબાઈ વિનઈ સદા નેવજ કરઈ. વાટ રહકલતીર્ણ ગામ વાસિયાં ઘણાં, પૂરવી ચિતવિ૬ સાર સવિર્ડ તણઉં, નયર ચંદ્રાવતી ઘાટ આવિઉ ઘડિG, પાજ આરાસણતણું વેગિ ઊપરિ ચડિG, પૂરિયાં ભિડલાં પીઠ બાંધ્યાં ઘણાં નીપનઉ ગભારઉ શ્રીવિમલવિસહીત|ઉ. વણિ . ક્ષેત્રપાલ મનિ કસમસ કરમે આગલિ કુણ દેઉલ કરઈ, ઘણું દીઠ દાખિન સાસહિઉં અંબાઈ જઈ આગલિ કહિઉ; અંબાઈ કહિઉં ખેતાવીર જિણ જીતા છઈ રાય હમીર, દેવિ અંબાઈ વિવસઈ ખવે એહસિવું પ્રાણ મ માંડે ભવે. ૪૫ બાંભણિક રાય અરબદિ લઉ રૂવનયર પૂરવદિસિ લીe; ઈણિ છતા બારઈ સુરતાણ કેઈ ન માંડઈ એહસિવું પ્રાણ. એ વર આલઈ દેવિ અંબાવિ એ બલિબાકલ દેસિ ભાવિક વિનઉ કરીનઈ નેવજ માગિ એહ વિણાયઈડઈ લાગિ. ૪૭ મ કરિ રેસ જૂઠઉ વાણિી સટકાલ એહનઉ પ્રાણિક અવર કોઈ બીજઉ જાણિસિઈ તઉ પગિ સાહીનઈ તાણિસિઈ. ૪૮ પર Page #126 -------------------------------------------------------------------------- ________________ ખેતલ વીર મ હઉ આકુલા તખ્તનાં દિવરાવિસ બાકુલા તિલવટિ તેલ રંધાવ્યા ચિણા ખેતલનઈ દેવરાવ્યા ઘણા. ૪ વિમલિ મનાવિઉ વાલી નાગ ટાલિક ભૂતપ્રેતનઉ લાગ; દીહ બિ ચ્યારઈ ઈડઉં ઘડિઉં તતખિણિ દેઉલ ઊપરિ ચઢિઉં. ૫૦ મનમાહિ હરષઉ વિમલ અપાર દાદઉ પ્રગટ હુઉ મઢમાહિ; અંબાઈ આવી ઈમ કહિઉં બિંબહતઉતે થાનક ખણિઉં. ૫૧ મનમાહિ હરષિઉ વિમલસાહ તતખિણિ તેડાવ્યા સૂત્રધાર; ઘડઉ ઘાટ દેઉલતણુઉ મુહમાગિ ગરથ લિઉ ઘણુઉં. ઘડઉ ઘાટ માંડઉ કેરણું એકએક પાહિઈ અતિ ભલી, હસત મુખ થાંભે પૂતલી કુતિગ કરઈ રૂપ તે વલી. ૫૩ અરબદગિરિ તીરથ કિવિલાસ જિણિ થાનકિ જણજણ પૂજઈ આસો ગુફામાહિ દાદઉ ધુરિ કવિઉ વિમલમંત્ર સપનઈ આવિલ. ૫૪ કરઉ પ્રસાદ ટાલક સવિ અલી વિમલ મંત્રીસર પૂગી લી; નેમિભુવણ જિસિઉ રૂલિઆમgઉં વસ્તુપાલ વિત વેચીં ઘણુઉં. પપ આરાસણ અણિઉ પાષાણ નેમિભુવણ જિસિલું ઇંદવિમા પીતલ ઉર સિરિ રિસહજિર્ણોદ જિણિ દીઠઈ મનિ હુઈ આણંદ ૫૬ જાવેલ સેવંત્રાં લીયાં પૂજા હુયા પાપ સવે ગયાં જિમણુઈ પાસઈ છઈ દેહરા તે મંડાવ્યા બમણાતણુ. ૫૭ તણઈ બિબ બારિયાં ઘણાં તે કહીઈ સવિ ખમણતણાં, વસ્તુ. તીરથ થાપિએ તીરથ થાપિઅ અભંગ ઈણિ કામિ, શ્રીઅગિરિ ઊપરિઇ વિમલમંત્રિ આઘાટ રેપીઅ, બાર પાજ વહતી કરી આવઈ સંઘ અપાર; અંબાઈ સાનિધિ કરઈ આવિઉ ગઢિ ગિરિનારિ. ૫૮ ઘણું વાત અરબદની ભલી અપ્તિ જાસિ€ હિવ જીરાઉલી: પ્રગટ પાસ કરઉ અતિ ભલઉ સકલસામિ શ્રીજરાઉલઉ. ૫૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ સદા સંઘ આવઈ અતિ ઘણા પ્રત્યા પૂરઈ સવિહુ તણા; ભાજઇ ભીડ રેગ સવિ ગમઈ જીરાઉલઉ પાસ ઈણિ સમઈ. ૬૦ મડાહડી સાઠિ વડગામ સાચરઉ શ્રીવીર પ્રણામ; કાકરિ થિરાઉદ્ધિ જિણ ચઉવીસ રતનપુરિ પૂરઈ નિસિદીસ. ૬૧ જાઉં ભટાણે વીજૂએ પ્રાસાદે પૂજઉં જૂએ સીરેહડી સકલ શ્રીપાસ મનહતણું જિણિ પૂજઈ આસ. ૬૨. સિરિરિદરિ લાંગરી વિચારિ ખુરહાડઈ પૂજઈ ત્રિણિકાલ; અરબદ ગેઢિ આદિ અહિચરે કરિશુ પૂજ જિણવર ટેકરે. ૬૩ શ્રીજા લઉરિ નયરિભીનવાલિ એક વિપ્ર બહુ નંદ વિચાલિ, નિઊ સહસ વાણિગના ઘણુ પંચિતાલીસ સહસ વિપ્રાંતણું. ૬૪ સાલાં તાલાં નઈ દેહરાં પ્રાસાદે જિણ પૂજા કરાં, મુનિવર સહસ એક પિસાવા આદિનગર એહવઉં ભીનમાલ. ૬૫ ઉલાસ નઈ કેટલું રાણિગગામમાહિતિલહટઉં, , કાલધરી ગામ હિલી દિઈ મુગતિ સામી સાહિલી. આદિનાથ અવદાત અનેક સીરેહી નિત નવી વિવેકિ; લેટાણુઈ નાંણઈ નાદાઈ નીડ જિણવર જે વદી ઈ. કેડીદરઈ સંતિ લિઉં નામ અજાહરી ગઢિ વીરપૂર ગામિ; ઝાઝઉલી સિરિ સંતિ નિણંદ પાપતણા ઉમૂલઈ કંદ. પીડરવાડઈ સિરિવદ્ધમાન સકલસામિ ઈક બાંભણવાડ; એકલમલ્લુ કાહનઈ પાનહાપાડિ. વગડામાંહિ લિઈ ભેગ ખણવચન સવિ ટાલઈ રેગ; વીરવાડઈ ઈક ધમ્મ વિચારૂ નાણુઈ ત્રિસલાદેવ મલ્હાર. જાઉં સીવેરઈ સીંધલઈ માલ્હેણસૂમાહિ પૂજા ભલઈ; જાઈ વેલ ચંપક રૂલીયડી પાદ્રાડઈ પૂજઉં મઊઅડી. સકલ સામિ સાંનિધિ કરઈ આવ્યા લેક સરણિ ઊગરઈ; ૫૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ વિસલપુરિ વાડી ઊરિ બાલસઈમાહિ પૂજા ફિરી. તીરથતણ ન જાણુઉં પાર જઈ જિણ કરઉ જુહાર, બહેડઉં હાથુડી ગામ સિણવાડી જિણ કરવું પ્રણામ. મૂડાડઈ માદડી સનાથ વરકાણઈ સિરિ પારસનાથ, જાઉં હેવઈ દેસ સાતસઈ નાડોલાયા મન ઉદ્ભસઈ. જિણહ પૂજ તિહા દિન વિહાણ આસલકેટમાહિ મંડાણ તીરથ સંખ્યા કરઉં વાડિ તે પણ નહી અહાર પાડિ. દેઉલવાડઉં નાગદ્વાહા ચીત્રેડ આહડ કરહેડલું વધાર; જાઉર મજજ્યઉર સાદડી જિનવર નામ ન મૂકઉં ઘડી. અજીએ તીરથ ઘણાં છઈ ભલાં મઈ દીઠા કહિયા તેટલાં કઇલવાડઈ કહેડઉ પાસ મનહતણું જિણ પૂરઈ આસ. કુંભલમેફ રિસહસર દેવ અરબદથિકા આવિયા હેવ; અરબદ સિખિરથિકા ઊતરી વલાગિ રહિયા ઘર કરી. કુંભકર્ણ સપનતર દિય’ તઉ વિધ્યાચલ ગિરિ આવિલ, દુર્ગકેટ રાય દિઉં નામ કુંભમેરૂગિરિ વિસમઉં ઠામ. ૭૯ વર્ણ છત્રીસ નહી કામણા આણ્યા લેક ચિહું દિસિતણા; કરઈ ભગતિ રિસહસરતણું વિઘન સવે જાઈ તિહિં કલી. ૮૦ વિવહારીયાતણું ગજઘટા સાત સહસ કીધા એખટા; ઘણા બાલ બેલિયા ગુણવંત નાગોરલ આણિ હણુમંત. ૮૧ સોઝતિથિકલ વિણાયગ લીઉ કઈલવાડી પિલિઈ માંડી, નાગેરઉ એણિઉં હસુમંત રાણપુરી પોલિઈ માંડીઉ. ૮૨ સેઝતિ સામી અનઈ ફવિદ્ધ પાસ જિસેસર આલઈ બુદ્ધિ માય બાપ ઠાકુર તિહા ધણ પાછા વલિઆ રાણપુરભણી. ૮૩ નગર રાણપુરિ સાત પ્રાસાદ એક એકસિઉં માંડઈ વાદ; ધજા દંડ દીસઈ ગિરિવલઈ ઈસિ€ તીરથ નથી સૂરિજ તલઈ. ૮૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પાઉ પિ પુરસ સાત તેહતણુક થડામરૢિ દ્રવ્ય લ:ગઉ ઘણુઉ; ખાર સાખ તારણ પૂતલી ઘણઉ દ્રવ્ય લાગઉ તિહિ વલ. શ્વન જીવી` ધરણિગ તુમ્હતણુ” વિત વેચિ ચઉમુખિ આપણä; વલાશ્રૃંગ રોપી ઘાટ પુણ્યતણી કીધી નહતી વાટ. પાંચ તીરથ તિહાં પાંચ પ્રાકાર પાવા પ્રગટ નઇ વૈભાર; ચંપા મથુરા રાજગિહી તે થાનિક જે ટ્વીસઇ સહી. ૮૬ ८७ ૮૮ એકસઉ તીરથ વિસેાતર નામ ઈણિ” ઇિ હુઇ સવિર્હ પ્રણામ; શ્રાવક મુગતિથિકઉ અલયા એહ તવન ણિજ્યેા હા ભયા. ‘મેહે? કઇ મુગતિનઉં ઠામ સદા લિઉં તીથંકર નામ; તીરથમાલા ભણુઉ સાંભલઉ જાઈં પાપઘટ હુઇ નિરમલઉ. ૮૯ શ્રીસેામસુ'દરસૂરિ । શ્રીરત્નશેષરસૂરિ ॥ શ્રીલક્ષ્મીસાગરસૂરિા પા સંવેગજયગણિ ॥ ૫૦ ધર્મ સુ ંદરગણિ । સુમતિજયગણિ 1 લિખિત ૫૦ હાસામ્રુત મના પઠનાર્થ શુભ ભવતુ ા ૫૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ पं० - महिमाविरचित चैत्य परिपाटी. હાય. ગિરથી નદીઆં ઉતર રે લા, એ દેસી. શ્રીવાગેશ્વરી વીનવું ૢ લે! કહિંદુ જિનથુગ્રામ રે; સાહેલી. રથ માાં માનીઇ લાજોયાં ડાંમાઠામિ રે. સા ८ સા પ્રણમુ હું પરમેસર રાજનગરથી માંડ રે; સંધ્યા કહું જિનબિંબનીરલા અગથી આલસ ાંડિરે. સા॰ પ્ર૦ ૨ પ્રતિમા સંપ્રતિરાયની ૨ લા શ્રીસરણેજ મઝારિ રે સા સાણંદાંમિ શાંતિજી રે લેા જિનવર અતિમને હારિ રે. સા॰ પ્ર॰ ૩ પ્રતિમા સુરજગાંમિની રૅ લા દીઠી નયણે દાય રે; હરપ્ચા વીરમગાંમિથી રે લેા ખિમ સતાવન જોય રે. માંડલમાંહિ મૂલગાં ફ્ લા સતાવીસ જિનરૂપ રે; પંચાસરમાં પાસજી રે લેા શ્રીસ પ્રેસર ભૂપ રે. પૂરવ દૈહિર જાણીઇ રે લા એકસા ખિતાલીસ રે; ગામ સમી” વાંણીઇ રે લા પ્રતિમા ઢાઇ જગીસ રે. સા॰ પ્ર૦ ૬ રાધનપુર રલીઆંમણું રે લેા જિનહર છિ સુખકંદ રે; પ્રતિમા તિહાંકણિ ચ્યારસિ`રે લેા વદ્યા તિહાં જિનદરે. સા॰ પ્ર૦ ૭ સા સા ૫૭ સા સા॰ પ્ર૦ ૪ સા સા પ્ર૦ ૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ સઈ ગામનિ દેહરિત્રણિસિ સડતાલીસ બિંબ રે, સા પારકરિમાં પ્રતિમા વલી રેલે વેદ સંખ્યા અચંભરે. સાપ્ર. ૮ ધવલ ધીંગ ગેડી ધણી રેલે પાસિં ચકવીસ દેવ રે, સાવ ભાટુરમાંહિં જિનબિંબની સંખ્યા ત્રીસ છિ હેવ રે. સાપ્ર. ૯ વિરપુર મંડન વીરજી રેલે જિનહર છિ તિહાં પંચરે; સા ઘરિ દેહરાસર છિ ભલાં રેલ પ્રતિમા સહિસનુ સંચરેસાપ્ર. ૧૦ સત્યપુરિ જિનવીરજી રે લો એકસુ અહિસી માંન રે; સા પ્રતિમા પાંચિ દેહરિ રે લે કહિ મહિમા પ્રમાણ રે. સાપ્ર. ૧૧ ઢાલ સહિર ભલે પણિ સાંકડું રે, એ સી. ભીનમાલનિ છ દેહરિ રે છસિનિ પતાલ રે, ચતુરનર, મદિરામાંહિ જાણ રેલાલ પ્રતિમા ચાર વિશાલ રે. ચ૦ પ્ર. ૧ જાલુરગઢમાં સુંદરું રે દેહરાં છે ઊતંગ રે, ચ૦ સહિત દેઈ એક્તાલમ્યું રે લાલ પ્રતિમાસ્યું મુઝ રંગરે ચ૦ પ્રહ ૨ સેવિનગિરમાં સાહિબા રે ઊપરિ ત્રણ્ય પ્રસાદ રે, ચ૦ પંચ્યાસી પ્રતિમા કહું રે લાલ ભમરાણીઇ ઉલ્હાદ રે. ચ૦ પ્ર. ૩ ચાર મજિલ છગામમાં રે ધૃણાલિ સુષકાર રે, ચ૦ ચુરાસી પ્રતિમા કહું રે લાલ છવીસ પુનાસિ સાર રે. ચ૦ પ્ર. ૪ જોધપુરઇ પ્રાસાદમાં રે સાતિ દેહરિ તેમ રે; ચ૦ પાંચસિં સાત્રીસ બિંબનિ રેલાલ પુનું આણું પ્રેમ રે. ૨૦ મંડરગામનિ ડુંગરિ રે મોટા ત્રિણિ પ્રાસાદ રે, ચ૦ એકાવન પ્રતિમા ભલી રે લાલ ગંગાણુણ્યે વાદ રે. ચ૦ પ્ર૬ બિંબ ને? બિ દેહરિ રે બિપાણિ વીસ રે, ચ કાપેડિ બેઠું મંદિરિ રે લાલ પ ત્તરિ જગદીસ રે. ચ૦ પ્ર૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ પીપ્રાડિ ઉગણસદ્ધિની રે લાલ પ્રતિમા મંદિર ઈ રે ચ૦ બેરાણિ દસ એકની રે લાલ કઠવારિ રસ હોઈ છે. ચ૦ પ્ર. ૮ ફવિદિ શ્રીજિનપાસજી રે પ્રતિમા સડતાલીસ રે, ચ૦ મેડતામાંહિ મહિની રે લાલ ઈગ્યાર નિ તેરઈ ઈશ રે. ચ૦ પ્ર. ૯ સહિસ એક શત એકનિં રે ઉગણચાલીસ તેમરે, ચ૦ આણંદપુર બિ દેહરિ રે લાલ એકસો સાત્રીસ એમ રે. ચ૦ પ્ર૧૦ હાલ રસીયાની. જિતારણિ હે મંદિર બેહૂની બિંશત ત્રાંણું રે સંત; સર્જરી આણવા ગાંમિરે આઠિ જિનવરૂ દેવલી દેઈ ગુણવંત છે. સ ૧ હું નિત પ્રણમું શ્રીપરમેસરૂ કાપિ પ્રતિમા રે ચાર સત્ર સેઝિતમાંહિ સાતિ જિનહરે એકસો ત્રેવીસ જુહારિ. સહું ૨ ધવડમાંહિ ચારિ મનેહરૂ વિકેડિ નવ અપાર; સત્ર બાંતિ છત્રીસ ત્રણિ પચેટીઇ નીપુરિ રસ ગુણકાર. સ. ૩ નડેલિ નવ મંદિર મૂલગ છસઇ છન્ન ગુણવંત; સ0 ઘણાઈ છત્રીસ પ્રતિમા નંદીઈ કુંભલમેરે રે કંત. સ. હું ૪ - છત્રીસ જિનની મૂરતિ પેષી સાદડીમાંહિ શ્રીવંત, સત્ર નવસિં છવીસ પ્રતિમા દેષી દેહરિ શ્રીભગવંત. સ. હું પ શણપુરિ દેહરાં પાંચિ પ્રભુતણુ સહસાબારસિં માંનિ, સત્ર ત્રિહિન અધિકી પ્રતિમા પૂછ માદલિ ત્રણ ગુણષણિ. સ. હું ૬ નીદ્રડી ગામિ ત્રિણિ મૂરતિ લી શ્રીવરકોણે રે ભાવિ સ0 પ્રતિમા પાંચસિં પૂજી પ્રેમશું પંચાવન્ન બિઝેવાવિ. સ૦ ૭ કીમેલિ પાંત્રીસ પ્રતિમા રૂઅડી પુરાડિ પંચવીસ; સત્ર જારિ વૈદિ જિન દિનકરૂ પાલિ ચેદિ રે જગીસ. સ. હું ૮ પોસાલી ત્રિણિ ઈટવાલિ દસ ભલી વાઘતલાઈ રે દેષિ, સત્ર વાઘપુરમાં વીસ મૂરતિ લહી કેલરગામ રે પિષિ. સ. હું ૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા અડાવસ તે પ્રણમીઈ શિવપુરનગરિ રે નિવાસ સ0 , મંદિર ઈગ્યારિ સહિસારમું એકત્તરિ સુવિલાસ. સ હું ૧૦ ઢાળ, સીતા તે રૂપિં રૂડી, એ દેસી. નાંકડિ પ્રતિમા આઠિવાણિ મહાવીર સીતરિ ઘાટિ હે, મૂરતિ - અતિ રૂડી.. કિરગાંમિ દેહરાં બિ સેહિ દેહરાસરિ મનડું મેહિ હે. મૂડ ૧ માંડલઈ ત્રિણિ પ્રતિમા દીસિમોડિહીયડું હીસિ હે. મૂળ ૨ નીતેડિ પાત્રીસ દીઠી કાલી ચરિમીઠી છે. મૂળ ૩ સાગવાડિપ અઢાર અચલગઢમાંહિ વિહાર હો. મૂળ ૪. ત્રિણિ દેહરિત્રિણિસિંપચાસ આબુસિષરિ પાંચ ઉલ્હાસ હે. મૂપ ચિદસિં છ પ્રતિમા જાણું કાંસિદ્ધિ દેવ વષાણું છે. મૂળ ૬ પ્રતિમા દસ મેહનગારી આમથતિ છત્રીસ સારી છે. મૂળ ૭ એક પચતાલીસ કહીઈ મુંગથલિ પ્રતિમા લહીઈ હે. મૂળ ૮ રેહમાંહિ અડતાલીસ ત્રણ્ય દેહરિ શ્રી જગદીસ હે. મૂળ ૯ સીત્તરિ દેહરાં બિ માનું બિંસિ અઢારબિંબ પ્રમાણે છે. મૂળ ૧૦ સોત્તરિ દેહરાં બિ મેહી આઠ મૂરતિ નયણે જોઈ છે. મૂળ ૧૧ શ્રીમહિમા કહિ સુષવાસી ઢાલ થી લીલવિલાસી છે. મૂળ ૧૨ દ્વાલ. સુમતિ સદા દિલમાં ધરૂ, એ દેસી. ગોલા ગામનિ દેહરિ પ્રતિમા છત્રીસ સાર; સષી રે વડગાંમિ દસ પૂછઈ મગરવાડિ બાર. સ. ૧ તીરથિ મનડું મહીઉં ભેટ્યા શ્રીજિનપાય, આબુ ગોડી ફલવદિ પાતિક દ્દરિ જાઈ. સઃ ની ૨ સ) Page #134 -------------------------------------------------------------------------- ________________ એકસાનેઊ સિદ્ધપુરિ દેહરાં ત્રણ્ય અપાર, ઉંઝાવિ દસ દેવની ઊનાવિ સુખકાર. એકસો નેઊ વક્રીઇ મિસાણી વલી ચેહ, એકસા ખાર તે ભાવસુ સાતિ દૈરિ તેહ. કલેાલિ ગાંમિ ખઇ મન્દિર્ એન્ડ્રુ મિલીનિ જોઇ, પંચદસ પ્રતિમા સુંદરૂ એ ખિ ંખ સખ્યા હોય. સહિસ ઉગણીસ નિ ઊપરિ ખાવન છિ ગુણવંત, સંવત એકવીસ ભેટીયા ભયભજન ભગવત સાહુ સૂરચંદના સંઘમાં લેાક ઘણા દાતાર, સુરધીર ગ્યાંની ભલા કરતા પરઊપગાર. ભવિજનના આદર થકી સહિણા દિલમાંહિ, આગમગચ્છપતિ ગુણનિલ શ્રીમહિમા ગુણગાય. ભણ ગુણ જે સાંભિલ સીઝિ વાંછિતકાજ, યાતર સલી તેહની પ્રણમિ શ્રીજિનરાજ, વિજઈ શ્રીજિનરાજની કીતિ ક્રેસ મઝાર. સુરધીર ગ્યાંની ભલા વાંણી અમૃતધાર ખાવીસિ શ્રાવણ પુષિ ત્રીજ ભલી ગુરૂવાર, ગાડીમાંડણુ ધ્યાંનથી રિદ્ધિ વૃદ્ધિ ભંડાર. શ્રી સનિ જયકાર. 25 સ સ॰ તી સ સ॰ તી સ સ॰ તી ૩ સ સતી ૬ સ સતી ૪ સ સતી છ સ સ॰ તી ~ સ સતી ૧૦ સ સતી સતી ૧૧ ૬૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ર ૩૦ कटुकमतयिलाधासाहविरचित सूरत चैत्य परिपाटी.. પ્રણમી પાસ જિષ્ણુંદના ચરણકમલ ચિત લાય; રચના ચૈત્યપ્રવાડની રચસુ સુગુરૂ પસાય. સુરત'દીરમે છે જિહાં જિહાં જિનવિહાર નામ ઠામ કહી દાષવું તે સુણજ્યેા નરનાર. હાલ પ્રથમ. ચતુર સનેહી માહના, એ દેશી. સુરતનગર સેાહામણું સાહમણા જિનપ્રાસાદો રે, ગોપીપુરામાહે નિરષતા ઉપના અધિક આલ્હાદા રે. શ્રીજિનમ'ખ જોહારીયે' ધારીયે જિનમુખ ચ ંદો રે; તારીયે આતમ આપણા વારીયે ભવદુખમ્ દા રે. શ્રીજિન॰ ૨ શ્રીજિન પ્રથમ નમું આદિનાથને દેહરે ચૈત્ય ઉદારા રે; બિંબ ચોદ આરસમે ધાતુમય ચિત ધારા રે. એકલમલ પંચતીરથી પાટલી ને પટ જાણું રે; સર્વે થઇ શત દાય ને એહાત્તર અધિક વષાણું રે. શ્રીજિન૦ ૪ ૧ ૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ બીજે શ્રી શાંતિનાથને દેહરે શ્રીજગદીસે રે, દ્વાદબિંબ પાષાણુમેં પંચતીરથી ત્રીસે રે. શ્રીજિન ૫ એકલમલ પટ પાટલી એકતાલીસ વિરાજે રે, વ્યાસી બિંબ સર્વે થઇ જિનમંદીરમાંણે છાજે રે. શ્રીજિન ૬ ત્રીજે શ્રીધર્મનાથને દેહરામાંહે સુણો સંતે રે, સુરજમંડણ પાસજી ભૂયરામાંë ભગવતેરે. શ્રીજિન ૭ ચિવીસ બિંબ પાષાણુમેં સાત રતનમેં દીપે રે, એકસે સીતેર ધાતુમેં નિરખંતા નયન ન છીપે છે. શ્રીજિન ૮ ચેથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટ્યા રે, એકવીસ બિંબ પાષાણમેં પૂજતાં પાતક મેટ્યા રે. શ્રીજિન ૯ વસવટ પંચતીરથી એકલમલ પટ જાણે રે, એકસો ઈકોતેર ધાતુમેં સર્વ સંધ્યા પ્રમાણે રે. શ્રીજિન ૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનબિંબ અતિ સોહે રે, પાંચ પ્રભૂ પાષાણુમેં નિરવંતા ભવિમન મેહે રે. શ્રીજિન ૧૧ એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારો રે, એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારે રે. શ્રીજિન ૧૨ શ્રી ઘર ઘર દેરાસરતણી હવે કહું સંખ્યા તેહો રે, સુરા રતનને ઘરથકી પંચેતેર છે જેહો રે. શ્રીજિન ૧૩ તિહાં જિનબિંબ સહામણા ધામેં પાષાણે રે, સર્વ થઈ સવાપાંચસે વદે ચતુર સુજાણે રે. શ્રીજિન ૧૪ ઢાલ પ્રથમ પૂરી થઈ પુરા કહ્યા પાંચ પ્રાસાદે રે , સાહાજી લાધા કહે નિત્યપ્રતે રણઝણ ઘટા નાદે રે. શ્રીજિન ૧૫ દુહા. પોતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ, સવાતેરસે બિંબને વંદન કરૂ ત્રિકાલ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ખપાટીયાચકલાતણ દેહરાસર છે જેહ, અભિનંદન જિન દેહરે હવે હ પ્રણમુ તેહ. હાલ બીજી. મુની માનસરોવર હંસલે, એ દેશી. ગેપીપુરાથકી પાધરા ચાલે ચતુર મન લાયે રે.. ષપાટી ચકલે જઈ વદે શ્રીજિનરાયે રે. ૧ - શ્રીજિનબિંબ જેહારી વારી કુમતિકસંગે રે, મેહમિથ્યાત નીવારી ધારી જિનગુણ રગે રે. શ્રી૨ પ્રથમ નમુ જિન દેહને અભિનંદન જિનચંદે રે, છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદે રે. શ્રી ધાતુમે સંખ્યા કહું દેયસત મેં અડસટ્ટો રે, પાંચ રતનમેં સર્વે થઈ તનસયા ગુણસો છે. શ્રી ૪ ઘર ઘર દેરાસરતણું સંખ્યાયે ચોવીસે રે, એક ખાસી બિંબને પ્રણમીજે નિસદિસે રે. શ્રી ૫ તિહાથી કલાપીઠે જાયેં સરાસુધી સુજાણો રે, ઉગણીસ દેરાસરતણી બિંબસંખ્યા હવે જાણે રે. શ્રી૬ દેયસયા પાંચ ઉપરે પ્રણમી કર્મનિકંદે રે, કૃષ્ણજી વર્ધમાનને ઘરે પાસ ચિંતામણિ વંદો રે. શ્રી. ૭ તિહથી વડાટાભ જઈ જિનબિંબને વંદો રે, વાઘજી ચીલદાની પિલમેં ભેટ્યા અજિત જિર્ણદેરે. શ્રી. ૮ એકાદસ પાષાણમેં ધાતુમે તેર ધારે રે, દેહરે શ્રીજિન પ્રણમતાં પામીજે ભવપાર રે. શ્રી. ૯ સાહા કેસરીસંઘને ઘરે દેહરૂ એક વિસાલે રે, મૂલનાયક પ્રભુ વાદી અજિતજિર્ણોદ ત્રિકાલે રે. શ્રી. ૧૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ એસી બિંબ પાષાણમેં ધાતુમય હવિ સુણીયે રે, ત્રણસે ચાસી બિંબનેં પ્રણમી પાતક હણીયે રે. શ્રી. ૧૧ વાઘજી વલંદાની પિલથી વડે ચેટે આવી રે, નાણાવટ સાપુરતણાં દેરાસર નમે ભાવી રે. શ્રી. ૧૨ સંખ્યાઈ સર્વે થઈ દેરાસર ગુણસટ્ટો રે, .. બિંબ સંધ્યા સર્વે મલી છસયને અડસટ્ટો રે. શ્રી. ૧૩ નેમીસર જિન દેહરે પારેષ પ્રેમજીને પાસે રે, ઉપરે સાંતિ સોહામણા પ્રણમુ અધિક ઉલાસે રે. શ્રી. ૧૪ અધ ઉરધ સર્વે થઈ આરસમેં બિંબ પંચે રે, ચુમોતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી બલવંચે . શ્રી. ૧૫ હાલ બીજીમહે એ કહ્યાં દેહરા ચાર પ્રમાણે રે; દેરાસર સર્વે થઈ એક દેય જાણે રે. શ્રી. ૧૬ દુહા, સરાથકી સાહાપુર લગે ત્રિણ જિનભૂવન ઉદાર, એકસો દેય દેરાસરે વાંદે જગ આધાર ધાતુમેં આરસમેં બિંબ અછે તિહાં જેહ સાહાજી લાધા કહે દયસહસ ભાવસું પ્રણમુ તેહ ૨ હાલ ત્રીજી.. નવમી નિરજા ભાવના ચીત ચેત રે. એ દેશી. નાણાવટ સાપુરથકી ભવિ વંદો રે ચાલો ચતુર નરનારિ, વિ. સેનીફેલીયામાંહે જઈ ભ. શ્રી જિનબિંબ જેહાર, ભ૦ ૧ લાલભાઈના ડેલા તાંઈ ભ૦ દેરાસર છે ઈગ્યાર એક સતાવન બિંબને ભવ પ્રણમતાં જયજયકાર તિહાંથી વિલંદાવાડમાં ભવ્ય દેહરાસરમાંહે દેવક ભo સાઈ ચદ સહામણું ભ૦ કીજે નિત્ય સેવ. ભ૦ ૩. ભ૦ ૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ ભ૦ ભ૦ ૬ ભ૦ ભ૦ ૭ . ભ૦ ભ૦ ૮ . લ૦ બિંબ આરસના ધાતુમેં ભ૦ એકસોને અડવીસ સરવાલે સરવે થઈ ભ૦ ભેટીયા શ્રી જગદીસ. તિહાંથી અમલીરાણમેં ભ૦ ગધરપ ફલીયા મુઝાર આઠ દેરાસર અતિભલા ભાયાત્રા કરે નરનારિ. બિંબ છેકેતેર જિનતણ ભનિરવંતા આણંદ થાય જિનપ્રતિમા જિન સારીષ ભ૦ પૂજતા પાપ પુલાય સુરત શહેરના ચૈત્યની ભર થઈ પુરણ જિનયાત્ર તિહાંથી પુરામાંહે જઈ ભ૦ યાત્રા કરો ગુણપત્ર. નવાપુરામાંહે દેહરે ભ૦ સોલસમાં શાંતિનાથ; ભૂયરામાંહે પ્રભૂ ભેટીયા ભ૦ મૂલનાયક જગનાથ. ત્રણ્ય બિંબ પાષાણમેં ભ૦ ધાતુમેં નવ સાર; દ્વાદસ બિંબ હારતાં ભ૦ ઉપને હરષ અપાર સૈદપુરાને દેહરે ભ૦ હિદરપુરામાંહે જેહ, એકાદસ દેરાસરે ભવ્ય જિનપ્રતિમા ગુણ ગેહ સંખ્યાઈ સર્વે થઈ ભ૦ બિંબ એકસો વીસ નગરથી બાહિર પુરાતણ ભ૦ ભેટીયા ત્રિવન ઈસ. સુરતથી મનમેદસુ ભ૦ જઈ રાર મુઝાર; શ્રીજિનબંબ જોહારીયે ભ૦ તે સુણજે નરનારિ. ભયરૂ એક અછે તિહાં ભ. વૈદ દેરાસર સાર; એક હતાલીસ બિંબનઈ ભ૦ પ્રણમી જે બહુ વાર સનીના ફલીયાથકી ભ૦ જિનમંદિર છે એક અઠાવન દેરાસરે ભ૦ રનેર તાઈ છે. હાલ ત્રિીજીમાંહે એ કહી ભ૦ બિંબ છસેય એકત્રીસ સાહાજી લાધા કહે સમરીયેં ભ૦ ભાવસુ નિસદિસ. ભ૦ ભ૦ ભ૦ Go ભ૦ ૧૪ ભ૦૧૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ 1 . ભ૦ સૂરતમાં ત્રણ ભૂયરા દેહરા દસ શ્રીકાર; દેયસય પણતીસ છે દેહરાસર મહાર. સરવાલે સરવે થઈ બિંબ સંખ્યા કહું તેહ, તીન હજાર નવસે અધિક બેહતર પ્રણમું તેહ. હાલ ચેથી. કનકકમલ પગલા હવે એ, એ દેશી. યાત્રા સૂરત સહેરની એ કીધી અધિક ઉલ્લાસ, ભવિજન સાંભળે એ, રાતાંઇ ભાવસું એ પહેતી મનતણી આસ. ભ૦ ૧ દેહરે દેરાસરતણી એ જિનપ્રતિમા છે જે રચના ચૈત્યપ્રવાડની એ સંખ્યાયે કહી તેહ. એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચાર હજાર, સરવાલે સર્વે થઈ એ સૂરત નગર મુઝાર. બિંબ પાષાણ ને ધાતુમેં એ રતનમય છે જેહ, ભ૦ વિગતેનું હવે વર્ણવું એ નરનારી સુણે તેહ પાંચસે બિબ પાષાણુમેં એ માંહે રતનમય સાર, એસે એક ચોવીસવટા એ ચૈમુષ ષટ ચિતધાર. નવસે દસ પંચ તીરથી એ પટ અઠ્યોતેર જાણે, નવસે બ્યાસી પાટલી એ નવ તિહાં કમલમંડાણ. એકલમલ છે ઈગ્યારસે એ અધિકી સડતાલીસ સિદ્ધચક કહા દેયસે એ ઉપરે ગુણચાલીસ. ભ૦ ૭ વસવટાની ગ્રેવીસગુણી એ પંચતીરથીની પંચ, ભ૦ અઠાણગણુ કમલની એ ચામુષે વીસ સંચ. ભ૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ, ભ૦ સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિકાલ.. જિનપ્રતિમા જિન સારીષી એ સૂત્ર ઉવાઈ મુઝાર; રાયપાસેની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. નિક્ષેપ ચે જિનતણા એ શ્રીઅનુગયાર ભ૦ ઠવણસત્ય જિનવર કહે એ ઠાણુંગે સુવિચાર. શ્રીજિનપૂજા ચાલતી એ ભાષી ભગવઈઅંગ; જ્ઞાતાસૂત્ર દ્રુપદી એ જિન પૂજે મનરંગ. ઈત્યાદિક સૂત્રે ઘણા એ જિનપ્રતિમા અધિકાર સમતિ નિરમલ કારણ એ સિવસુખની દાતાર. ઉથાપક જિનબિંબના એ તેહને સંગ નિવાર સંકા કષા પરિહરી એ જિન પૂજે નરનારિ. ચેથી ચિત્યપ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણ સાહાજી લાધા કહે જેહ ભણે એ તસ ઘરે કેડ કલ્યાણ ભ૦ ૧૫ દુહા, જે રીતે જિમ સાંભલુ સંખ્યા કીધી તેહ, અધિકુ ઉછુ જે હેય મિચ્છાદુકડ તેહ. સતરસે ત્રાણુલગે યાત્રા કરી મનકેડ, વર્તમાન જિનબિંબની યુગને કીધી જેડ. ઢાલ. રાગ ધન્યાસી: ઇમ ધો ધણને સમઝાવે, એ દેશી. યાત્રા સૂરતબિંદીર કેરી કીધી સેરી સેરી છે, ટાલી ભવ ભ્રમની ફેરી સિવારમણી થઈને રીજી જી. Page #142 -------------------------------------------------------------------------- ________________ ઇ૦ ૪ જી; ઇણીપર શ્રીજિનખિંખ જોહાર્યો દુરીગતના દુષ વાર્યો છ; આતમગુણ અનુભવસ વિચાર્યો એ પ્રશ્ન તારણહારા જી.ઈ ર સમકિત સુદ્ધ દસા આરોપી કુમતિલતા જડ કાપી જી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમા થાપી જી. ઇ ૩ આગમ અધ્યાતમના અગી સ્યાદવાદ સતસંગી જી; નય પ્રમાણ જાણે સમભગી તે જિનપ્રતિમા જંગી જી. જિનપ્રતિમા જિન સરીષી જાણી ભાવસુ પૂજા પ્રાણી જી; સીવસુષની સાચી સહિનાણી ભાષી ગુણધર વાણી જી. જિનગુણુ સમ નિજગુણ અવધારી જિનપ્રતિમા સુખકારી ઉપાદાનમાહે સુવિચારી નિમત્ય સમલ ઉપગારી જી. ઈ કટુકગછે કલ્યાણ વિરાજે સાહા લડુજી ગુણચંદા ૭; જી; ચેાભણુસી તસ પાટ પ્રભાવિક પતિમાંહે દિણુદા જી. ઈં૭ સંવત સતર ત્રાણ્યા વરસે રહી સૂરત ચામાસે જી; માગસર વિદે દશમી ગુરૂવારે રચીઉ સ્તવન ઉદ્યાસે જી. ′૦૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજે જી; સાહા લાલચંદતા આગ્રહથી રચના અધિક વિરાજે જી. ઇ૦ ૯ અધિક ઉર્દૂ જે હોય એહમાં શુદ્ધ કરયા કવિરાયા જી; સાહાજી લાધા કહે સૂરતમાંહે હરષસુ જિનગુણ ગાયા જી.૪૦ ૧૦ ઇ ૫ ઇતિ શ્રીસૂરતનગરની ચૈત્યપ્રવાડની સંખ્યાનું સ્તવન સ ́પૂ* સગાથા ૮૧ શ્રીસુરતમધે દેહરા ૧૦ છે. દેરાસર ૨૩૫ ભૂચરા ૩ પ્રતિમા એકેકી ગણતા ૩૯૭૮ ૫ાંચતીરથીની ૫ ચાવીસવટાની ૨૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક્ર કમલ ગ્રામુષ સર્વે થઈને ૧૦૦૪૧ ૭. ૫ Fe Page #143 -------------------------------------------------------------------------- ________________ ७० مع पं० - कल्याणसागरविरचित पार्श्वनाथचैत्य परिपाठी. ગાડી પરતા પૂર્વે, એ ઢાલ, `ષે ૨ સ૦૩ સં॰ ૪ ભગવતી ભારતી ચિત્ત ધરી હું ગુણ ગાવુ હા પાસજષ્ણુ દ; સપ્રેસરપુર રાજીએ મુઝ સાહિમ હૈ તું નયણાનંદ સÛસર સુષ પૂર્વે પ્રભુ પારસ હે નાથ જિă; અસરણ સરણા તાહરી તુઝ પ્રમઇ । સુરનરવૃંદ, સેતુઝે રૈવતગિરિ ષભાતિ । પાસ જિષ્ણુ દ; ઘાઘે નવષર્ડ રાજિએ ગાડરીએ હા તુ ત્રિભુવનચંદ જીરાલ જગમેં જાગતા સૂરતિમાઁ હા દ્વીપઇ સુખક દ; મહિમાવાદે તુ જયા દીવે ચે હા દીઇ આણંદ. માંડલ મહિમા તાહો પંચાસર હા પૂરું મન આસ; પાટણ તુ પરગડા અહમદાવાદે હા દીપઇ શ્રીપાસ. સંપ મહિસાણે મહિમા ઘણા પાલ્હેણુપુર હા તુ ત્રિભુવનભાણ; સીધપુર તુ સુષકરૂ વડાલી હૈા કહિઇ જગજા છુ. પાસીને’ પરતિષ પ્રભૂ સામલી” હા સાચા સુષકાર; ઈડરનયરે અભિનવા અહમદાનગરે હા આપે ભવપાર સ૦૭ અમીઝરે અતિસય ઘણા કલ્લાલે હા કહી લાડણુ લષમી પૂરવઈ સાગવાડે હા સાચા જગનાહુ. ડુંગરપુરમે દીપા વડપન્નેં હા વાટ... રખવાલ; સ૦૬ જનનાહ; સ૦૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ વસવાલે વાસ વસે ઉરમ હૈ જિને ઝાકઝમાલ. સં૯ સમીને સાહિબ મિલ્યો આહમેં હે અવિડિ દાતાર ઉદયપુરઇ ઉદયાકરૂ દિલવાડઈ હો તું દીનદયાલ સં૦ ૧૦ નાગકહે નામ સદા ભૂતાલે હે ભવિઅણુ હિતકાર ગોગુદે નઇ નવપલ્લુવઇ આઇ હો તું ધન દાતાર. સં. ૧૧ કરહેઠઈ કામિતિ દિયઈ અણુદે હે આપૈ સુષવૃંદ; એકલમલ ચવેલર ભાનુમતી હો મહિમામેં કંદ. સં૧૨ પડાંગ પ્રણમું સદા વધારે હ વાધઈ આણંદ, ભડકેલઈ ભલ ભેટીઓ ચિંતામણું હે તું આગરે સુઢાય; નવલ નામૈ સદા અહિછત્તે હો દીઠે સુષ થાય. સં. ૧૩ વાણારસી હૈ નગરી ભલી જિહાં જન્મ્યા હો પાસકુમાર, સમેતસિષરઈં જઈ કરી પ્રભુ પહુતા હે મુગતિ મઝારિ. સં. ૧૪ મોરિલા ગામેં અમીઝર કિસનગઢઈ હે ચિંતામણું પાસ, ભીડભંજણ ભગવાનજી મનમોહન હો મન પૂરે આસ. સં. ૧૫ અંતરીક કૂકડેસરઇ અવંતી હો શ્રીમગરી પાસ; રામપુરાઈ રલીયામણે મંડલિગઢ હે રાયરણ દાસ. સં. ૧૬ મેડતઈ નગર સુહામણે ફલવધિ હો તું તસ્કરમાર, નાગોરઈ નામઈ સદા વિકમપુર હો તું હિ જયકાર. સં. ૧૭ જેસલમેરે તું જાગતો તિમરીપુર હો તું રષવાલ મંડેવર મહિમા ઘણે યોધનયર હે તું સુખકાર. સં. ૧૮ વાગોરઈ અંતર નમું વાડીઇ હ શ્રીપાસજિણિંદ નીંબાજઇ નવવિધિ દીયઈ અઝારઈ હે દાઠ આણંદ. સં. ૧૯ સેઝિતમાંહિ સુંદરૂ પાલી હો પરમેસર પાસ નવલ નામે જ વિલ્હાવાસ હો પૂરઈ જગ આસ. સં. ૨૦ જાલેર જગ જાગતે સરવાડે હો સેવક સાધાર; ભિનમાલેં મહિમા ઘણે ગેડી જિન હે સુષને દાતારસં. ૨૧ વીંઝે વલી વાલ શ્રીધરાણે હે તું ઠાંમ બય સાદડીઈ સાનિધિ કરે તીન મૂરતિ હે ભવિઅણ જણ ઈ.સં. ૨૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ રાણપુરઇ જગ જાગતે માદામેં હો તું મહિમામેરૂ, છેછલીઈ સીરેહી વિકાનેરે હે કીજે સબ જેર. સં. ૨૩ આબુગઢમૈ ભેટી અચલગઢમાં શ્રીજિન નામ; રાવણ મનમાં સાંભર્યો અલવરપુર હે બેઠે પ્રભુ ઠામ. સં. ૨૪ મથુરા માલપુરઠ ભલે અંટાલી હે અરિગંજણનાહ ટુંક તેડઇ ઘંટાલીઇ રણથંભેર હો આપે તું બાહ. સં. ૨૫ ચેલણપાસ વલીઈ ઠીકરીયો હે સુષસંપતિગેહ;. ચાણસમાં ચિહું ષડું જ ગુઆલેરે હો મહિમાહ. સંક દેવતાવાદે દીપ ચંપાપુર હે ચિંતિતદાતાર , બાહડમેં રે વિનવું કલિકુંડે હો કલપતરૂ સાર. * સં. ર૭ મેરૂશિખર નંદીસરે રૂચકાદિક હો ઈમ ઠાંમ અનેક; કામિઠામિ તુજને નમું પ્રાત ઉઠિ હો મનિ ધરિ વિવેક. સં. ૨૮ એક આઠે આગલા એ તીરથ હે જગના સાધાર; રડવડીયાં રડ્યા કર લથડી હો ત્યે તંહિ જ સાર. સં. ૨૯ વાટ ઘાટ રડ્યા કરે ભય પડ્યાં છે સેવક સાધાર; ભાવઠિભંજન ભય હરે ભવસાયર હે ઉત્તારઈ પાર. સં૦ ૩૦ અનિસિ સેવું સાહિબે ધરિ મનમાં હે પ્રભુ તાહરે ધ્યાન, અહનિસિ સૂતાં જાગતાં ગુણ ગાવું હોજિન તાહરા ગાન. સં૦ ૩૧ અષ્ટ મહા ભય દૂર કરે પૂરઈ મનની હે વંછિત આસ; ત્રાદ્ધિ વૃદ્ધિ સુષ સંપદા મુઝ દીજે હે સંસર પાસ. સં. ૩૨ ઈહભવિ પરભાવિ માહરઇ પરમેસર હો તું પ્રાણ આધાર; બાલક જાંણી આપણે સુખ દીજૈ હો સેવક સાધાર. સં૦ ૩૩ દિન દિન દેલત દીજીઈ વલી દીજે હો સમક્તિ દાન; બુધ ચારિત્રસાગર ગુરુશિષ્ય વીનવઈ હો પ્રભુ ઈમ કલ્યાણ, સં૦ ૩૪ કલશ, ઈમ ગામિ ઠામિં પાસ નામિ નગર તીરથ જુગધણી, જિન નામ જાણ ભાવ આણ પાસ પડિમાં મેં ગુણ; તપગચ્છદીપક મેહજીપક વિજયપ્રભસૂરીસરે, બુધ ચારિત્રસાગર શિષ્યસેવક “કલ્યાણસાગર’ જયક. ૩૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ ( 9 ) છે અમI. पं०-सौभाग्यविजयविरचित तीर्थमाला. દૂહા. આણંદદાઈ આગ પ્રણમું પાસ નિણંદ, ચિંતામણિ ચિંતાવરણ કેવલજ્ઞાન દિણંદ. સમરું સારદ સામિનિ જિનવાણુ સુષદાય; જાસ પ્રસાદ કવિયણતણ વાણી નિર્મલ થાય. પ્રભુમિ શ્રીગુરૂચરણયુગ આણિ અધિક ઉલ્લાસ તીરથ માલ પૂરવતણી કરસ્ય વચન વિલાસ.. ૩ જિહાં જિહાં શ્રીજિનરાજનાં કલ્યાણક કહેવાય, નિજ નયણે નિરાં જિકે દેશ ગાંમ ડાય. કહિસ્યું તે સઘલાં જિક સુણો ચતુર સુજાણ સુણતાં તીરથમાલને જનમ હુવે સુપ્રમાંણે. છે હાલ ૧છે ' સગુણ સનેહી મેરે લાલા, એ દેશી. અધિક પ્રતાપિ આગરે સેહે શ્રીચિંતામણિ જનમન મહે; સંવત સોલર્સે ઓગણચાલીસઈ શ્રીગુરૂ હીરવિજઈ સુજગિઈ. ૬ ૭૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કીધી પ્રતિષ્ઠા પાસજિ સાર પચે ધન સાહુ માનસિ’ધ ઉદાર; તે ચિંતામણિ પાસજિ સ્વામી વદ્યા આગરે આણુંદ પામી. છ ચામુષ મહીયલમાંહિ` પ્રસિદ્ધા ચદ્રપાલ સંઘવિયે' કીધા; શ્રીસીમંધર વદુ પાયા હીરાનă મુકીમ ભરાયા. સંકટભંજન પાસ બિરાજે તગાતણી ખાજારે છાજે; મેાતિકટકલે ખંદએ પાયા વાસુપૂજ્ય જિનવર મન ભાયા. ઇમ દેહરાસર દેહરાં સાર વધાં ખિંખ અનેક પ્રકાર; કરિ ચામાસા આગરામાંહિ. પૂરવ દ્વેષણુ મન ઉછાહિ પંચકલ્યાણક ભૂમિ વંદીજે અલજયા ચિંતો દરશણુ કીજે; ગીતારથ ગુરૂ પુસ્તક ભાષી તે જોવા મન થયા અભિલાષી. ૧૧ કર્યાં ચામાસે સત્તર યાલિસે શ્રીવિજયપ્રભ ગુરૂ આદેસ”; આગરાથી શુભદિન સુભવાર જમુનાં ઉત્તરી આવ્યા પાર. પાતિસાહી મહિમા જાણ્યા તપગચ્છ પોષધશાલ વષાણ્યા; દેહરાસરના દેવ જીહારી પીરાજાવાદ આયા સુષકારી, તિહાંથી દક્ષણદિશિ સુવિચારી ગાઉ એક ભૂમિ સુષકારી; ચંદ્રવાડિમાંહે સુષદાતા ચંદ્રપ્રભ વ વિખ્યાતા. સ્ફટિક રતનની મૂતિ સારૂં વજનનાં દીઠાં મન માહે; તે વદી પીરાજાવાદ આવ્યા જાણી મન આલ્હાદ. તિહાંથી છ કેસ સકુરાવાદ જિહાં શ્રાવકના ધવલ પ્રાસાદ; કારટા જિહાંનાવાદ વિચારી ઇહાં સમવાય દિગ’ખર ધારા. ૧૬ તિહાંથી કડા માણુકપુર કહીજે અતાલિ ગંગાજી વહીજે; જયચંદ પાંગુલા રાજા પ્રસિદ્ધા કાટ સખલ કડામાંહિ કીધા. ૧૭ દ્વારાનગર સાહિજાદપુર આયા દ્વેષી શ્રાવક ગુરૂ મન ભાયા; ગંગાજી તટ નગરી વિશાલ પણિ એક ક્રેડિટ નહિ પાસાલ. ૧૮ કાઈ કુમતિ રહ્યો તિક્ષ્ણ ગામ સમલ ઉપાધિ કરી તિણુ ઢાંમ”; લાલચી અધરમી અરીત ઉપાસિરાની કરાવી મસીત. ૧૯ Y ८ કર ૧૩ ૧૪ ૧૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ દૂહા. નગર ભલા શ્રાવક ભલા ધર્મવત સુવિચાર; એક ધર્મશાલા વિના કઠિન ધર્મ વ્યવહાર. તે જાણી શ્રાવક સુણા ઘા વસતિના દાંન; કલ્પસૂત્રમાંહે ભાષી વસતીદ્યાંન સુપ્રધાંન. ૨૦ ૨૧ ૫ હાલ ૨૫ ૧ અહિનિ રહિ ન ફિ તિસે જિ, એ દેશી. સાહિજાદપુરથી સુણા છ દક્ષણ ક્રિશિ સુષકાર; મહુઆ ગાંમ વાંણી” જી ત્રિણ કાશ ઉદાર રે. પ્રાણી વાણી શ્રીજિન સાર, પુડુચાડે ભવપાર રે. પ્રા૦-. જિનવર દાય જૂના હતા છ હુિંવે તે ઠામ કહેવાય; મૃગાવતી કેવલ લહ્યો છ લિ સુચરણ નમાય રે. ચંદનમાલા પણ લહે જી નિરમલ કેવલનાણુ; તિહાંથી નવકાસે હુવે છ નયરી કુસ`ખી ઠાંણુ રે. જમનાતિટ ઉપર વસઇ છ જનમપૂરી જિનરાજ; પદ્મપ્રભુ તિહાં અવતો જીતિણે કાસબી કહે આજ રે, પ્રા૦ ૪ જીરણ છે જિનદેહરા જી પ્રતિમા સુંદર સાજ; ચંદનમાલા પણિ ઈહાં જી ખાકુલ દીધા છાજ રે. વૃષ્ટિ બાર કાડહતણી જી સેાવન કેરા રે જાણુ; ઋષિ અનાથી રૂમડા જી ઇણુ કાશ...ખી...વાંણુ રે. નયણ વેદના જેહનેં જી રહીય છમાસીરે સીમ; વયરાગે સંયમ લીયેા જી વેદન મિટિયાં તેમ રે. શ્રેણિક રાજા પાંમિા જી પહેલા સમક્તિ સાર; એ મુનિર્દેશન દ્વેષીને જી સલ કીયા અવતાર રે. તે તીરથને ભેટીને જી આવ્યા ઉલટ અંગ; સાહિજાદપુરથી હુિંવે જી પુરૂષ દેષણ રગ રે. પ્રાં॰ છ પ્રા ૮ પ્રા૦ ૨ પ્રા ૩ પ્રા ૫ પ્રા॰ ૬ પ્રાં॰ ૯ ev Page #149 -------------------------------------------------------------------------- ________________ દૂહા, સાહિજાદપુર નગરમાં વંઘાં બિંબ ઉદાર; નિત પૂજે જિનરાજને પૂરણમલ સુવિચાર. આગરાનગરથી માંડિને સાહિાદપુર તાંહિં; ઓસવાલ શ્રાવક નહિ કેઈ મારગમાંહિ. છે હાલ ૩ કપૂર હોઈ અતિ ઉજલું રે, એ દેશી. પનરકેસે પરગડો રે તીર્થ પ્રયાગ પ્રસિદ્ધ જવન અકબર પાતિસા રે છેલ્લાવાસ નાંમ કિદ્ધ રે. ૧ સગ્યાનિ, ધરિ જિન વચન પ્રતીત, એ સમકિતની રીત રે, પ્રણી ધરિ. સ. ૨ અરણિકાપૂત્ર નામ જાણજો રે આચારજ ગુણધાર; પફચૂલા વચનેં કરી રે ઉતરે ગંગાપાર રે. પૂરવભવના વયરથી રે દેવ કરે ઉપસર્ગ કેવલ સમભા લહે રે સુષ પામેં અપવગેરે. સ. ૪ તે દિનથી મહિમા વધ્યો રે એ તીરથને ઉદાર, ગંગા જમુના સરસતી રે વચ્ચે મલિ જિહાં ધાર રે. સ૦ ૫ એ અધિકારણ જાણજો રે પરિશિષ્ટ પર્વ મઝાર; ઉપદેશમલાઈ કહ્યું કે એ માટે અધિકાર રે. સ૬ મકરસુરજે નાહે ઘણા રે મિથ્યાતિ મન ભાય; કુગુરૂ કુદે ભૂલવ્યા રે કાપે ગલાં તિણે હાય રે. સર ત્રિવેણી સ્નાન કરી રે માનેં પવિત્ર શરીર, અંતરંગ મિલ નવિ ટલે નાહ્યાં નિર્મલ નીર રે. સ૦ ૮ અષયવડ છે તિહાં કનૈ રે જેહની જડ પાતાલ; Page #150 -------------------------------------------------------------------------- ________________ તાસતઙે' પગલાં હતાં રે ઋષભજીનાં સુવિશાલ રે. શ્રીઆદિસર પારણા ૨ે વડતલે' કીધા પ્રેમ; ગીતારથ વચને સુછ્યા રે નિચે કહીઇ કેમ રે. સવત સાલ અડતાલિસે રે અકબર કેરે રાજ; રાયકલ્યાંણ કુબુધ્ધિ” રે તિહાં થાખ્યા શિવસાજ રે. તે દિનથી માંડિ કરી રે પૂજે મિથ્યાતિલેાક; તે થાંનક અવરગના રે રાજ્યમાંહિં થયા ફ્રાય રે. એહવા પ્રયાગને ટ્રુખિને રે આવ્યા ગંગા પાર; અસીને ઘા ચડી રે કાસીનિ સુવિચાર રે. દેશ ભલા દોય વાટમાં રે વિષમ વડા એ દેશ; નિવડ રાગ ને દ્વેષથી રે જેડુવા ગ્રંથી પ્રવેશ રે. કાસ ચ્ચાલીસ પ્રયાગથી રે વાણારસી વિષ્યાત; અંતરાલ એ દેશની રે થેાડિસી કહી વાત રે. દૂહા. દેષ્યા નગર સુહામણા વાણારસી વિલાસ; ધવલ ગેહે વાંણના ઉંચા અતિ વિશેસ. તિણુ નગરિ ભેલપુરા તિહાં ભાટનાં ગેહ; પ્રતિમા પાસ જિષ્ણુદની પૂજો પૂરણ નેહ. સ 「 સ૦ ૧૦ સ૦ ૧૧ સ૦ ૧૨ સ૦ ૧૩ સ૦ ૧૪ સ૦ ૧૫ ! હાલ ૪૫ મેરા સાહિબ હા શ્રીશીતલનાથ ક; એ દેશી. એક વરણા હા દુજી આસા નાંમ કે દાય નદિ મધ્ય ભાગમેં જી; વસી વારૂ હા નગરીના નાંમ કે" દ્વીધા વાણુારસી રામીઇ જી. ૧ ષટ દરસન । જે કહિયે ભાષિ કે તે સઘલા તિહાં પાઇએ જી; પાષડી હૉ મુડી જટાધાર કે ગંગાતટ નિત નાહિયે' જી. ७७ Page #151 -------------------------------------------------------------------------- ________________ શિવસેવક હો સે શિવલિંગિ કે વેદાંતિ બ્રહ્મા વસે છે, બુદ્ધિહિતા હે ધમતની વાત કે કરતા નેયાયક ભજે છે. ૩ મીમાંસક હો માનઈ ષટકર્મ કે ભરમ ભર્યા માંહિં કરે છે, સહુ દરસણ હે માંહિ નિરદેષ કે જે નિત ભવસાયર તરે છે. ૪ હરિહર હે કરતા જલ સ્નાન કે પૂજા કરે શિવલિંગની છે; વલી ચઉમુષ હો બ્રહ્મા ગણેશ કે કાંમિનિ સહુને સંગનિ છે. ૫ કાસીમાંહિં હો વાસી જે કાગ કે મૂએ મુગતિ પામેં સહી છે; ઈત્યાદિક હા મિથ્યાત્વની વાત કે કલિયુગ તિણ નગરી લહી છે. ૬ જિહાં જનમ્યા હે શ્રીસુપાસ નેં પાસ કે કલ્યાણક જિનરાજનાં જી; થયાં ઇણ પુરે હેતિણે ભણિયે પવિત્ર કે ફરસે જે જિનરાજનાં જી.૭ એ તીરથ હ હતો જેનને જાણ કે કાલે મિથ્યાત્વ વચ્ચે ઘણો જી; જિનધર્મના હો નિંદક બહુ લોક કે ગુણઠાણું પહેલું ગિણે છે. ૮ ઈણ નગરી હો રાજા હરિચંદ કે વાચાપાલણ પ્રેમસ્યું ; પાણી ભરિઓ હે ચંડાલને ગેહ કે ચૂકે ન આપણા નીમણ્યું છે. ૯ કાસીથી હો ત્રિણ કેસ સાર કે સોહે તે સહપુરી ભલી જી; જિહાં જનમ્યા હો શ્રી શ્રેયાંસજિકુંદ કે પગલાં પૂજે મન રૂલિ છે. ૧૦ તિણ પાસે હો ચંડમાધવ નાંમ મેં કહ્યું પ્રથમ ગુણઠાંણિઇ છે; તિણે ઠાંમેં હે ચંદ્રપુરી નામ કે જનમ ચંદ્રપ્રભ જાણીતું છે. ૧૧ તીરથની હો ફરસીઈ ભૂમિ કે ગંગાપારે આવિયા જી; કુશસ્ય હ પેહતા પરસિદ્ધ કે કર્મનાસા તટ પાવિયાં છે. ૧૨ મિથ્યાત્વી હો તિણે તટનિ તેય કે પગ બોલે નહિં કે કદા જી; કહે જલને હો પરસંગ પ્રમાણ કે તીરથ હવે વિરથા સદા છે. ૧૩ તિહાંથી હો સહસરા ગામ કે સબલ તલાવ છે સેહતે જી; થયે સરસ પાતિસાહ પઠાણ કે તાસ જનમ ઠામ એ હું જી; ૧૪ અનુક્રમેં હૈ સેવન નદિ ઘાટ કે વાટવહે પટણાતણી જી; ૭૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ જિહાં વીર હો વલગે રહ્યો વસ્ત્ર કે સ્વર્ણવાલકા તે ભણી છે. ૧૫ વડ વિસ્તારે હે નદિને પાટ કે ત્રિણ કેસ થકે તદા છે; એક વાટે હે ગયા દિશિ જાય કે અટવિ દુષદાયક સદા છે. ૧૬ કોસ એંસી કાશી થકી પટણે લેકપ્રસિદ્ધ પાડલિપુર વર મૂલગે નામ ઉદાઈકિદ્ધ. હાલ ૫ દાન કહે જગ હું વડે, એ દેશી. ઉતપતિ પટણા નગરની સુણજે શાસ્ત્ર મઝાર, હો સુંદર, શ્રેણિકપુત્ર કેણિકતણે રાજ્ય ચંપામાં સાર હો. સુંદર૦ ૧ સુણજે સુગુરૂ વાણુ સદા આંણી ભાવ ઉદાર હે, શું. ગુરૂ વિના ગ્યાન ન પામીઈ છે ગુરૂ ગ્યાન દાતાર હે. સુ સુ આ૦૨ નામ ઉદાઈ રૂઅડે કેણિકને અંગજાત હે, તાતમરણથી મન વિષઇ રાજ્ય તિહાં ન સુહાત છે. હું સુત્ર ૩ મંત્રીસર રાય વીનવ્યા કરે નવનગરી મંડાણ હે, શું. ગંગા તટ જોતાં થકા આયા સેવક રાય આણ હો. સં. સુ. ૪ અરણિકાપુત્રની પરી વહેતી ગંગા વાર હ સું તિણમેં પાડલી નીપની તે દષી નિરધાર છે. સું સુત્ર ૫ મન્ન કીઓ મંત્રીસરૂ ઈણે તટ કીજે વાસ હે, શું. પાડલી ફૂલી પરગડી ઉદય હર્યો ઉલ્લાસ હો. સં. સુર ૬. નગર વસાવ્યો રૂઅડે રાજા પ્રસન્ન કાજ હે; સું પાડલીપુરનામ થાપીઓ પટણે પ્રસિદ્ધ છે આજ હે. હું સુત્ર ૭ પ્રથમ રાજા એ નગરમાં હઓ ઉદાઈ ઉદાર હો; સું હેમાચાર્ય ઉપદેશથી પરિશિષ્ટ પર્વ મઝાર છે. સં. સુર ૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ .. તદ્દન તર નવનઃ હુઆ ઇંણુ નગરીમાં રાય હે; લેાભાલેાભ લાગા થકા ધન કીધા ઈક ઠાય હા. સુ સુસ ચંદ્રગુપતિ પણ ઇડાં થયા મંત્રી ચાણાયક જાસ હા; સુ॰ શ્રાવક શુદ્ધસમકિત ધરે ચિત જિનધર્મ પ્રકાસ હા. સુ॰ સુ૦ ૧૦ દાઈ દેહરાં થાં નગરમાં એક વેગમપુર સાર હા; થૂલ હુતા ગુરૂ હીરના છે' પગલાં સુષકાર હા. પંચ પહાડિ પરગડી જિહાં છે ઇંટની ખાંણ હા; તેડુને ગુરૂમુષ સાંભલી નંદ પહાડિ જાણુ હા. સેઠ સુદર્શન તિહાં થયેા કેવલજ્ઞાન ઉદાર હા; ઉપસર્ગ અભયા” કીયા સહિયા ત્રિમાભંડાર હા. તિણુ થાનકમાં થૂલ છે નમિઇં મન વચ કાયા, પૂજો પગલાં પ્રીતિસુ કેવલજ્ઞાનની જાય હા. થૂલિભદ્ર પણ ઇણ પુરી અવતરિયા બ્રહ્મચાર હો; કાશ્યા પ્રતિબાધી ભલી કીધી શ્રાવિકા સાર હા. ઇમ અનેક ઇહાં હૂઆ પુહવી પુરૂષ વિખ્યાત હા; હિવે કહસ્ય' સમેતશિષરની જાત્રા જાવાની વાત હેા. શ્રાવક પટણા નગરમાં ધરમી ને... ધનવંત હો; સામગ્નિ દીઇ પ ંથની સાધુ સેવા કરે' સંત હા. સુ સુ॰ ૩૦ ૧૧ ત્રિણ કાસે પટણાથકી કૃતુએ નગર સુડાંમ દ્વિગપટ સામગ્રી તિહાં સહુ પામે વિસરાંમ સુ સુ॰ ૩૦ ૧૨ O સુ સુ` સુ૦ ૧૩ . ॰ સુ॰ સુ૦ ૧૪ સુ સુ સુ૦ ૧૫ પહે'લી પૂરવની કહું વાત વાટની જેહ; સુણજો આલસ છેાર્ડિને આણી અવિહડ નેહ. સુ સુ॰ સુ॰ ૧૬ સુ સુ॰ સુ॰ ૧૭ દૂહા. પટણાથી એક પૂર્વી દેશે ક્રૂજી દક્ષણ વાટ; જે દક્ષિણ દિશિ પથ હૈં તિહાં વિષમા છે ઘાટ. ૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ હાલ દા મંગલ કમલાના કંદની, એ દેશી. પટણથી કેસ પંચાસ રે વૈકુંઠપુરી સુભ વાસ રે, શ્રાવક સે જિનરાજ રે દેહરાસર વંદા પાજ રે. તિહાંથી દશ કેમેં જાણું રે ગામ નામેં ચાડ વષાણ એક ભગવંતદાસ શ્રીમાલ રે નિત પૂજા કરે સુવિશાલ રે. ૨ દેહરાસર દેવ જુહાર રે વલી રણની પ્રતિમા નિહાર રે, વંદી જિનજીના પાય રે જસ વઘાં શિવસુષ થાય છે. ૩ ગંગાજીને મધ્યભાગ રે એક ડુંગરી દીસે ઉદાર રે, તિહાં દેહરી એક પવિત્ર રે પ્રતિમા જિન પ્રથમની નીત રે. ૪ કહે અષ્ટાપદની રીત રે ગંગા મધ્ય થઈ પ્રતીત રે, મિથ્યાતિ સ્રાંન વિચાર રે માંને ઉરવાહે નિરધાર રે.. ૫ તિહથી દક્ષિણ કેસ ત્રીસ રે જિહાં વૈજનાથ છે ઈસ રે કાવડિયા ગંગા નીર રે લેઢાઈ લેઈ શરીર રે. તે જિહાં ગિરથી જબ જાય રે દશ કેશે મારગ થાય રે, ચંપા ભાગલપુર કહેવાય રે વાસપૂજ્ય જનમ તિહાંઠાય રે. ૭ ચંપામાં એક પ્રાસાદ રે શ્રીવાસપૂજ્ય ઉદાર રે, પૂજ્યા પ્રભુજીના પાય રે કીધી નિજ નિર્મલ કાય રે. ૮ ચંપા ભાગલપૂર અંતરાલ રે એક કેશતણે છે વિચાલ રે, વિચે કરણરાયને કોટ રે વહે ગંગાજી તસ એટ રે. કેટ દક્ષિણ પાસ વિશાલ રે જિહાં જિન પ્રાસાદ રસાલ રે મોટા દઈ માણકથંભ રે દેવી મન થયે અચંભ રે. તિહાંના વાસી જે લેક રે બોલેં વાણી ઇંડાં ઈમ ફેક રે, એ વિષ્ણપાદુકા જાણ રે અતિ ઝરણ છે કમઠાણ રે. ૧૧ તિહાં થંભની ઠામ હેય રે પંચકલ્યાણક જિન જોય રે, ઉદ્ધાર થયા ઈણે ઠામ રે કહિછ કિણ કિશુરા નામ રે. ૧૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ . ઈણ નગરી સુદર્શન સાર રે રહ્યા પ્રતિમા કાઉસગ્ગ દ્વાર રે અભયાદાસી લેવાય રે રાણીને મન લાય રે. ૧૩ ન ચ બ્રહ્મચારિ ચિત્ત રે રાખી જગમાંહિ કિર રે, સૂલી સિંહાસન થાય રે રાજાદિક પ્રણમેં પાય રે. થઈ સતી સુભદ્રા નારી રે ઉઘાડ્યાં ચંપા બાર રે, ચાલણિ કાઢ્યો નીર રે ઈણ ચંપા નગરી ધીર રે. ચંદનબાલા ઈણ ગામ રે જનમિ નિર્મલ પરિનામ રે, ઈમ હુઆ અનેક ઉદાર રે ધમિ ઈણ નગર મઝાર રે. ૧૬ ચંપાથી દક્ષિણ સાર રે ગિરિમદા નામ મંદાર રે, કેશ સોલ કહે તે હાંમિરે તિહાં મુક્તિ વાસપૂજ્ય સ્વામિ. ૧૭ પ્રતિમા પગલાં કહિવાય જે પણિ યાત્રા થડા જાય રે, એવી વાણી વિખ્યાત રે કહે લોક તે દેશી વાત રે. ૧૮ તે તીરથ ભૂમિ નિહારા રે આયા ભાગલપુર સુવિચાર રે; જયવંતા તિહાં ઓસવાલ રે માનેં પર્દર્શન પ્રતિપાલ રે. ૧૯ દિગંબર શ્રાવક સાર રે દેહરાસર દેવ જુહાર રે, વયરાડી છે ગાંમ પાસ રે ભાગલપુરને ઉલ્લાસ રે. ૨૦ એક દેવલ તેણે ગામ રે હતે હમણાં તે હંમરે તિહાંથી ચાલ્યા ચિત્તચંગ રે હિરેં આવ્યા તે દેશજ બંગ રે. ૨૧ બંગાલે છે લોક પ્રસિદ્ધ રે જિણે દેશે બલિ ઋદ્ધિ રે, નવલાષ છે કામરૂ દેશ રે એક દ્વાર ગલી છઈ પ્રવેશ રે. ૨૨ બંગાલેં લોક કંગાલ રે મુંહ કાલાનેં દાંત લાલ રે, ઉંચ નીચ વિણ સ્નાન રે ન કરે કેઈ જલપાન રે. ૨૩ બંધ કે રેગ નિરધાર રે કહો કિણિપ હોર્વે કરાર રે, મલશ્રાવ સમય કરે જેહ રે વાત કહે કે મેંહી તેહ રે. ૨૪ માટી પીંડી પાંચ સાત રે મધદ્વાર પ્રવેશ વિધ્યાત રે Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉભા થઈયે પેટ રે એ વાત પી નિજ દ્રઢ રે. ૨૫ કહે ગોરક્ષનાથ સરાપ રે દીધે ઈણે દેશે આપ રે ન વિચારે કર્મ કુરીત રે કહે બંગાલેં એ રીત રે. ત્રસજીવ કરે તે જુક્ત રે ઉપજે અંબફલ અયુક્ત રે, ઘર ઘર વાડી વિસ્તાર રે દેગે તે બંગાલે ઉદાર રે. ૨૭ રાજમહલ આયા આનંદ રે શ્રાવક ગૃહે વાંધા જિર્ણોદ રે; તિહથી મજલ ચિહું થાય રે નાંમ મક્ષુદાબાદ કહેવાય છે. ૨૮ રેસમ ઉપજે ક્યું સત રે કીડાને ચરાવું તૂત રે, કીડા કરે એગાલ રે બંગાલે એવી ચાલ રે. દેશ દેશના આર્વે લોક રે આવી વસ્યા વારૂં થેક રે, બ્રાહ્મણને ક્ષત્રી વૈશ્ય રે સૂદ્ર એ ચારે નિવેસ્થ રે. - ૩૦ ગંગાજી ફિરતિ ફેર રે વન વાગ ભલા ફેર રે; કેટીક્વજ કેઈ સાહ રે રેસમીની કેડી ઉછાહ રે. વર્ણવતાં વર્ષે વાત રે સહુ જાણે તેહની ખ્યાત રે, છપરની છાયૅ છાંન રે વાસણ ઉપજે ભલે વન રે. દૂહા, કોસ દેટસે જાણજે પટણાથી એ ગામ, સેયંવરા આસંવરા સહુ રહે એક ઠાંમ, જિણ ગામેં જિનરાજને શ્રાવક સે નિત્ત, ગુણવંતા ગુરૂની ભગતિ કરે ઉદારહ ચિત્ત. ૨ જે ઢાલ ૭૫ બિંદલીની દેશી મક્ષુદાબાદ મઝાર શ્રાવક સઘલા સુષકાર હો; સુંદર, સુણુ જી એસવંશ સિરદાર દાની ષડગવંશ ઉદાર હે. મું. ૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ વીર ધીર વિખ્યાતા ધરમિ નેં સુપાત્રે દાતા હે, મું. વંદ્યા શ્રીગુરૂના પાય હરખ્યા ઘણું હોયડામાંહિ હે. ૨ યાત્રા ગુરૂજી પધારે મન ચિંત્યાં કારિજ સારે હો સું સામગ્રી મારગ કેરી જેઈઈ તે દીધી ભલેરી હે. મક્ષુદાબાદથી આવ્યા કાસમબાજારે ભાવ્યા છે, ભાગીરથી તિહાં ગંગા વહે પશ્ચિમ દિશિ મન રંગા હે. મું. ૪. તિહાં જિણહર એક વિશાલ પંડ્યા પ્રભુ ચરણ રસાલ હેશું તિહાંથી મારગ દેય થાઈ એક વદ્ધમાન થઈ જાઈ છે. સું૦ ૫ શૂલપાણ જક્ષ ઠાંમ જસ કહેતા અસ્થિગ્રામ હે સું અબ વિદ્ધમાં વિખ્યાત જાણે એ કેવલી વાતાં હે. સું દૂજે પંથે ગિરિરાજ જાતાં વીરભૂમિને રાજ હો; વીર હુર્ત જમીદાર તસ નામેં દેશ વિચાર છે. તે દેશને ઘણું છે પઠાણ ન્યાયી નિ નિપટ સુજાણ હે, શું બકલેસર ઈશને ઠામ ઉષ્ણકુંડ ઘણા તિણું ગામ છે. સં. ૮ કેતિક જોઈ દિલ ભાયા અનુક્રમેં પંચૅટે આયા હે સું ગિરતટ વાસ વિરાજે રાજા ગરૂડનારાયણ રાજે છે. સું- ૯ એ શિષર ભૂમિ કહિ જે તે દેશને નામ લહિજે હે; પર્વત ઉપર અતિચંગ દેવલ રઘુનાથજીને રંગ હો. કુંડ ઘણુ લકેરા જિહાં વન વાનરના વસેરા હે લહિ તે રાજા આદેશ રઘુનાથ પૂરે સુવિશેશ હે. બિંદા નગરી ચલિ આયા દેધ્યા દેવલ મન ભાયા છે, છરણબિંબ પૂજી વંઘા જિનજી દેવી આનંદ્યા છે. સું નદી દામોદર બીચ નિર્મલ પાણિ નહિં કીચ હે સું ઝરીઈ સંઘ આયા ચાલી વલી માટસરે રહ્યો વાલી હૈ. સં. ૧૩ વિકટ મારગ વનજાલ પિણ ડર ભય નહિં વિચાલ હે મુંo તે પ્રભુને પરતાપ કરત સમેદાચલ જાપ હે. સું૦ ૧૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ . e. ઝરીજી વન વૃક્ષ ઝાઝા રઘુનાથસિંઘ મહારાજા છે, સેમદાસ ગુણગ્રાહિ સંપતિ સારૂ રહિ હે. જર જાતિ તિહાં દીવાણભર બેસેં સભા મંડાણ હો; જાત્રે જે કોઈ આવૅ અ લેઈ આગે લા હે. ભીંતરિ લેવે રાજા મુંડકાથિ હવૅ તાજા હો; વિચમેં ફિરે રે દલાલ શ્રાવકસે કરેં લાલપાલ . પારસનાથના પાલ્યા અમે છું પ્રભુના રખવાલા હો; સંઘ લેઈ તુમેં આવ્યા છે અને જે કંઇ લાવ્યા છે. કતરાસું આવ્યા ઉલ્લાસ તિહાં તીરથરાયને વાસ હો; કૃષ્ણસિંઘ નામે રાજા પરતાપી સબલ દિવાના હે. કહે રાજા કિરિયા કીધી યાત્રા દેવી મનસા સીધી હ; તીરથ એ પવિત્ર તુમારે સમેદશિષર જુહારે હે. હમ સેવક એ તીરથના તિણ કારણ કીજે જંતના હે સું અમ હાસલ દીજે દાણુ અવરાંસું નહિં તાણ હે દીઠ સેવક સબલ સનરા સાથે ચાકિ મેં પૂરા હે, હું સાતજ કેશ ગિરિરાજ થાઈ તિહાંથી ગરિબનિવાજ . હું તલહટિ ગામને વાસ રઘુનાથપુરે છે શ્વાસ છે સં માટે વડ ડાલ વિશાલ તિહાં જઈ ઉતરે સંઘ રસાલ હ. મું. ૨૩ આવ્યા તિણે ગામ ઉલ્લાસે તિહાંથી ગિરિરાજ છે પાસે હે સું કેસ દેય વલી કહેવાય સરણી ધરણીની જાય છે. સં. ૨૪ રહ્યા એકદિન તિણે ગામે સહુ પરમી શુભ પરિણામે હે સું તન વસન પવિત્ર કરી જે ડુંગર ચઢવા મનડું કીજે હો. સં. ૨૫ પૂજાની સામગ્રી સાર કરી અષ્ટ પ્રકારી વિચાર હે, ને નવનવિ ભાંતિ શુદ્ધ કિરીયાણું કરિ ષોતે હો. સં. ૨૬ દૂહા. વસંત રાગે. દે ડુંગર નયનભરી હઓ હર્ષ અતિ જેર. જું પાવસ ઋતુ દેવીને મુદિત હેઈ મન મેર. Page #159 -------------------------------------------------------------------------- ________________ ધન્ય દિવસ ધન્ય એ ઘડી દે શ્રીગિરિરાજ, સુણતાં ગુરૂમુષ શાસ્ત્રમાં પાયે પરતષિ આજ. છે ઢાલ ૮ : રામચંદકે બાગ ચંપા મેર રહ્યો રી; એ દેશી. તિણ દેશમેં માસ વસંત આયે સબ મન ભાયે, ફૂલી ફલી વનરાય મલયપવન પણ વા. ' અંબ કદંબ તમાલ સરસ ફૂલની વાસા માંજર દેવી મનમાંહિ કેયલ બાંધી આસા. કટહલ વડહલ નામ રાયણ રૂડાં કેળાં, વડ પીંપલ વિસ્તાર ચાળીસું ભેલાં. ' વંશજાલ કચનાલ નોલેરી જંભિરી; પૂગી કરણા રંગ લાંબી સરલ ખજૂરી. તાડ ચંપક ને અશેક ફૂલ્યા લાલ પલાસા અષરેટ અવલ અનાર કેતકી ફૂલ સુવાસા. મેગેરે માલતિ જાય દમણે મરૂઓ જાણે, લાલ ગુલાબ સુવાસ સેવંત્રી-સેલ વષાણે. મલયાચલ મચકુંદ ચંદન વાસ ભલેરી સરલ સાગને સાલ ધવલ બદરી ગંગેરી. આંબલી લીંબુ રસાલ વેલ કેફલ સોહે; વનરી એ ઈહ ભાંતિ દેવી જન મન હે. હાથીની ઉતપત્તિ પહિલી ઈણ ગિર સુણિઈ; દીઠે પરતષિ વાત તાસ હિવઈ ભણિઈ. વાઘ વડા વિકરાલ વલી વાનરના ટેળા; સામરસીંગા જીવ હિeણ રોઝ ફરે દોલા. આરણા ભેંસા અને ગુંડા ગજસમ સહે; ૫ - Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રષ રીંછને પાઢ ઈણકે જ્ઞાન ન કહે. ધન પશુ પંખી તેહ જે સેવે ગિરિરાજા, લહિસે સુગતિ સંદેસ મહિમા એહના તાજા. ધન માનવ અવતાર ધન આરિજ કુલ આયે; ધન જિનધર્મ પ્રભાવ ધન તીરથ મેં પાયે. ૧૨ દૂહા Uણપરિ તલહેટીતણા કીયા વષાણ અનેક, હિર્વે સુણ ગિરિ ઉપરે ચઢવાણ સુવિવેક. છે ઢાળ ૯. * રસિયાની દેશી. ચિષ ચિત્ત કરિ ચવિહ સંઘસે ચઢિયા શ્રીગિરિરાજ સનેહી, મનડે વિકસ્ય તન મન ઉલસ્ય જનમ સફલ થયે આજ. સ. હું બલિહારી હે સમેતશિષરકી સિદ્ધાવસ નિણંદ એ આંકણી સ૦૧ કેવલી કેડ અસંખ્ય મુનીશ્વરૂ પામ્યા શિવપુર વૃદ, સહ દર્શન પરસન એ તીરથતણે આપે પરમાનંદ. સ. હું ૨ નીઝરણું ઝરણું પણું ઝરે સંઘ ઊતરે વૃક્ષની છાંહ, સ0 ઉપરી સીતા નામ નાલો વહે શીતલપાણી છે તાંહે સ૦ હું ૩ ચઢતાં ચઢતાં રે તિહાં પગથિયાં સાવધાનની રે વાટ; સા જયજયકાર કરતાં મુષથકી આયા પાણીને ઘાટ. સહું ૪ ટૂંક પ્રથમ જિહાં જિનદેહરે જલને કુંડ છે પાસ; સા ભૂહિરે બિંબ બિરાજે છે સદા ઉપરિ ગેમઠ પાસ. સ. હું પ જાત્રા આવી જિનબિંબને મુદા ઉપણિ રે રંગ સત્ર પૂજા અરચા પ્રભુજીની કરે પૂજે છોઈ નામ. સ. હું ૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ અજિત સંભવ અભિનંદન સુમતિજી પદમપ્રભ શ્રીસુપાસ; સત્ર ચંદ્રપ્રભ સુવિધિ શીતલનાથજી શ્રેયાંસ વિમલ અનંત ધર્મસ હું છ શાંતિ કુંથુ અર મલ્લિ મુનિસુવ્રતજી નમિ શ્રીપારસનાથ, સવ' વીસ જિર્ણોદનાં પગલાં પૂજીને થાપીને પટ્ટ સાથ. સ. હું ૮ સજજ થઈયેં સાહસ મનમેં ધરી તિમ હું સીઝે રે કામ; સ તણિ કહીયેં હોં વાતડી જે સાંભલિયાં રે નામ. સહું ૦૯ ક પ્રથમથી અગનિ કુણ મેં અજિતનાથને રે ટૂંક સ.. - પૂરવદિશિ ચંદ્રપ્રભજીત કહીઇ વિષમે ટૂંક સ હું ૧૦ પાશ્ચમદિશિરે દુઝ દેષી પારસનાથ સહાયક સ અવર તીર્થકર નામે ટુકડે નવિ દેગે તિણે ઠામ. સ૦ હું ૧૧ દેહરાથી ચઢતાં ઉત્તરદિશિ દુમઠ નામ પ્રસિદ્ધ સરા પગલાં પૂજે પ્રભુજીનાં તિહાં જીરણ ઠામ તે કીધ. સ. હું ૧ર તે દેહરાથી પૂરવ પશ્ચિમેં છોટા છોટા દેષિઈ ટૂંક, સ તિહાં તિહાં પગલાં છે વલી માંડણી તેહનામેં રે ટૂંકાસ, હું ૧૩ ચંદ્રપ્રભ ને પારસનાથજી એ દેય ટૂંકમાં જાણે સ તિહાંના વાસી સઘલા જાણજે અવર ટૂંકના અજાણ સ હું ૧૪ કાલ પ્રભાવે નમન કે જાણે કુંણ જિન કહે રે ઠામ, સત્ર સંપૂર્ણ સિદ્ધિ જૈન વણી નમિઇ નિજ સિર નામ. સ. હું ૧૫ દૂરથકિ અવલોકી વાદીએ શીતલનાથને સ્થાન, સત્ર વિકટ મારગ કે જાઈ સકે નહિ ગુરૂમુષથી સુણિૐ સહનાણ. સ. હું ૧૬ પૂજી અરચિં તીરથ વ્રત કરિ રહી રજની પરભાત, સત્ર પૂજા સ્નાન કરી કરિ પારણે હુઈ સફલી રે જાત. સ. હું ૧૭ ગિરિથી દૂરે દક્ષિણ દિશિ દેષિઈ રિજુવાલુકા રે નામ, સહ દામોદર તટની હમણાં વર્ષે વીરજિન કેવલ ઠામ. સ. હું ૧૮ વીસ તીર્થંકર ઈર્ષે ગિરિ સિદ્ધિ હુઆ સાધુતણે નહીં પારસ ૮૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ વલિ સિદ્ધ થાયૅ ઈશુ ગિરિ ફરસતાં પામી શ્રીજિન ધર્મ સાર. સ. છે અવદાત ઘણા એ ગિરિતણું કહેતાં નાવે રે પાર, સ વલિ દરિસણ જે મુઝ એહને સફલ કરૂં અવતાર. સ. હું ૨૦ ભગતિ જુગતિ કરી ભાર્વે ભાવના શ્રાવક શ્રાવિકા સાર, સટ ગુરૂ પૂજા કરિહર્વે રંગ છે જી એ વ્યવહાર. સ હું ૨૧ ઈમ યાત્રા કરીને સહુ તળહટીઇ આવ્યા અતિહિ આણંદ સ. ' કુશલે મક્ષુદાબાદ આવિયા પામ્યા પરમાનંદ. સ. હું રર માસ દિવસ રહ્યા તિણ નયરી મુદા આયા ચંપાએ ચંગ, સત્ર પૂરણ પુણ્ય પ્રભાવે ભાવશું જાત્રા ક્રૂજી થઈ રંગ સ ૨૩ અનુક્રમેં આયા પુરવર પાડલી પટના લેક પ્રસિદ્ધ સત્ર શ્રી વિજયપ્રભ ગુરૂ આદેશથી ચઉમાસે વલી કીધ. સ૦ હું ૨૪ દૂહાહિરેં સાંભલ જે અણું તીરથ પટણા પાસ; વંદણ તે તીરથભણું ઉપજે અધિક ઉલ્લાસ. રાજગ્રહી પાવાપુરી ક્ષત્રિપુંડ વિચાર, ભદિલપુર મહિલાપુરી એ છે તીરથ સાર છે ઢાલ ૧૦ દેશી ભાવનાની. પટણથી દક્ષિણ દિશિ જાણજો રે મારગ મેટા કેસ પંચાસ રે, ભદિલપુર ભાષે હૈં શાસ્ત્રમાં રે હિરણ નામ દુતારા જાસ રે. ૫૦ ૧ મારગમાંહિ મિથ્યાત્વીતણું ભણું છે રાજધાણી છે ગયા ગામ રે, અતપિતર અવગતિયા જેરેપિંડ ભરેલા તસ નામ રે૫૦૨ ફશુ નામ નદીની રેતમાં રે મેં મસ્તક મુંડિત મૂઢ રે; ઈણ મેં દશરથ નીકરે સીતા લુપિંડ ગૂઢ રે. ૫૦ ૩ જ ૧૨ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૫ ૫૦ ૬ ૫૦ ૭ શ્રીજિનપ્રતિમા ચાર ચાપસ્યું રે મોટા તિક્ષ્ણ મિથ્યાત્વી ગાંમ રે; ઘણું રહ્યાં મિથ્યાત્વીને થાંનકે રે ન રહે જૈનીનાં મન ઠામ રે. ૫૦ ૪ તિહાંથી ખાધ ગયા કાસ ત્રણ છે રે પ્રતિમા આધતા નહિ' પાર રે; જિનમુદ્રાથી વિપરીત જાણજો રે કઠે જનાઈના આકાર રે. તિહાંથી સાલે કાસે જાણજો રે ભિલપુર છે દતારા પ્રસિદ્ધ રે; વિષમ મારગ છે. વનષડે કરી રે સાથે પંથક્રિષાઉ લિદ્ધ રે. આવ્યા ફ્લિપુર ઉલટ ધરી રે ગિરિ ચઢિયા દિન પૂજે ભાય રે; રાજાના આદેશ લેઇ કરી રે ક્સ્યા પારસનાથના પાય રે. સામણી મૂતિ પાસની રે એક ગુફામાં એકદ્રુમદ્ભુ રે; નિપટ સરોવર કમલ ફૂલે ભર્યાં રેનિર્મલ પાણી તાસ અવલૢ રે. ૫૦ ૮ પૂજીને તે ગિરિથી ઊતરી રે આવ્યા ગાંમ દતારે જેથ રે; જનમ થયેા શીતલ જિનરાયના મૈં ચાર કલ્યાણક હુઆ એથ રે. ૫૦ સુલસાને સંદેશા મેાકલે રે ઇણે ભલ્િપુર શ્રીમહાવીર રે; ધર્મ સનેહી અબડને મુષે રે પુડુચાડી પ્રશંસે ધીર રે. કાંન્તુસહાદર ઇણુ નગરી વધ્યા રે ચઢેલા છે. ગાંમ સહિનાંણુ રે; ભફ્લિપુર પુછ્યો જાણે નહી રે નાંમ દતારા તાસ તે જાણું રે. ૫૦ ૧૧ તિહાંથી ગાંમ પુનામાં આવિયા રે પગલાં વીર જિષ્ણુદનાં જાણું રે; કાંનથકી ષીલા તિણુ થાનકે રે કાઢ્યા સંડ્યાસી કરિતાંણુ રે. ૫૦ ૧ તિણુ થાંનકથી જઈયે ચાલતાં રે કાસ ઇગ્માર વિષ્યાત રે; રાજપ્રૂહી નગરી રલિયાંમણી રે તાસતણી સુણજ્યેાહુિંવે વાત રે. ૫૦ ૧૩ જનમ્યા શ્રીમુનિસુવ્રત વીસમા રે તીર્થંકર ઋણુ નગરી મઝાર રે; પરવત પાંચ પ્રગટ તિહાં વક્રિયે રે પ ંચમગતિના દાતાર રે. ૫૦ ૧૪ વૈભારગિરે પ્રાસાદ વાણિઇં રે ખાવન વદુ મન ભાય રે; વિપુલ વિષે છે. આઠ ઉજલા રે રતનગિરિ ત્રિણ વંદાય રે ૫૦ ૧૫ સ્વ`ગિરિ સાલહ જિનદેહાં રે ચામુષ એક ઉદયગિરિ જાણું રે; ૫૦ ૧૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ વસતિ એકમાંહિ વલી દેહરે રે એક્યાસી પ્રાસાદ વષાણ રે, ૫૦ ૧૬ વૈભારે એકાદશ ગણધરા રે પામ્યાં ભવસાગરને પાર રે, ધને મેં શાલિભદ્ર મુનીસરૂરે સંથારે ઈશુ ગિરિ નિરધારરે. ૫૦ ૧૭. મેઘકુમર ને અભયકુમર વલી રે યવને ધને કાર્કદી જાણ રે, ઈત્યાદિક અણગારે ઈર્ષે ગિરિ રે કીધે સંથારે શુભ ઠાંણ રે. ૫૦ ૧૮ વસતા શાલિભદ્ર જિણું થાનકે રે તિહાં નિર્મલ જલ કુઈ જોય રે, તે ઉપર મઠ કીધે અછે રે ગ્રહણ ના તિહાંથી જોય રે. ૫૦ ૧૯ સુરજકુંડ અને બ્રહ્મકુંડ જાણજો રે અવર અનેક અર્થે સુષકાર રે, ઉનાં પાંણુ સહજે ઉકલે રે સ્નાને જાઈ સકલ વિકાર રે. ૧૦ ૨૦ વૈભાર પર્વત દક્ષિણ દિશે રે તલહટીઇ છે સેવનભંડાર રે, પિષધશાલા વીર નિણંદની રે તેહને ભાષે લોક વિચાર રે. ૫૦ ૨૧ દૂહા. . જરાસિંધુ રાજા ઈહાં થયે ત્રિષડી રાજ, કેટ તેહને આજ લગે દીઠે રૂડે સાજ. રાજગૃહી પૂરવદિશિ કેશ ત્રણ જબ જાય; ગુણસિલ વનની જાયગા ગાંમ ગુણામાં કહેવાય. ૨ ઢાળ ૧૧ ચિત ચેત રે; એ દેશી. રાજગૃહીથી ઉતરે ચિત ચેતેરે નાલંદો પાડે નામ, જીવ ચિત ચેત રે. વીર નિણંદ જિહાં રહ્યા ચિ ચઉદ ચોમાસાં તાંમાં છ આંકણી વસતા શ્રેણિક વારમાં ચિત્ર ઘર સાઢી કેડી બાર, જી. તે હવણ પરસિદ્ધ છે ચિ૦ વડગાંમ નાંમ ઉદાર છે. ૧ એક પ્રાસાદ છે જિનતણે ચિ.એક શૂભ ગામમાંહિ જી. અવર પ્રસાદ શું જૂના જિક ચિત્ર પ્રતિમા માંહિં નહિં. જી. ૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ પાંચ કેશ પશ્ચિમ દિશે ચિ૦ થુભ કલ્યાણક સાર; ૌતમ કેવલ તિહાં થયે ચિત્ર યાત્રાષાણ વિચાર, વડગમેં પ્રતિમા વડી ચિ. બધમતની દેય; તિલિયાભિરામ કહે તિહાં ચિ૦ વાસી લોક જે હોય. તિહાંથી પૂરવ દિશિભણી ચિ. ત્રિણ કેશ કહેવાય, પાવાપુરી રલિયામણું ચિત્ર વીર મુગતીની જાય. પાવાગામ જૂદે વસે ચિત્ર પૂરી વસેં ભિન્ન ઠામ, કલ્યાણક શ્રીજિન વીરને ચિત્ર કહઈ પાવા ગામ સમવસરણ થાનક જિહાં ચિશૂભ એક તિણે ઠામ કાયા સંસ્કારી જિહાં ચિત્ર તે જલમાંહિ છે ધામ. નષ ચૂંટી માટી ગ્રહી ચિ. નિર્વાણુક કલ્યાણ દેવ દાણવ માનવ મિલી ચિ૦ કીધું સરેવર ઠાંણ કમલ સરોવર વીચ છે ચિ. જીવનિની રાસ, પિણ કઈ વધ નવિ કરે ચિ. અમર દેવની ભાસ. દીપેત્સવ ઉપરિ ઘણા ચિત્ર શ્રાવક લેક; મહત્સવ મન માન્યા કરે ચિત્ર મુકી સઘલો શોક. પંચ રાત્રિ નિવસે સદા ચિ૦ નરનારીના વૃંદ; દાન પુણ્ય પૂજા કરે ચિ૦ જનમ સફલ કરે નંદ. તે વંદી આનંદિયા ચિટ આવ્યા નગર વિહાર તંગિયાનગરી તિહાં હતી ચિ. તિહાં વન વાડી વિચાર. જી. કોશ છવીસ વિહારથી ચિ. ક્ષત્રિપુંડ કહેવાય પરવત તલહટીયે વર્સે ચિ૦ મથુરા પુર છે જાય. કેશ દેય પરવત ગયાં ચિત્ર માહણકુંડ કહે તાસ; ખભદત્ત બ્રાહ્મણત ચિ૦ હું તે તિણે હાંમેં વાસ હિવણ તિહાં તટની વહેં ચિત્ર ગાંમ ઠાંમ નહિં કેય; જીરણ શ્રીજિનરાજના ચિત્ર વંદું દેહરા દોય. နီ နီ နီ နီ နီ နီ နီ နီ နွံ နီ နီ စီ စီ ရှိ ခံ ၍ နီ နီ နီ နီ နွ ရှိ ခံ ရုံ ၌ ૯૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ તિહથી પરંવત ઉપરિ ચઢ્યાં ચિત્ર કેસ જિસે પ્યાર, જી ગિરિ કહેં એક દેહરે ચિ. વીર બિંબ સુષકાર. જી. ૧૬ તિહીંથી ક્ષત્રીકુંડ કહે ચિ૦ કેસ દય ભૂમિ હય, જી. દેવલ પૂછ સહુ વહેં ચિત્ર પિણ તિહાં નવિ જાએ કોય. જી. ૧૭ ગિરિફરસીને આવિયા ચિ. ગાંમ કેરાઈ નામ; જી પ્રથમ પરિસહ વીરને ચિ૦ વડતલું છે તે ઠામ. જી૧૮ તિહાંથી ચિહ્યું કે ભલી ચિત્ર કાર્કદી કહેવાય છે. ધને અણગાર એ નગરને ચિ. આજ કાકદી કહેવાય. જી. ૧૯ કાકંદી એ જાણજે ચિત્ર વસતો ધને એથ, જી સુવિધિ જિર્ણસર અવતર્યા ચિ. તે કાકંદી અને જીવ ઈણિપરે દક્ષિણ દિશિતણા ચિત્ર તીરથ ભેટ્યાં ચંગ; પટણે ચોમાસું રહ્યા ચિ૦ મહિંલાસ્ય હિરેં રંગ. પટણાથી ઉત્તર દિશે ચિ૦ કેસ પંચાસ છે ઠામ, પ્રથમ ગુણઠાણ કહું ચિ૦ સીતામઢી ઈમ્યું નામ, મહિલા નામેં પરગને ચિત્ર કહીઈ દફતરમાંહિં; પણ મહિલા ઈણ નામને ચિ૦ ગામ વસેં કેઈ નહિ, તે સીતામઢી વિષે ચિત્ર પગલાં જિનવર દેય મલ્લીનાથ ઓગસમા ચિ૦ એકવીસમા નમિ હોય. તિહથી ચંદ કેસે ભલી ચિ. જનકપુરી કહેવાય; સીતા પીહર પરગડે ચિ૦ ધનુષ પડયો તિણે ઠાય. જી૨૫, તે તીરથ વંદી વેલ્યા ચિત્ર દેગે ત્રિસ્તુતદેશ પ્રબલ મિથ્યાત્વી વસે ઘણા ચિ નહિ તિહાં જૈન પ્રવેશ જી. ૨૬ દૂહા, પટણાથી પૂરવતણાં તીરથ ભેટ્યાં જેહ, તિહાં સઘલે સંભારીયા જિણમ્યું પરમ સનેહ. $ $ $ $ $ $ $ $ $ $ 8. .. Page #167 -------------------------------------------------------------------------- ________________ નામ લેઈ લેઈ વંદિયા ટીકી દીધી ષત ભાવપૂજાઇ જાણિઓં મન અનુમોદ સંત. છે હાલ ૧૨ છે જી હોની દેશી. જી હે વણારસીથી જાણજે, જી સાઠ કેસે તે સાર; જી હે નયરી અધ્યા રૂઅડી, જી હે રૂષભદેવ અવતાર, સુગુણનર, સે તીરથ સાર, જી હેજિમ પામે ભવપાર સુઇ આંકણી. જી હો અજિત ને અભિનંદન ઈહાં, જી હે સુમતિ અનંત જિર્ણોદ, જી હો એ પચે જિનરાજના, જી હો કલ્યાણક કરે ઇંદ સુલ ૨ જી હો રામ ઘરણું સીતા સતી, જી હો કીધી ધીજ ધરી ધીર; જી હે સીયલ પ્રભાતેં તેહને, જી હા પાવકથાએ નીર. સુત્ર ૩ જી હો કુતુહલ નયરીતણા, જી હો દીસેં જલના રે કુંડ, જી હો હરિચંદ રાજાઈ દીઓ, જી હો હરણ હત્યા દંડ. સુલ ૪ જી હો અધ્યાથી ઉત્તર દિશે, જી હો તીન કે તે સાર; જી હો સાવત્થી નયરી ભલી, જી હો સંભવ જિન અવતાર. સુહ ૫ જી હો તે સાવત્થીને કહે, જી હો હવણું તિહાંના લેક; જી હોનામે કેના ગાંમડે, જી હવન ગહવર છે થકસુ- ૬ જી હો પગલાં પ્રતિમા છે તિહાં, જી હો પૂજે આણી પ્રેમ જી હો તિન વનષડે જણજે, જી હો ડંડક દેશની સીમ. સુ0 9 જી હો પાલક પાપીમેં ઘણો, જી હો પડ્યા બંધક સીસ, જી હો સહિ પરિસહ કેવલ લહ્યો, જી હો પુંહતા મુગતિ જગીસ સુત્ર જી હો બંધક અગ્નિકુમર થઈ, જી હો બાલ્ય દંડક દેશ; કટુક અને કિરાયતે, જી હો ઉપજે તિણે પ્રદેશ. સુ૯ જી હો ગેરષપુરથી પૂર, જી હો કેશ પચીશ પ્રમાણુ જી હો કાકંદી નગરી ભલી, જી હો સુવિધિ જનમને ઠાંણ.સુ. ૧૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ છે હો હમણાં કાકંદી કહે, જી હે લેકભાષા એ જણ હે પગલાં પૂજે પ્રેમસું, કહો આંણિનિજમન ઠાણા સુવ ૧૧ જી હા અયોધ્યાથી પાશ્ચમ દિશે, જી હા કે સાતે સાર; જી હા નગર રત્નપુર રૂઅડે, જીહો ધર્મનિણંદ અવતાર. સુ૧૨ જી હો સરયુતટનીને તટે જી હે એ નગરીને વાસ; જી હે હવણું લેક પ્રસિદ્ધ છઈ, જી હો રેઈનાઈ નિવાસ. સુ. ૧૩ જી હે અયોધ્યાથી પશ્ચિમ દિશે, જી હો કાંપિલપુર છે ડાય; જી હો વિમલ જન્મભૂમિ જાણજે, જી હે પિટિયારીવહિ જાય ૧૪ જી હો બ્રહ્મદત્ત ચક્રી ઈહાં, જી હો ચૂલણનાં ચરિત હોય; છ હો કેસર વન મગ કીડત, જી હે સંજ્ય રાજા હેય. સુ. ૧૫ જી હો ગઈભિશ્વ ગુરૂવચનથી, જી હો ગંગાતટ વ્રતસાર, જી હો ઉત્તરાધ્યયને જાણજે, જી હો દ્રુપદી પીહર વાસ. સુબ ૧૬ જી હો સોરીપુર રેલીયામણ, જી હે જનમ્યા નેમિનિણંદ, જી હો યમુના તટનીનેં તટે, જી હો પૂજ્યાં હોઈ આણંદ. સુ. ૧૭ જી હો સેરીપુર ઉત્તરદિશે, જી હો યમુના તટની પાર; જી હો ચંદનવાડી નમેં કહે, જી હોતિમાં પ્રતિમા છે અપાર સુત્ર જી હો આગરાથી ઈશાનમેં, જી હો શ્રીઅહિ છત્તા પાસ / જી હો કુરૂ જંગલના દેશમાં, જી હો પરતષ પૂરે આસો સુ. ૧૯ છે હો દિલ્લીથી પૂરવદિશે, જી હો મારગ કેશ ચાલીસા જી હો હOિણા ઉર રલિયામણ, જી હો દેષણ તાસ જગીસ સુત્ર 'જી હો શાંતિ કુંથુ અરનાથજી, જી હો અવતરિયા ઈચ્છું ઠાંણ જી હે પાંચ પાંડવ ઈહાં થયા, જી હો પંચ ચક્રવતિ જાણ સુત્ર - દૂહા. થુભ તીન તિહાં પરગડાં સુણજે આંણ પ્રીત; હિર્વે જિણે દેશે તીર્થ જે કહેર્યું તેણી રીત. ૧ ૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ પૂરણ પૂરવદેશની યાત્રા ચઢી પ્રમાણ; હિવે પશ્ચિમ દેશાંતણા તીરથ કરૂં વર્ષાણુ. ા ઢાળ ૧૩ । શેત્રુજે શિષર સમાસર્યાં, એ દેશી. સાર દેશે... વદિયે આનદિયે રે, શેત્રુંજય સિરદાર, તીરથ તેનમુ; એ તલહટીઇ લલિતાસરે દીઠાં દિલ ઠરે રે, ઋષભ ચરણ જુડાર. તી૦ ૧ ગિરિતને કડષ ભલિય છે તિહાં નિલાં રે, પગલાં નૈમિજિષ્ણુ દેં; તી પરવત ઉપર દ્વેષી” હાઇ હરષીઈ રે, સહે આિિજષ્ણુ દ. તી ૨ સૂરજકુંડ સાહામણા જિહાંજલ ઘણા રે, ભીમકુંડ વિખ્યાત; તી રાયણતલે રલિયામણાં લિયેા ભાંમણાં રે, પ્રભુ પગલાંની જાત. તી॰ ૩ રાયણથી ઉત્તર દિશે' દીઠે મન હસે રે, મરૂદેવીનેા ટૂંક; સવાસેામજીના કહે ચિત્તે ગહુગહે રે, ચામુષ, કીધા તી 1 ચૂ’પ. તી ૪ અદભુદ મેાક્ષખારી ભલી દીઠી નિરમલી રે, સહસકૂટની ઢાંમ; તી॰ સહસ મિંઞ વદ્યાં ભલા વંછિત ફલ્યાં રે,ત્રિવિધ કરૂં પરિણાંમ. તી॰ પ ચેલણા તલાવ ચેલાતણી આછિ બની રે, નિર્મલ પાંણી જાસ; તી ઉલષા ઝાલે નાહિયે પરવાહિયે રે, પૂરવ પાપની રાશ. તી॰ સિદ્ધવડ સિદ્ધ થયા ઘણાં કરિ કાંમણા રે, મુક્તિજનિત મનરંગ; તી કાંકરે કાંકરે જાણજો મનમેં આણુયા રે, મુક્તિ ગયા ચિતચંગ તી ૭ ગઢ ગિરિનાર જીહારીયે દુષ વારિયે રે, નિરખ્યા નેમજિષ્ણુ દ; તી સહસાવન સંયમ લીયેસુલ મન કીયા રે, ત્રણ કલ્યાંણુક વૃક્રે. તી ઘોઘે નવષડા પૂછઇ શુદ્ધ થઇ જઈ ચે રે, મહુઆમાં મહાવીર; તી॰ દીવખંદિર તીન દેહરાં સુભ સેહરાં રે, અઝારો ઉંના તીર. ઉનામે પગલાં ભલાં છે. ઉજલાં રે, ગણનાયક શૂભ તીન; દેવકા પાટણ જાણી” વાંણીચે ૨ વેલાઉલ તસ સીમ . તી તી॰ લ તી ૧૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ નનગર-પુરબંદિરે જિનમંદિરે રે, વંદન કરૂં વારેવારતી. એ ઊભી સેરઠતણી વતિયાં ભણી રે, મધ્ય જૂને ગઢ સાર. તી૧૧ સઘલે ગમેં જૂહારી દુષ વારિયેરે, પૂજી પ્રભુજીના પાય; તીવ્ર દેહરે મેં દેહરાસરે બિંબ બહુપરે રે, વંદુ પંભાયત આય. તી૧૨ થંભણુ પાસ જૂહારી ચિત ધારીયે રે, શ્રીકંસારીપાસ નામ; તી. રાજનગર ગુજરાતમાં કહે વાતમાં રે, અમદાવાદ સુષ ઠામ. તી નગરમાંહિ બાહિરપુરાં છે સુષકરાં રે, સઘલે જિનની સેવ; તી. બીબીપુરમાં પાસજી પૂરે આસજી રે, ચિંતામણિ નિતમેવતા. ૧૪ સેરીસો સંસરે પંચાસરે રે, પાટણ બિંબ અનેક તી. ગેડી દડી જાઈયેં નિત્ય ધ્યાઈ રે, અમીઝર સુવિવેક. તા. ૧૫ ઈડરગઢપરિ સેહ મનમેહતે રે, આદીસર અરિહંત, તી. જે તારંગે રંગે સદા પ્રણમું મુદા રે, અજિતદેવ જયવત. તા. ૧૬ નડેરે પદમાવતી મહિમાવતી રે, ભરૂઅચિ વીસમે દેવ, તી. સૂરતિબંદરે સુંદરૂ-જિનમંદિરૂ રે, હો ભવભવ સેવ. તી૧૭ આરાસણ આબુગઢે જે નર ચઢે રે, વિમલવસી વિસતાર તી. આદિ જિર્ણોદજી વંદિ આનંદિયે રે, ધન માનવ અવતાર. તી૧૮ વસ્તુપાલ તેજપાલના સુષમાલના રે, સોહે મેટા પ્રાસાદ તી. ચામુષ ચાવે જાણજે વિષાણુજે રે, અચલગઢ આલ્હાદ. તા. ૧૯ વસંતપુરીમાં દેહરાં જીરણ પરાં રે, કાઉસગે આદ્રકુમાર તી. બાંભણવાડે સેહત મનમેહતા રે, વીર ચરણ આધાર. તા. ૨૦ સુખકારી સહિર્યો પડિબહિયેં રે, વંદું ઋષભજિર્ણ, તી. રાણકપુર રલિયાંમણે નલિની ભણે રે, ગુલ્મવિમાન આકાર, તા. ૨૧ ઘારે સેવનગિરે વલી મન ધરે રે, શ્રીવરકાણે પાસત. નડુલાઈમાં જાદ બાવીસમો રે, ભિન્નમાલે પ્રભુ પાસ. તી. ૨૨ જે ધાણું મંડેવરે છે સુષકરે રે, ફલવધિ મેડતામાંહિં; તી. જેસલમેર જૂહારી ચિત ધારી રે, બીકાનેર ઉછાહ તી ૨૩ ૯૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉદયાપુર મેવાડમાં પહાડમાં રે, ઋષભદેવ સુષકાર; તી. દેવલવાડે દેવ છે ઘણા નવિ જાએ ગણ્યારે, વંદા હરષ અપાર તા. ૨૪ દૂહા કરડે કર જોડીને વંદું વામાનંદ એકલમલ્લ ચેલેરજી સે સુરનરર્વાદ. ચંદ્રપ્રભ ચિંતા હરે માલપુરે મનરંગ; ' સાંગાનેરે સાહિબે વરચરણ નમે સંગ. ઢાલ ૧૪ છે આદર છવ ષિમાં ગુણ આદર, એ દેશી. હિ મેવાત દેશ વિખ્યાતા અલવરગઢ કહેવાય છે; રાવણમાસ જુહારે રંગે સર્વે સુરનર પાય છે. હિ૦ દિલ્લીમેં મહાવીર વિરાજે મથુરા મેં ભમકેલી છે; ગઢવ્વાલેર બાવન ગજ પ્રતિમા વંદું ષભ રંગરેલી જી.હિ૦ ૨ નગર લહેરે શાંતિજિણેસર શાંતિકરણ ગુણપાત્ર છે; દિલ્દીપતિ જિહાંગીર પાતશા કીધી અટ્ટોત્તરી સ્નાત્ર છે. હિ૦ ૩ દેશ માલવે નગર ઉજેણી તિહાં અવંતિપાસ છે; મેલો પોષ દશમીને થાઈ મને મગસી પાસ છે. હિ૦ માંડવગઢમાં સુપાસ જિીંદા વલી નરમદા પાર છે; ભરત અંગુઠીનાં માણકથી માંકિસ્વામી કહેવાય છે. હિ૦ ૫ પહેલાં તે અસવારી નિકલતે આજ તારિક એક જાય છે; દેશે વરાડે લતિ દાતા અંતરીક સુષ થાય છે. હિ૦ ૬ બીજાપુર વંદુ જિનરાયા તુંગિગિરિ નમું પાય છે; રામ તપસ્યા કીધી રગે માંગતુંગી કહેવાય છે. હિ૦ ૭ સેતબંધરામેશ્વર પાસે જેન રાજા છે આજ જી; લંકા લે રામ લક્ષમણે બાંધિ સાયર પાજ જી. Page #172 -------------------------------------------------------------------------- ________________ ગેમ સ્વામી જલધર તીરે છાયા માટી નીર છે આજ અને પમ વંદે કે ગુરૂમુષ વાણી સધીર છે. હિ૦ ૯ બિલગુલ પાસે ગેમટ દેવા કરે નાટિક પરદેષ છે. ષભદેવની પ્રતિમા ઉંચી પૂજે સંઘ વિશેષ છે. હિ૦ ૧૦ અષ્ટાપદ આદું અવનીતલ તીરથ કામ અનેક છે. સ્વર્ગ પાતાલે હિમવૈતાઢ્ય તાસ નમું સુવિવેક. છ. હિ૦ ૧૧ ત્રિણ લેકમાં શાસ્વતી અશાસ્વતી જિહાં જિનપ્રતિમા હોય છે. તીનકાલ કરૂં નિત વંદન જેડીને કર દેય છે. હિ૦ ૧૨ જે તીરથ ઈણ માંહિ વિષાણ્યાં નયણે દીઠાં તેહ છે, અણદીઠાં પણ ભક્તિ વંદુ ત્રિકાલ લહું તેહ છે. હિ૦ ૧૩ તીરથ સેવા મુઝ ફલ દીજે સાચે સમકિત સાર છે. સુલભધિ છે જેનકુલ એ ધર્મતણે ઉપગારજી. હિ૦ ૧૪ કરૂં વંદના કર જોડીને એ સહ તીરથ સાર છે; સુગુરૂ પ્રસાદે દર્શન કીધે ધન ધન મુઝ અવતાર છે. હિ૦ ૧૫ અઢીદ્વિીપમાંહિ સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા જેહ છે; પાલે શુદ્ધકિયા જે સાચી જંગમ તીરથ એહ છે. હિ૦ ૧૬ અનડ અકબ્બર યવનપાતિસાહ પ્રતિબોધ્યા ગુરૂ હીર . . સંવત સેલ ઈગતાલા વરસે ફત્તેપુરમાં સધીર છે. હિ૦ ૧૭ તાસ સીસ વાચક પદ ધારક સેમવિજય સુષકાર છે; ચારિત્ર આદિ વિજય ઉવજઝાયા સત્યવિજય સુવિચારહિટ તાસ સસ પંડિત પદ ધારી લાલવિજયગણિ રાય જી; દિપતિ અવરંગજેબÚ મિલ્યા આગરે આય છે. હિ૦ ૧ તપગચ્છની પિશાલ વિશાલા દેઈ દિલ્લીપતિ જાસ છે; નિજ પુરમાંન દેઈ કુરમાર્વે રહિ સદા સુષવાસ છે. હિ૦ ૨૦ તે કવિ લાલવિજય સુષ પાયા પાયા તીર્થ દીદાર જી માનવજનમ સફલ ભી મેરે સે તો ગુરૂ ઉપગાર જી. હિ૦ ૨૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ એ તીરથની માલા કઠે જે ધારે નર નારી છે ઘર બેઠાં તીરથ ફલ પાંમી સફલ કરે અવતાર છે. હિ૦ રર કલશ, એ તીરથમાલા અતિરસાલા પંચ કલ્યાણતણું, સંવત્ સતરસેં પચાસ વર્ષે લાભ જાણી મેં ભણી; શ્રીવિજયરત્નસૂરીસ ગ૭પતિ સદા સંઘ સુહંકારે, રૂલાલવિજય પ્રસાદ પભણે ભાગ્યવિજય જય જયંકરે. ૧ ૧૦૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ પ જY. જWS SV ( ANS શ. ' ' | શ . शीलविजयविरचित તીર્થમાત્રા, દુહા. અરિહંતદેવ નમું સદા જસ સેવિ સુરરાય; તીર્થમાલ થુણરૂં મુદા સદગુરૂતણિ પસાય. અરિહંતમુષકજવાસિની વાણું વર્ણ વિલાસ, કવિજન માતા વિનવું પૂરો મુઝ મન આસ. જગમાં તીરથ સુંદરૂ તિવંત ઝમાલ; પભણસ દીઠાં સાંભલ્યાં સુણતાં અમી રસાલ. - દેસી ચાઇની. સરસ સકેમલ વયણે કરી અંગતણું આલસ પરિહરી, જે દેસાંતરિ પર્વત ગામિ તે તીર્થનાં કર્યું નામ. પછિમદિસ સોરઠ મંડાણ સિદ્ધિષેત્ર શત્રુંજય જાણ; દીઠ દુરગતિ દૂરિ કરિ સે સંપતિ સઘલી ભરિ. આદિનાથ દીઠા મનિ રલી રાઈPહેઠિ પદ ભેટ્યા વલી, સૂરયકુંડે નાહી કરી પરમેસર પૂજું કરિ ધરી. વિમલવિહાર અજિત નિ શાંતિ અદબુદ વંદુ મનિષાંતિ, પાંડવ પાંચ મરૂદેવી ભુવન્ન ખરતરવસહી ચેમુખ ધa. ૪ ૫ ૭ ૧૦૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ સર્વથઈ ત્રિણસય છાસ ગઢ ઉપરિ દેહરાં ગુણહદુ; ભરતઈ ભરાવી મણીમેં જેહ ધનુષ પાંચસય ઉંચી દેહ, ૮ તે પ્રતિમા પૂજિદેવતા ભદધિ તારણ પદ સેવતા, તેહતણું જલ ઉલષાલ જે ફરસિ તે કરિ કલેલ. ૯ આરગતિ છેદક ચારિ પાજિ પંચમ પદ સરિ ગિરિરાજ, ભવભયભંજન ભવિકા જાણિ સકલતીરથમાં એ ગુણખાણિ ૧૦ સિદ્ધવડ શેત્રુંજી નદી ગંગાસરષી શાઢિ વદી, બાર અણપિહલે પર્વત ત્રિણ ગાઉ ઊંચે મહત. ૧૧ અક્ષયતીરથ ઉત્તમ કામ કહિ ઉઠીનિ કરૂં પ્રણામ અડસઠ તીરથથી બહુ ફલા વિમલાચલના ગુણ નિર્મલા. ૧૨ પાલીતાણિ દેવયુગાદિ સે સ્વામી તજી પ્રમાદ, આદિપુરપાજેિ અતિ ભલું આદિબંબ વંદુ ગુણનિલું. ૧૩ સાગરતટિ સહિ સુંદરૂ ઘોઘાબંદિર જનમનહરૂ પાસ નવખંડ નિરૂપમ નામ રાઉલે ચંદ્રપ્રભસ્વામિ. ૧૪ ઊભી સેરઠ અતિ ઉજમાલ તે તીરથ વંદુ ત્રિકાલ; માનવભવ લાહો લીજીઈ જિનવર ભગતિ ભલી કીજીઈ. ૧૫ ગઢ ગિરિનારિ નેમિનિણંદ પ્રણમું પ્રેમિ ભવિ સુષકંદ કંચનબાલણ શિષર ઉદાર તિહાં દેવી અંબાવિ સાર. ૧૬ સહિસાવન ભાષાવન મહાર જાણે નંદનવન અવતાર; ગજપદકુંડિ નાહી કરી નેમજી પૂજે રંગિ ધરી. ૧૭ અમીઝરે જિન ત્રેવીસમે રૈવતગિરિ ઉપરિમન મે; સાત કેસ ઉંચે મહાર પાંચ કેસ પિહુલ છિ સારી ૧૮ જુનિગઢિ નિ ઉનિ વલી અઝારે અમીઝરે મનરૂલી દીવબંદિર છિ સાયરતાર તિહાં ધરમી વિવહારી ધીર. ૧૯ નવલષ સેરવાડી પાસ ધનવંત સેવિ લીલવિલાસ, Page #176 -------------------------------------------------------------------------- ________________ ફરંગી રાજ્ય કરિ કર છોડ પૂરિ પરજા કેરાં કેડ. ૨૦ આગલિ આપિ દ્વારાંમતી રાયણછોડ સેહિ સુભમતી, કછસિ ભુજનાગરિ પાસ શ્રીચિંતામણિ પૂરિ આસ. ૨૧ પારિ નિ દેવર્ષિ ગામિ વિભયપાણિ વીર પ્રણામ; નવિનગરિ જઈ જિનવર નમું સિંધદેસિ ગેડી મનિ રમું.રર થલવટમાંહિ મહીમાધામ સે આપિ વંછિત કામ, પરગટ પરતે પૂરિ વલી સમરે સાહિબ સૂરિ અલી. ૨૩ સાચેરિ શ્રીવીરજિર્ણોદ થિરાદ રાધનપુરે આણંદ, ભગવત ભેટું મન ઉલ્લાસિ ધાણધારિ ભીલડીલ પાસ. ૨૪ જાલેરનયરિ ગજનીષન પિસુન વચનિ પ્રભુ ધરીયા બાન, વરજગસંઘવી વરીઉ જામ પાસ પષીનિ જિમણ્યું તા. ૨૫ સ્વામી મહીમાં ધરણુંદ્રિ ધર્યો માની મલિકનિ વલી વસિ કર્યો પૂજી પ્રણમી આપ્યા યાસ સંઘ ચતુર્વિધ પૂગી આસ. ૨૬ સ્વામી સેવાતણિ સંગિ પાછુપરમારને ટલીએ રેગ; સેલ કેસીસાં જિનહરસિરિ હેમતણ તિણિ કીધાં ધરિ. ૨૭ ભિનમાલિ ભયજનનાથ પાલણપુર શ્રીપારસનાથ; મગરવાડિ જખ્ય જાતે તપગછિ મહીમા જે આલ. ૨૮ નયર ખેલૂ છિ સુભકામ આદિદેવનિ કરૂં પ્રણામ ગઢતારિંગિ અજિતજિદ તીરથ થાપ્યું મરનરંદ. ૨૯ અાનગર નિ વિજાપુરિ સાબલીઈ નિ વલી ઈડરિ, તિહાં થાખ્યા સેત્રુજ ગિરનારિ તે વંદું હું અતિ સુષકાર. ૩૦ પિસીને છિં પાંચ પ્રાસાદ સરગવડિ માંડિ વાદ આરાસણિ છિ વિમલ વિહાર અંબાદેવી ભુવન ઉદાર. ૩૧ આબુધરા ઉંબરનું પુરી દેવદ્રહ ચંદ્રાવઈ પરી; વિમલમંત્રીસર વારિ જાણિ અઢારસેય દેવલ ગુણષાણિ. ૩ર Page #177 -------------------------------------------------------------------------- ________________ સાંતપુર આબથડિ તડતલિ સાંગવાડુિં ભારયે કાલિ, હવિ આબૂતીરથ મંડાણિ વિમલિ થાપ્યુ સુણે સુજાણ. ૩૩ મહિલઈ પૂછડ્યા શિવના દાસ તિણે કહિઉ ઈહાં શિવને વાસ; જે પહિલા હેઈ જિનનું ઠામ તો થાઈ તુમ્હ વંછિત કામ. ૩૪ તાસ વયણ મનમાંહિ ધરી રાતિ પુત્યે પુણ્ય અનુસરી, અંબા આવી સુપનિ સહી જવારિ પુંજ સહિનાણી કહી. ૩૫ તેથી પ્રગટ્યા દાદે તિહાં ગોફામાંહિથી જાણે ઈહિ, ભરડાકલ્ડિ ભુંઈ માગી કરી લીધી સેવન ટકે ભરી. ૩૬ તલ આણ મનાવી પરી અંબાઈની સાંનિધિ ધરી, છપન્નકેડિ સેવન વય કીધ ભુવન કરાવ્યું જગહ પ્રસિદ્ધ ૩૭ ધર્મઘેષસૂરી સુપસાય તીરથ થાપ્યું અવિચલ ઠાય; આદિદેવ થાપ્યા સુષકાર સફલ કર્યો માનવ અવતાર. ૩૮ પ્રાગવંશ ચઢાવી સોભ પાપતણે વલી કીધો ભ; રોમનગર બારિ સુલતાન છતી થાપ્યા વિમલપ્રધાન; ૩૯ લુણગવસહી નેમિજિર્ણદ મંત્રી વસ્તુપાલ આણંદ, બારકેડિ કંચન વાવરી અનોપમ કરણ કેડુિં કરી. ૪૦ અઢારકેડિ સેત્રુજિ સાર સાઢીબાર કેડિ ગિરનાર સેગુંજથી ગિરિનાર પ્રમાણિ તિલઉં તરણ કીઉં સુભાણિ, ૪૧ પરતરવસહી પારસનાથ ભીમવસહી નમું જોડી હાથ, દેવ દિગંબર વસહી લહી દેલવાડિ દેવભુમિકા કહી. ૪૨ અચલગઢ અવિચલ છિ ઠામ મુખિ કીજિ આદિ પ્રણામ; માંડવગઢ વાસી વાણીયા અવર રાયસિર જણાયા. ૪૩ પ્રાગવંશ સહિસા સુલતાન દેઉલ કરાવ્યું તિણિ પ્રધાન; ચઉદસીય મણ પીતલ સાર હેમવરણ કરી પ્રતિમા બાર. ૪૪ ભીમસાહ તિહાં ભાગજ કીધ હેમડી દસમાંહિ દીધ ૧૦૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૪૫ લાષ ઘન સેવકનિ દીઉં ઉત્તમ કરણી ઇણીપરિ કીઉં. ભાણવસહી નેમિનિણંદ તે પણિ કીધી કમરનરિં; અચલેસર માનિ શિવદાસ તેત્રીસ કેડિ દેવતાનુ વાસ. તીરથ સાનિધિ કરિ સર્વદા દેવી દીપિ ભલી અરબૂદા; ગૌતમત્રષિ વશિષ્ટ વિશેષ સાત ધાત ઔષધી અસેષ. કુંડ નદી સરેવર ઘણાં વન વાડી તરૂ સેહામણાં અબ અનેક ચંપા કેતકી સદા સેહિં ફલ ફૂલે થકી. બાર ગામને વાસ વિસાલ ચઉપદ અદ્ધિ અસ્થિર સાર; નષસરેવર સભા ઘણું પરવતરાજ નમું બહુ ગુણી. * શ્રીમાતા રસીઈ મનિ ધરી બાર પાજ એક રાતિ કરી, બાર જેયણ સેહિ વિસ્તાર સાત કેસ ઉચો મહાર. ગિરિ ભેટી પાજિ ઉતર્યા ગામ હણાદ્રામાંહિં સંચર્યા પુચિ પડ્યા પારસનાથ સુર નર સેવિ જોડી હાથ. જીરાઉલિ દાદ દીપતે તેજિ ત્રિભુવન રવી જીપતે; નયર મડાડ અનિ રામણ પાપ પણસિ દેવ દીઠિ જેણ આદિલબંબ પીતલમયસાર હેમતણી પરિ સહિ ઉદાર શ્રીરામચંદ્રનું તીરથ એહ આજ અપૂરવ અવિચલ જેહ. નીબજિ પ્રણમું દેવ યુગાદિ પુન્યવંત પૂજિ તજી પ્રમાદ, ચાકરે સીધી વામાનંદ હસી હસી પુરિ પ્રણમું આણંદ. કાલધરી છૂઆડિ ગેહિલી પાસજી મુગતિ દીઠ હિલી, લાસિ મણાઉદ્ર ગામિ દયાલ આદિ વીર કોરિટિ મયાલ વાગરણમાંહિ જિણહર એડિ જિનપાલ દીઈ કેલર કેડિ વિમલ શાંતિ નિ સંભવદેવ આદિ વીરની કીજિ સેવ. નયર સીહી ઉત્તમ કામ દેઉલ દીપિ મહિમાધામ; આદિ અજિત પ્રાસાદ ઉત્તેગ જીરાઉલે સંખેસ મનિ રંગ. * ૫૪ પદ ૫૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ રાષભદેવ મુખિ સાલ દીપે દરિસણ અમીઅરસાલા પ્રગટમલ્લ પિરવાડમાહિ સંઘવી સીપા સુ કહિવાય. મહાપુરૂષ હાજલ નામ તીરથ થાપ્યું અવિચલ ઠામ, સંવત નેહઈ સેલિ વલી સેગુંજ યાત્રા કરી મનિરૂલી. કાસી છિ વીર યુગાદિ ઘણુિં વીર નમું પ્રાસાદ, લેટાણિ સેત્રુજાબેડિ આદિલદેવ નમું કર જોડિ.. વસંતપુર પાટણ અહિયાણ આદ્રકુમારકણું સહિનાણ; શાંતિનાથ સહિ સુખકંદ વરવાડિ શ્રીધર્મજિર્ણોદ. ગામ અઝારી સહિ સારદા વીર વિશેષ હરિ આપદા નણિ નિવલે નદીઠ જીવતસ્વામી વીર વાંદી. “ભણવાડિ જિન વિદ્ધમાન પૂ પૂરિ નવિ નિધન આબુધરા એ તીરથ કહ્યાં ગઢવાઠિ ગાઉં ગહિગાં. બેહડિ સથવ દાદ પાસ રાતે વીર પૂરિ મનિ આસ; છેછલી સિણવાડી સાદડી વામાસુત વંદુ તે શુભ ઘડી. રાયણપરિરૂડે ચઉમુખ નલિની ગુલ્મ વિમાન પ્રતધ્ય; જોતાં નયણે બહુ સુષ હેય જગમાંહિ તીરથ અને પમ સય. ૬પ પ્રાગવંશ પુચિ બહુ ભર્યો કાલિદે કુષિ અવત, ધન ધન ધરણે સંઘવી નામ જેણિ કીધાં ઉત્તમ કામ, સંવત વૈદ છિતાલિ જાણિ સમસુંદરસૂરી ગુણખાણિ, તસ ઉપદેશ સુણી ગહિગલ્લે જિનશાસન સભાવક થશે. ૬૭ ચામુખિ થાપ્યા નાભિ મલ્હાર સૂરીપદ મહેછવ સુષકાર, સંઘતિલક વિમલાચલિ ધર્યું ઈદ્રમાલ લેઈ ક્ત ઉર્યું. ૬૮ વરસ બત્રીસ ભર થવને નારી સંગ તળે સુભમનિ. બાવન સંઘ મલ્યા તિણિ વારિ ધરણિ સાહ વરીએ જયકાર, ૯ કુંભા રાણાનુ પરધાન સકલ બુદ્ધિ સદા સાવધાન ૧૦૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ ધન થવન ઠકુશમાં લહી ઉત્તમ કરણી કીધી સહી. ૭૦ દેસૂરીઈ દેવ યુગાદિ ઘાણેરે વલી વીર પ્રાસાદ, નડુલાઈ નવ મંદિર સાર શ્રી સુપાસપ્રભુ નેમકુમાર નાડુલ વપ્રાસત વનવું વામસુત વરકાણિ હવું; જારિ વલી ગઢ ઉપરિ પાસ વીર પ્રણમું શુભપરિ. શિવાણિ ગઢિ મડેવર મહાબલી પૂજું પાસકુમાર મનિ રૂલી સેઝતિ તારણિ ફલવધિ પરમેસર સે બહુવિધિ. પદમપ્રભુ પ્રતિમા હેમની ગામ ગંગાણ માહિ સ્થામિની સંપ્રતિરાય ભરાવી ખરી પ્રભુપદ પૂજે પુચિ કરી. મહાવીરથી હુઓ સુષદાય બસય વરસે સંપ્રતિરાય, આર્યસુહસ્તી ગુરૂ ઉપદેસ ધરમતણે પામે પરસ. અવ્યક્ત સામાયક અનુસાર જાતમાત્ર લો રાજ્ય ઉદાર; ત્રણ પંડિ વરતાવી અણ જિનમંડિત ભૂમિ કીધી જાણ સવાલાષ પ્રાસાદ સુચંગ સવાડિ પ્રતિમા મનિ રંગ; છત્રીસ સહસ કીધા ઉદાર ઉપાસરા પણિ દેય હજાર. એક પ્રાસાદ ન નિતુ હોય તે દાતણ કરિ રાજા સયા સાત સય શત્રુકાર દેયંત સાતે પત્રે ધન વાવંત. મરૂધર નવ કેટી મંડાણ દ્ધપુર મેડતિ વષાણુ પાલી પ્રણમું પાસ નિણંદ એસનયરિવલી વામાનંદ, જસવંતરાય થયે રાઠોડ જ્ઞાની દસાવતારી જોડ, અખંડ પ્રતાપી અને પમ આજ દસ્ક્રીપતિ પણિ માની લાજ. ૮૦ ચતુરરંગસેના સહસ છત્રીસ શ્રાવકમંત્રી કરિ જીસ જસ સીમિ હૃષીય રહિ સાથ વ્યાધિ ન ઘાલિ હિરણનિહાથ. ૮૧ થલવટ તીરથ બાહકેમેરૂ વિકાનેર નિં જેસલમે; આદિ અજિત પાસ નિ વીર સોવનકલસે ભુવન સુધીર ૮૨ ૧૦. Page #181 -------------------------------------------------------------------------- ________________ જેસલમરૂ શ્રાવક વ્રત શુદ્ધ આગમભેદ લહિં બહુબુદ્ધિ, ધરમતણા દિન પિતિ કરિ તેતી જીવી લેષિ ધરિ. - ૮૩ નગર નાગરિ આવ્યા જામ પાસે જિસેસર ભેટ્યા તામ; ઈમ અનેક તીરથ છિ ઠામ પછિમદિસિનાં બેલ્યાં નામ. ૮૪ કલશ. ઈમ અનેક તીરથ અછિ સમરથ પછિમદિસિ સહામણાં જય જય કારક શિવસુષકારક ત્રિભુવન નાયક જિનતણું.' સંવત સસી મુનિ વેદ રસભરિ આસમાસિ અભિનવી, બુદ્ધ શિવવિજય શિસ શીલ સેવી વદિ આણંદ વિનવી. ૮૫ - દૂહાપૂરણ પુનિ પામીઉ માનવભવ અવતાર; સગર સાનિધિથી લ જ્ઞાનદષ્ટિ આધાર, યુગતિ સંઘાતિ જોઈયાં તીરથ દેશ અનેક; કલ્યાણકારી કહું પૂરવદિશિ વિવેક. પાઈ. દેવગુરૂ સારદ સુપસાય પણું પુર્ચેિ બહુ સુષદાય; ઉત્તમભૂમિ કલ્યાણક કામ સુ તીરથકેરાં નામ. પહિલા દેસ મેવાંતિ કહું અહીછત્રાપુરિ પાસજી લખું નયર આગરિ પાસકુમાર ચિંતામણિ ભેટ્યા સુષકાર. દલ્લીમંડણવીરજિકુંદ ચંદવાડિ નેમજી સુખકંદ; - યમુના તીરિ મથુરાં જઈનેમજી પૂજે પાવન થઈ કાસી દેસ પ્રસિદ્ધ ઠામ વાણારસી નયરી સુભ ગામ; - તિહાં જનમ્યા જિન પાકું માર ભિલું પુરિ બઈઠા સુષકાર. ૬ પ્રયાગતીરથનો મહીમા ઘણે અષયવડ પ્રગટ્યા તે સુણે, વરસીતપ પૂર્યો અરિહંત રૂડા ત્રાષભદેવ ભગવંત Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧ એક દિવસ પ્રભુ ધ્યાનિ ધરી ત િરહ્યા કાઉસગ કરી; તે ઉપિ અતિ ઉત્તમડામ આજ અષયવડે કહી” નામ. ગંગા યમુના નિ સરસતી ત્રિવેણી તીરથ સાલતી; એહનુ જલ દેવપૂજા યોગ્ય તે વિપરીત કરિ છિ લોગ. રામ રાષ નિ હાડે કરી મીથ્યાતી માંહિ નાષિ ભરી; અંગ પષાલિ મલ મૂત્ર જ ભર્યા તે કિમ પામિ સદગતિ વી. ૧૦ તિહાં પાસિ જિન જનમ્યા સહી ગામ ઠામ ભલ ભાગ્નિ' લહી; સીહપુરી શ્રેયાંસ જનમ્મ ચંદ્રપુરિ ચંદ્રપ્રભુ તિમ્મ. હાજીપુરપટ્ટણ સુભગામ થૂલિભદ્ર જનમ્યા તિણિ ઠામિ; મગધદેશ રાજગૃહ નામ મુનિસુવ્રતનિ કર્ પ્રણામ. પાંચે પર્વત કહીઇ સાર પાંચે મેરૂ સમ અવતાર; વિપુલ વૈભાર રતન્ન સુવન્ન ઉચિગિર ષ તે ધન્ન. તે ઉપર જિનના આવાસ પૂજ્યા પૂરિ મનની આસ; સાલિભદ્ર ઘર પાસ ક્રૂએ ન દમણીયારની વાવિજ આ. ૧૪ ગિરિ વૈભાર રાહિણીયાનુહા આવેા ફ્સા ખાર ; ગઢમાંહિ એપિ` આવાસ શ્રેણિકરાયતણા ઉલ્હાસ. મિથિલા નયરી મહીજિષ્ણુદ્ર વાસુપૂજ્ય ચ ંપા સુખ'; સતી સુભદ્રા ઉઘાડી પાલિ શીલતણિ મહિમા કહ્લેાલિ, આગલિ અાધ્યા નથરી વાસ પાસિ` ગંગા ગિરિ કૈલાસ; રામ શીતા તિહાં કી રાજ ભલિપુર શીતલ જિનરાજ, જંભીગામ ઋજીવાણુ નદી કેવલ ભુમિકા વીરની વદી; કાસ હજાર ઉપર પર્વત્ત મેષલનાંમિ અછિ મહત્ત, તેથી પ્રગટી રેવા નદી સુવર્ણ ભદ્રા ખીજી વદી. સુવર્ણ ભદ્રા નદી સહિનાણુ તસ સગિ લાકડ થાઇ પાડાથુ; કૃાતિકકારી દ્વીસિ ષરી ગગા સંગમ આવી વરી. ૧૨ ૧૩ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૧૦૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ S. ૨૪ હાથી રેવાપાહિં રમાઈ પછિમ સમુદ્રમાંહિં વીસમિ, દેસ કાસમીર દેવી ભારતી કેસર વન નયણે ધારતી. ૨૧ હંસવાહન વીણા વિખ્યાત જિમણિ કરિ પુસ્તક કવિ માત, તિહાં નીપાઈ બહુ પામરી રાય રાણા એઢિ તે કરી. ૨૨ સમેતાચલ આવ્યા ગહિંગડી વિસ વીતરાગ તિહાં સિદ્ધા સહી, જિનવર શૂભતણ જે કામ તે સવિ દીપઈ મહીમાધામ. ર૩ પારસનાથને પરતે ઘણે નિશિ વેલાઇ નેબતિ સુણે, યાત્રા કરી જવ પાછા ફરિ મેઘમાલી તવ વર્ષ કરિ. પાલગંજ તલહટી વસઈ રાજા ધ્યત્રી મનિ ઉલ્લેસિંગ પારસનાથની એલગ રિ પ્રભુની આણ સદા સિર ધરિ. ૨૫ ગજ ગઈડા આરણની ઘટા મૃગ કસ્તુરીયા બહુ સામટા - વન કદલી હડિની ડાલ ઝાઝાં રૂષ અનિ વજાલિ. સાત કેસ પે સુવિશાલ પાંચ ગાઉ પહેલે સાલ; તિહીંથી જઈ દેસ બંગલ તીરથ શિષર છિ અતિહિ સાલ. ૨૭ પારસ પહાણની પ્રતિમા સાર સેના રૂપાની પણિ ધાર; તેહતણું જે કરસિ યાત્રા સફલ જનમ તસ નિર્મલ ગાત્ર. ૨૮ ઝાડયંડિ સેહિ જગનાથ વર્ણ ચાર સેવિ પ્રભુનાથ; તિહાંથી આવ્યા ધ્યત્રીકુંડ વીરજી વંદુ માહણકુંડ. ૨૯ ચવન જનમ વીરનાં અહિઠાણ પાવાપુરિ પામ્યા નિરવાણ, યાત્રાષાણિ મુનિવરની તિહાં વીરનું શૂભ વ૬ વલી ઈહાં ૩૦ વિમલનાથ કપિલપુર ચંગ ગુવરામિ ૌતમ મનિ રંગ; ગજ પુરિ કુંથ જિણેસર નામ કેસંબી પદમપ્રભુ ઠામ. ૩૧ પુરવ૫ચિં પેલી સહી પૂરવ દિસિ યાત્રા કહી, નામ નિરૂપમ જે ધનવંત જિનવર પૂજિ તે પુન્યવંત. ૩૨ નરવર અલવર રણથંભરિ રાવણ પાસજી રડ્યા કરિ, ૧૧૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ બાવનગજ પ્રતિમા દીપતી ગઢ ગુવાલેરિ સદા સતી ૩૩ સિરિ બુંદીનગર એર ટુંક ટેડા નિ ગઢ અજમેર તિહાં મેટાં જિનહર છિ ઘણાં સેવનકલસે સહમણાં. ૩૪ માલપુરિ નિ સાંગાનેર મેદપાટમાહિ કુંભલમેર, આદિ નયર એ ઉત્તમ કામ ત્રિણકાલ તિહાં કરૂં પ્રણામ. ૩૫ ગેગુંદિ નવપદ્રુવ પાસ નાગેહિ નમી લીલ વિલાસ; એકલિંગ મહાદેવ પ્રાસાદ ગગન સંઘાતિ માડિ વાદ. ૩૬ દેલવાડિ છિ દેવજ ઘણા બહુ જિનમંદિર રલીયામણા; દેઈ ડુંગર તિહાં થાપ્યા સાર શ્રીશત્રુ નિ ગિરનાર નવિ તલાદિ ચામુષ સાર દયાલસાહ મહિતિ સુખકાર; અને પમ કરણ કીધી આજ રાજસિહ રાણા નિ રાજ. ઉદયપુર તે ઉત્તમ કામ શીતલનાથનિ કરૂં પ્રણામ; બહુ જિનમંદિર દીપિ વલી પાસ સુપાસજી ટાલિ અલી. રાણનું તિહાં છાજિ રાજ છત્રપતી હીંદુશિરતાલ, શદીયાશષિ ભૂપાલ ષટદર્શન તે પ્રતિપાળ. સાંડેરાગ૭ના યજમાન દિન દિન દીપિ પુન્યપ્રધાન દાની માની જ્ઞાની ઘણું યશ પ્રતાપ સહિ તેહ તણે. જાઉનિયરિ શાંતિ નિણંદ જસ મુષ દીકિ અતિ આણંદ, સાત ધાતતણું અહિઠાણ પ્રગટિ આજ સદા સપરાણ, રાષભદેવ વાગડ વિખ્યાત મહિમા જેહને જગિ આખ્યાત જવાસિં ડુંગરપુર થઈ જિન ભેટું વંસવાલિ જઈ આદિનયર આહડમંડાણ ધર્મનાથ વંદુ જિણભાણ, પાસ કરડે પૂજું મુદા સાદડીઇ જિન સેહિ સદા. ગઢ ચિડિ દેવ યુગાદિ પાર્શ્વનાથ વંદુ આહાદિ, ષભવંસિ કીરતિધરરાય સકેસલ શિવ પામ્યા ઠાય. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪૯ માલવ તીરથ વધુ હિવ દસાર સુવ્રત સુષ વિ; રામપુર નિ` રતલામિ સહી સિર્જની ચ ંદેરી કહી. ભાવિ ભેટ્યા મસિપાસ માટા મહિમા જગમાહિ જાસ; કૂકડેસર મહિમાં પાસના પ્રભુનામિ રાગ નાવે આસના. પાસ અવંતી જિન ધ્યાઇઈં નગર ઉજેણી સુષ પાઇઇં. સિદ્ધસેન મહિમા વિસ્તાર પામ્યા ઇણિ તીરથિ સુષકાર. વિક્રમ ભેાજ સંપ્રતિ પુન્યવત પરદુષ કાતર બહુ સતત; પરસ્ત્રી અંધવ સાહસ ધીર દાતા ભાગતા ને વડવીર. વિષ્ણુય વિવેક વિદ્યા ગુણપાત્ર પતિપ્રીય મહાનિર્મલ ગાત્ર; માલવપતિ ઉજેણી રાજ કીતિ વરિત' જેહની આજ. સીપ્રાનદી ગયદમસાણ ચાસઢિ જોગિનીનુ અહિઠાણુ; સિદ્ધવડ હરસીદ્ધીપીઠ રામ સીતાનું તીરથ દીઠ. નયરી અવંતી આગલિ વલી માંડવગઢ દીપિ મહાખલી; શ્રીસુપાસ સેવુ જિનરાય આદિ વીરના પ્રણમું પાય. એસવંશ અનેાપમ નામ સગ્રામસેાની એણુિ ઠામ; શીલ સફલ કી સહિકાર બહુ જસવાદ લહ્યા સંસારિ જિણિ સિદ્ધાંત સુણી ભગવતી હેમમુદ્રા મેહલી દીપતી; છત્રીસ સહસ ગાતમનિ નામિ શાસ્ત્રલિષાવ્યાં પુન્યનિ કામિ. ૫૪ મેવાતથી માલવ લિંગ જિંણુ ખેલ્યાં તીરથ અહુ ગુણષાણિ; ગુરૂવચનેથી કેતી લહી ઇણીપિર પૂરવ યાત્રા કહી. કુલસ. તપગચ્છ નાયક બહુ સુખદાયક વિજયપષ્ટ ધુરંધરૂ; શ્રીવિજયરાજસુરિદ સેહિ સૂરીગુણે કરી સુંદરૂ. તસ તણિ રાજિ અતિહિ છાજિ સંવેગ ગુણમણુ સાયરૂ; બુધ શિવવિજય સીસ શીલ વીરિને સદા આણુંદ જયકરૂ. ૧૧૨ ૪૬ . ४७ ૪૮ ૫૦ ૫૧ : પર ૫૩ ૫૫ પર Page #186 -------------------------------------------------------------------------- ________________ દૂહાપરમપુરૂષ પ્રણમુ વલી વાગેલરી વરદાય; શ્રીગુરૂચરણ પસાઉલિ સંકટ દૂરિ જાય. દિગણદેસિ દીપતા દલિતદાઈ દેવ; ગુણગાઉ તીરથતણા ગામ ઠામ સુણો હેવ. ૨ , - થાઈ. ચેપઈ . નદી નર્મદા િિલ પારિ આવ્યા દષ્યદેસ મઝારિ, માનધાતા તીરથ તિહાં સુણ્ય શિવમી તે માનિ ઘણું. ૩ પાસ ષડુએ ષડગુણ ગામ ષાનદેસ કહીઈ સુષધામ; બરહાનપુર મંડણ જિનદેવ પાસ મનમોહનની કીજિ સેવ. ૪ પાસ ચિંતામણિ ને મહાવીર શાંતિનાથ નેમીજિન ધીર; સ્વામી સુપાસ ગેડી ગુણવંત મહાજન મેટા તિહાં પુન્યવંત. ૫ ઓશવંશભૂષણ અભિરામ સંઘવી છીતું જગજીવન નામ; તસ ઘરણી જીવાદે સિરી સકલ ગુણે સીતા અવતરી. ૬ માણિકસ્વામિ નિ અંતરીકભણી આબૂ ગેડી સેબુંજતણી યાત્રા પ્રતિષ્ઠા સંઘની ભગતિ દાન સુપાત્ર દીયાં યુગતિ. ૭ સારંગધર સંઘવી પિરવાડ યાત્રા કીધી ચૈત્રપ્રવાડિ; સતર બત્રીસિ બહુલી ઋદ્ધિ લષમતણે લાહો તે લદ્ધ. ૮ માલવ નિ મેવાડ જઈ આબૂ ગેડી ગુજર થઈ વિમલાચલમાંહિ સિદ્ધાં કામ સંઘતિલક ધાર્યું તસ ઠામિ. ૯ જેસલ જગજીવનદાસ દાતા ભેગતા લીલવિલાસ, જિનધરમી દિગંબર મતિ અતિ ધનવંત હુઓ સુભમતિ. ૧૦ જિનપૂજા નિત્ય તે કરિ આઠ રૂપીયા તિહાં વાવરિ, સદાવ સેહિ દાતાર બરહાનપુરિ વિહારી સાર. - ૧૧ આગલિ મલકાપુર સુભ ઠામ શાંતિનાથનિ કરૂં પ્રણામ ૧૫ ૧૧૩: Page #187 -------------------------------------------------------------------------- ________________ તિહાંથી ચઢીઈ દેલિઘાટ દેસ વરાડની ચારૂ વાટ. ૧૨ દેઉલ ગામ અછિ ધનવંત નેમીસર પ્રણમ્યા શુભશાંત, હવિ સઘતિ દીગંબર વસિં સમુદ્ર સુધી તે ઘણું ઉલ્લસિ. ૧૩ શિરપુર નયરિ અંતરીકપાસ અમીઝરે.વાસિમ સુવિલાસ પરગટ પરતે પૂરિ આજ નવનિધિ આપિ એ જિનરાજ. ૧૪ રાવણને ભગપતિ કહ્યો ષર દૂષણ રાજા તે થયે; જિનવર બિંબ પૂજીનિ જિમઈ એક દિવસ વનમાંહિ રમઈ. ૧૫ દેહરાસર પણિ ઘરિ વીસર્યું વેલુ છાણનું બિંબજ કર્યું; ભણી નવકાર પ્રતિષ્ટિઉં ચંગ પૂજી પ્રણમી મનિનિરંગિ. ૧૬ પ્રતિમા વ સરિષી લહી કેઈ આશાતના કરસિ સહી; તેહ કારણ મેલ્દી જલકૂપ વેગિ આવ્યા નયરી ભૂપ. ૧૭ અનુકમિ એલગરાયને રેગ દૂરિ ગયે તે જલસગ; અંતરીકપ્રભુ પ્રગટ્યા જામ સ્વામી મહીમા વા તા. ૧૮ આગે તે જાતે અસવાર એવડે અંતર હતે સારા એક દેરાનું અંતર આજ દિન દિન દીપિ એ મહારાજ. ૧૯ ગેમુષી ગંગા ગામ લુણાર નિરમલ નીર નાહિં સંસાર; અસૂચિ નારી નહિ જામ તે તે પણ વિણસિં તા. ૨૦ એલજપુરિ કારંજા નયર ધનવંત લેક વસિ તિહાં સભર જિનમંદિર તિ જાગતાં દેવદિગંબર કરી રાજતા. ૨૧ તિહાં ગચ્છનાયક દીગંબરા છત્ર સુખાસન ચામરધરા શ્રાવક તે સુદ્ધધરમી વસિં બહુ ધન અગણિત તેહનિ અછેિ. ૨૨ વઘેરવાલવંશિ સિણગાર નામિ સંઘવી ભેજ ઉદાર સમતિધારી જિનનિ નમિ અવર ધરમ ખૂં મન નવિ રમિ ૨૩ તેહને કુલે ઉત્તમ આચાર રાત્રિભેજનને પરિહાર નિત્ય પૂજા મહેચ્છવ કરિ મોતીચેક જિન આગલિ ભરિ. ૨૪ ૧૧૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ પંચામૃત અભિષેકિં ઘણી નયણે દીઠી તેહિ ભણી ગુરૂ સાહમી પુસ્તક ભંડાર તેહની પૂજા કરિ ઉદાર, ૨૫ સંઘ પ્રતિષ્ઠા નિ પ્રાસાદ બહુ તીરથ તે કરે આલ્હાદ; કરણાટક કંકણ ગુજરાતિ પૂરવ માલવનિ મેવાતિ. દ્રવ્યતણા મેટા વ્યાપાર સદાવર્ત પૂજા વિવિહાર તપ જપ કરિયા મહેચ્છવ ઘણા કરિજિનસાસન સહામણા. ૨૭ સંવત સાતિ સતરિ સહી ગઢ ગિરિનારિ જાત્રા કહી, લાષ એક તિહાં ધન વાવરી નેમનાથની પૂજા કરી. ૨૮ હેમમુદ્રા સંઘ વચ્છલ કીઓ લાછિતણે લાહે તિહાં લીઓ; પરબિં પાઇ સીઆલિ દૂધ ઈષરસ ઉનાલિ સુદ્ધ. ૨૯ એલાલિં વાસ્યાં નીર પંથી જનનિ પાઇ ધીર; પંચામૃત પકવાને ભરી પિષિ પાત્રજ ભગતિ કરી. . ૩૦ ભેજ સંઘવી સુત સહમણા દાતા વિનઈ જ્ઞાની ઘણા અર્જુન સંઘવી પદારથનાથ શીતલ સંઘવી કરિ શુભકામ. ૩૧ હવિ ભૂગતગિરિ જાત્રા કહું શેત્રુજતેલિં તે પણિ લહું તે ઉપરિ પ્રાસાદ ઉતંગ જિન જેવીસતણું અતિચંગ. ૩૨ સિંધષેડિ આંબા પાત્ર ચંદ્રપ્રભ જિન શાંતિ સનર સાવદગિરિ ગઢ કલ્યાણ સહિર બિધર પ્રસીધું ઠાણ ૩૩ હાંથી કહીઈ દેસ તિલંગ ભાગનગર ગલકુંડું અંગ અણ ચાર વસિ સુવિસાલ કુતબસાહ નામિ ભૂપાલ. ૩૪ એકલાષ હયવર હીંસતા નવલષ પાલા પદ સેવતા ગજરથ સેહિ દલ શિણગાર નાટિક નેજા વાજિત્ર સાર. ૩૫ ગણિકાનાં ઘર સહિસ છત્રીસ નાચગીત કરિ નિસદીસ જિનપૂજાઈ ઓચ્છવ વલી જાણે અપચ્છર ડિમિલી. ૩૬ શ્રાવકજન વસિં લખ્યમીવંત દાની જ્ઞાની પરમી સંત Page #189 -------------------------------------------------------------------------- ________________ મણિ માણિક વિદ્યુમના જાણુ દેવગુરૂ સેવિં સપરાણ. ૩૭ એશવંશ ઉપિ ઉજમાલ દીપઇ દેલતિ દાન દયાલ, દેવકરણ સાહ દરિસણ ભલે રૂપિ રિદ્ધિ સદા ગુણનિલે. ૩૮ ચિંતામણિ ચૈત્ય ચોસાલ થાપી પ્રતિમા ઝાકઝમાલ, સંઘવચ્છલ પૂજા જિનની ઘણી કરિ નિત્ય અતિ હાંમણી. ૩૯ સદાવ્રત દાઈ સુભમતી પુષ્યિ પિષિ સઘલા યતી . દુષીયા દીનતણે આધાર જાણે કલ્પતરૂ અવતાર. ૪૦ મહિપતિ માનિ મહામંડાણ જિનશાસન સભાવિ જાણું હય ગય રથ પાયક પરિવાર ત્રિણ બાંધવ હુયા જોડિ ઉદાર. ૪૧. ઉદયકરણ ઉપિં આસકરણ રૂપિ રતિપતિ ઇંદ્ર આભરણું સમકિતધારી મતિ ઉજલી ગરવ રહીત ગુરૂ ભગતાવલી. [૪૨ અચલગછિ ગિરૂઆગુણવંત રાગદ્વેષ કીધા ઉપસાંત; સંઘ ચઉવિહતણા સિણગાર વર્ણવ વારૂ સત્ય ઉદાર. ૪૩ દેઈ દેઉલિ દીપિ દેલતી આદિ પાસ સેવિ સુભમતી, દેવ દેગંબર દેહરૂ એક મંદિર મોટા સબલ વિવેક. વાડી વસ્ત્ર સરોવર સાલિ શ્રીફલ મેવા દ્વાષ રસાલા હાથી યકૃતણી વલી પાણિ કેતા કહીઈ અવર વષાણ. કુદ્યપાકપુર મંડણ દેવ માણિકસ્વામિની કીજિ સેવ, ભારતરાયનું મુદ્રાબિંબ નિત્ય પ્રણામતણિ અવલંબિ. તે તીરથને કર્યો ઉદ્ધાર શંકરરાયરાણીઈ સાર, રાજા તે મિથ્યાતી સિરિ ત્રિણસય સાઠિ શિવમંદિર કરિ. ૪૭ તેતાં જિનહર સોહામણું અતિ દીપે તે રાણીતણું એક કેસ દેઉલ વિસ્તાર પૂજા મહેચ્છવ હેઈ અપાર. ૪૮ દ્રાવિડ દેશતણાં અહિયાણ તે સુણ કહીઇ સપરાણ; ગંજીકેટિ સિકકેલિ ગંજીગંજાઉરિને બાલિ. ૧૧૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૫૧ હેમં રણ નિ રૂપાણી જિનપ્રતિમા તિહાં દીપિ ઘણી; જિનકાંચી જિનપ્રાસાદ સરગસમેવડિમાંડ વાદ. ૫૦ શિવકાંચીઇ શિવાલય ઘણુ વિષ્ણુકાંચીઇ વિષ્ણુવતણુ પૂજા રથયાત્રા મંડાણ નિત્યઈ મહિમા કરિ સુજાણ, દેસ કરણાટકને આચાર બોલું તીરથને સુવિચાર ચેરતણે તિહાં નહીં સંચાર ધરમરાજ બહુલા શત્રુકાર પર નદી કાબેરી મધ્યે વસિ શ્રીરંગપટ્ટણે અતિ ઉલ્લસિં; તિહાં ભેટ્યા જિની નાભિમલ્હાર ચિંતામણિનિ વીરવિહાર. ૫૩ દેવરાય નામિ નરપતી મિથ્યાધરની પણિ સુભમતી; દાનિ ભેજ સરિષ ભજિ મધ માંસની દૂરિ તજિ. ૫૪ પાંચ લબ્ધ પાયક પરિવાર ગજ ચંદનની પાણિ ઉદાર પાંસઠ લાષ તિહાં દ્રવ્ય ઉપજિં વરસપ્રતિન્યાઇ સંપનિં. ૫૫ અઢાર લાષ ધન ધરમ દુઆરિ વરસપ્રતિ આપિ તે સાર આઠ ઠાકુર નિ ચાર જેન છ મહાદેવતણિ આધીન. રંગનાથ સેવનમાં કાય નવકરમાનિ પઢી તિહાંય; હરી શયનમુદ્રાઈ ઠવી વૃષવાહન ગંગાધર નવી. એ બેહની પૂજાવિધિ સુણ કનક કલશ લેઈ રલીયામણ, કુંજર કંધિ લેઈ કરી પંચશબ્દ શિર છત્રિ ધરી. ૫૮ પ્રહિ ઉઠી ગંગાજલ ભરી દેવ પષાલિ આણુ કરી, જિનધરમી પણિ ઈમ આચરિ અણગલ પાણી નવિ વાવરિ. ૫ પંચામૃત પૂજા નૈવેદ ખાંડી એક તંદુલ નૃત ભેદ, દીપમાલા નિ આરતી ઉત્તમ વાજે અતિ સેભતી. ૬૦ સિદ્ધચક નિ આદિલદેવ રાજા તેહની સરિ સેવ ચાર ગામ અછિ દેવકા અરધિન આણિ તેહથિકાં. ૬૧ શ્રાવકજન બહુ ધનવંત દાન દયા પાલિ સતવંત, - પદ Page #191 -------------------------------------------------------------------------- ________________ વહ્ય જાનિ મંત્રીસ ભલે વિસાલાષ્ય નામિ ગુણનિલે. દર લેકપ્રસિદ્ધ તસુ બીજું નામ વેલદુર પંડિત અભિરામ; વિદ્યા વિનય વિવેક આવાસ જિનમતને પૂરે અભ્યાસ. ૬૩ જિન આગમ પૂજિ ત્રિણવાર એકાસણું નિત્યાં દ્રવ્ય બાર, જિનસાસન દીપાવિ સદા રાજધુરંધર ગુણ સંપદા. વીરપ્રાસાદ મંડા લંબ પુરૂષ પ્રમાણિ પીતલ બિંબ સાત ધાતુ નિ ચંદાતણ રયબિંબની સભા ઘણ. ૬૫ વિસસહસ હું કરી વિર વાવ્યું તેણેિ નિરમલચિત્ત, સાતષેત્ર પિષિ પુન્યવંત પંડિત પ્રિય બહુમાંની સંત દ૬ ગેમરસ્વામિતણો અભિષેક સહિ સહુનર રચી કરિ એક વરસ પ્રતિ મટિ મંડાણિ જાણે ઇદ્રતણિ સહિનાણિ. ૬૭ મહીપેનિમ પૂજા વડી મેટી રથયાત્રાઈ ચડી, અત્તરસે કુલે ભરી પંચામૃત અભિષેકિં કરી. બારે કેસે ગેમુટસામિ શ્રીરંગપટ્ટણથી અભિરામ; બાહુબલીનું બીજું નામ લેકપ્રસિદ્ધ છિ ગેટસ્વામિ. ૬૯ ચામુંડાય હુઉ જિનમતી તિર્ષિ તીરથ થાપ્યું સુભમતી, સાઠિ હાથતણિ અનુમાનિ કાઉસગમુદ્રા ગેરિ વાનિ. પર્વતઉપરિ ઉર્ષિ વલી જોતાં દષ્ટિ હુઈ નિરમલી, બિલગેલગામ અછિ તે તીર વાસુપૂજ્ય જિન સાહસ ધીર. ૭૧ ત્રેવીસ દેઉલ દીપિ સાર દેઇ ડુંગર નિ ગામિ મઝારિ, ચંદ્રગુપ્તરાયદેઉલ નામ ભદ્રબાહુ ગુરૂ અણસણ ઠામ, છર ચારૂકીરતિ નામિ ગચ્છઘણું ધનવંત શ્રાવક તિહાં બહુગુણી; સાત ગામ નિ સાત હજાર દેવતણું ધન આવિ સાર. ૭૩ કલિયુગમાહિ ઉપિ આજ દષ્યણુમાહિ તીરથરાજ; પાઉકેસ પરબત વિસ્તાર તિહાંથી આગલિ સોહિ સાર. ૭૪ ૧૧૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ કનકગિરી જ્વાલામાલિની દેવી ચંદ્રપ્રભુ સ્વામિની, નદી કાબેરી જબ ઉતર્યા તવ મલયાચલમાંહિ સંચર્યા. ૭૫ અંજનગિરિ તિહાં વિસમિઠામિ શાંતિનાથનિ કર્યો પ્રણામ; ચંદનવન નિ હાથી ઘણું પાદપ પોઢા રલીયામણું. ૭૬ ઘાટ ઉતરી આવ્યા મલબારિ કલિકેટ બંદિર અતિહિ ઉદાર; જિનમંદિર શ્વેતાંબરતણું વ્યાપારી ગુજજર તિહાં ભણું. ૭૭ સે કેસે સુભરમણ ગામ સંભવનાથન કરૂ પ્રણામ ગોમટસ્વામી પુરએ નૂર સાત ધનુષ દેહી સતૂર. ઈહીંથી જેનતણું તે રાજ પાસે કામિ સેહિ આજ; તુલદેસિ મેટ વિસ્તાર પાલિ જિન આર્ણિ આચાર. બદરી નગરી અને પમ જાણિ ઓગણીસ દેહરાંછિ ગુણ પાણિ, ત્રાંબા નલીએ બાહ્યા વલી મંડપ મેટા બહુ પૂતલી પુરૂષ પ્રમાણિ પ્રતિમા ચંગ હેમતણું તે અછિ સુરંગ; ચંદ્રપ્રભુ ઐતિ સાલ યાત્રા જેહની અમીઅરસાલ. આદીસર શાંતીસર પાસ શ્રાવક સેવિં લીલવિલાસ, નારી રાજ કરિ જિનમતી સાધુ દિગંબર નિ મહાસતી. ચાર વર્ણના શ્રાવક ભદ્ર ભ્રમ ખ્યત્રી વૈશ્ય નિ સૂદ્ધ, નાતિતણે એહજ વિવહાર મિથ્યાદેવતણો પરિહાર. તાડપત્ર પુસ્તક ભંડાર ત્રાંબાપેટીમાંહિ સાર; સાત ધાત ચંદનમય લહી રણુજાતિની પ્રતિમા સહી. માણિક નીલક નિ વિર હીરા વિઠ્ઠમ તેજઈ પૂર; એહ અપૂરવ બિબઝયાલ પુન્યિ પડ્યાં પરમ કૃપાલ. કારકલગામિ ગેમુટસ્વામિ નવ પુરૂષ દેહી સુભધાન નેમિનાથ નિ ચેયિં બહુ યણબંબની સભા સહુ મુખિ સહિ નાભિ મલ્હાર ગામ વરાંગિ નેમિકુમાર, ૧૧૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ ગિરિ ઉપરિવલી સાઠિ પ્રાસાદ ઈમ તુલસ કહ્યો આલ્હાદિ. ૮૭ સાગર મલયાચલ અંતરિ જેનરાજ તે નિશ્ચલ કરિ, જિનવર ભગતિતણાં મંડાણ કેતાં કહી અવર વષાણુ ૮૮ પાછા ફરિ આવ્યા કરણાટ નયર વિનુરિ ચડિયા ઘાટિ, રણ રાજ કરિ નિત્વમેવ નવલષ પાયક સારિ સેવ. ૮૯ દેઈ દેહલિ તે ભેટ્યા ચંગ તિહાંથી હુંબસિ આવ્યા રંગ; પાસનાથમિ પદમાવતી પરતા પૂરિ જગિ જાગતી. ૯૦ અહી અનેક પાસિ તિહાં ફરિપણિ પરભવ કે નવિ કરિ, એહવું ઉપિ મહીમા ધામ પૂજ્યાં પૂરિ વિંછિતકામ, ચિત્રગઢ બનેલી ગામ વંકાપુર દીઠું સુભાઠામ, તીરથ મનહર વિસ્મયવંત વાત અપુરવ સુણ સંત. ૯૨ સ્વામી સેવક સુપન મઝારિ કહિ શ્રાવકનિ વયણ ઉદાર; નવ દિન ફૂલમાંહિં સંષ ધરે દસમે દિન દરિસનતું કરે. ૯૩ નેમિ દિન યુ જે તિમ કરી સંષમુષિ પ્રતિમા નીસરી, પાંઉ રહ્યા મુષમાહિ જાણિ દસમા દિવસતણિ સહિનાણિ ૯૪ સંષપરમેસર કહી એમ સંખથકી પ્રગટ્યા પ્રભુ નેમ લષમીસરપુર તીરથ ચંગ ગદકિ પ્રણમું મનનિ રંગ. ઈહથી કહીઇ કાનદેશ લીલીલાને પરસ; રાયડુબેલી નયર ઉદાર અનંતનાથ નિ પાસકુમાર રામરાયનું વીજાનગર હુનિ મેહ હુઓ તિડાં સનર, લેક પ્રસિદ્ધ સહુકે કહિં કૃષ્ણનદી તે આગલિ વહિ વિજાપુરિ ઈિ શાંતિનિણંદ પદમાવતી દીઠિ આણંદ, મણિધર વિવહારી બુદ્ધિવત શ્રાવકજન તિહાં બહુ અદ્ધિવંત. ૯૮ ઈદલસાહનુ સબલું રાજ પ્રજાપાલ હુએ મહારાજ દેઈ લષ્ય સેના ચતુરંગ મહાજન મોટા કરિ ઉછરંગ. ૯ ૧૨૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ પાસ કરહિયા નિ કલિકુડ મહીમા જેના આજ અષ’&; દીવાલીદિન સઘલા દેવ બ્રહ્માદિક પ્રણમિ નિતુમૈવ. ચારણગિર નવિનિધ પાસ રાય વાગડુંકેરી વાસ; દેવ ઘણા શ્રાવક ધનવ’ત પાંચમનાત” બહુ સતવંત. પંચમ વણીક છીંપી કંસાર વણકર ચેાથા શ્રાવક સાર; લેાજન લેલા કાઇ નવિ કરિ દીગમ્બર શ્રાવક તે સિરિ શિવાતણી સીમિ વલી જૈન મરહદેસિ રહિ આધીન; તુલજાદેવી સેવિ ઘણા પરતા પૂરિ સેવકતણા, સ્યાહગઢ મુગી પઇઠાણુ શ્રીમુનિસુવ્રત જિનવર ભાંણ; જીવતસ્વામિ પ્રતિમા પરગડી ખણુગંગા ઉપર વડી. સિદ્ધસેનદેવાકર વલી હરિભદ્રસૂરિ થયા નિ રૂલી; ભદ્રકાલી દેવી દ્વીપતી કવિજન માતા એ ભારતી. પાસ કિસનેર તે પરવતમાહિ દાલતાવાદ કહું ઉચ્છાહિ; દેવિંગરી અવર ગાવાદ શાંતિ વીર્ પ્રણમુ આલ્હાર્દિ ઈલેારિ અતિ કૌતુક વયૂ' જોતાં હીયડુ અતિ ઉલ્હસ્ય'; ન્ધિકરમા કીધું મડાણુ ત્રિભુવનભાવત સહિનાણુ, દષ્યિષુદ્ધિસિની ખાલી કથા નિસુણી દીડી જે મિ યથા; ઇમ દાનિગિર પારસનાથ નાસિક ત્રખક સુવ્રતનાથ. ગગા ગામતી ગદાવરી ખલભદ્ર સાહિ તુંગીગિરી; ખગલામાંહિ ન દરખાર નીઝર ધનારે અજિત જીહારિ કહીઇ કુકણ દૃષ્યણ ચીલિ વડસાલિ ઘણદીવી એલિ; પાસ વીરનિ નાભિમલ્હાર મહુઇ વિધનહેરો સુષકાર, નવસારી સૂરતિ મંડાણુ ચિંતામણિ સાહિ જિનભાણ; ઉમરવાડી જીરાઉલા આદિનાથ ગાઉ ગુણનિલેા. જિનધરમી વિવહારી બહુ સાહિ સુરતર્ સરિયા સહુ; ૧૬ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૨૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ઋદ્ધિ રૂડા લીલાવત દાન સુપાત્રિ આપિ સ’ત. વિનયવંત વાર્ ગુરૂમુષી સદગુણ સાહઇ દિન દિન સુષી; ન્યાઇ મેલિ સખલી લાòિ સાતષેત્ર પેષિ ઉત્હાસિ. તાપીતટ સાગરનુ સંગ કાતુક જિહાજ ગણાં ઉછરંગ; દીપાંતરની અપૂરવ વાત મેવા મેાતી વસ્ર વિષાત. ઋષભદેવ રાનેરિ સાર ચાપટમલ હાંસેસટ ધાર; આદિદેવ અકલેસરમાહિ રેવાતટિ આવ્યા ઉછાહિ. ભરૂઅષ્ટિ આદિનયર તે દીઠ ચાસિક ચેકિંગનીનુ વરપીઠ; પાસ કહાર આદિ જિદ મુનિસુવ્રત સેવુ સુષક ૪. સંમલીવિહાર અખડદે કરિ ખત્રીસલાષ સાવન વય ધિર; કુમારપાલ જવ કિર આરતી તવ કીરતિ વરનૃપ ધારતી. ૧૧૭ વંદુ વડુએ શ્રીમહાવીર સેનાપુરિ પહિલા જિન ધીર; રાજપીપલા રેવાતીર ગજ વન છા િમહાગંભીર. ભાઈ પાસ વટપદ્ર દેવ દાદો જિન સેહિ નિતુમેવ; ચંપાનેરિ નેમિસ્જિદ મહાકાલી દેવી સુષકદ. નગર ગધારિ મહુ જિનમિષ્ઠ શ્રાવક ધરમ કરિ અવિલ અ; કાવીઇ જિનમંદિર જોડે દીપિ સેન્નુજા રિષી હાડિ. ૧૧૯ ૧૨૦ ૧૧૨ ૧૨૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૮ દૃષ્યણ કુંકણુ કાન્હડતણી તીરથ કેરી યાત્રા ભણી; વિ ગુજર ગાઉં ગુણવંત મહિ જિ ચતુર અનિ પુન્યવત.૧૨૧ મહીસાગર ઉતરીએ પાર આવ્યા ત્રખાવતી મઝારિ; થ ભણતીરથ મહિમા ઘણા ભાવિ ભવિકા ભગતિ સુણેા. ૧૨૨ વાહણ થંભ્યા સાયર મધ્ય સાગરવ્રુત્ત સૈઠિ તિહાં લદ્ધ કુસલે આવ્યા મહાઇવ કરી થ’ભણુપાસજી નામિ ધરી. પ્રભુજી પામ્યા પુન્યસ’ચાગ અભયદેવના ટાલ્યા રાગ; ઘણા વરસ વલી ભૂતલ રહી ગાષીર ઝોથી પ્રગટજ થઈ. ૧૨૪ ૧૨૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ પહિલિ યુગિ હુઈ રત્નાવતી બીજિ કહીઇ કનકાવતી, ત્રંબાવતી ત્રીજા માહિ હાય ચોથિં ખંભનયર વલી સોય. ૧૨૫ થંભણ પ્રણમું જરાઉલે નારિંગે ભિડભંજન સામલે નવપલવ જગવલ્લભ દેવ સુખસાગરની કીજિ સેવ. ૧૨૬ પંભનયરના શ્રાવક શિરિ ઋદ્ધિ રૂડા ગુણ આદરિ તુંગીયા નયરી ઉપમા લહી ગુણરાગી સેવિ ગહિંગહી. ૧૨૭ રાજસ ગુણ રાજિ ઓસવંશ સેની તેજપાલ અવતંશ, એક લાષ ધન પરર્ફે જિણઈ સેત્રુંજસિષર કરાવ્યું તિણ. ૧૨૮ સંઘવી ઉદયકરણ અનિ સેમકરણ વિજકરણનિ જ્યકરણ, દેવગુરૂની પાલી આણ લખ્યમી લાહો લીએ સુભઠાણ. ૧૨૯ પારિષ વજી નિ રાજીયો શ્રીશ્રીવંશિ બહુ ગાજીયા પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ સંઘ પ્રતિષ્ઠા મનનિ રંગ. ૧૩૦ જેહની ગાદી ગોઆબંદિરિ સેવન છત્ર સેહિ ઉપરિ; કેઈ ન લેપિ તેહની લાજ નામિ સીસ ફરંગીરાજ. ૧૩૧ પ્રાગવંશ કુંઅરજી વાડુઆ કાવી દેઉલ તેણે કીયા પુત્ર પિતા હડાહડિ કીધી કરણી ડાડિ. ૧૩૨ મઢન્યાતિ ઠકર જ્યરાજ વંશવિભૂષણ સહિ આજ; ' લાલજી સુત માલજી રામજી બંધવ બે લિં સુભમતી ભજ. ૧૩૩ સતરબાવસિં યાત્રા કરી સેગુંજ સંઘવી પદવી વરી, ' પિતિ પિષ્યાં પાત્ર વિશેષ ધન્ય જીવ્યું ધરમિ ધરી રેષ. ૧૩૪ સંઘવચ્છલ જિનમંદિરતણી પૂજા પ્રભાવના કીધી ઘણું સમકત ગુણ સભા ઉજલી આશ્રિતવઠ્ઠલ કહીઈ વલી ૧૩૫ કેતા જ્ઞાતા દાતા જાણિ કેતા શ્રોતા ભેગતા આણિ કવિતા આગમ ભેદિ કહિ ગુરૂવચને કરી નિશ્ચલ રહી. ૧૩૬ બુદ્ધિસાગર રૂડા અદ્ધિવંત દાને દયા સહિં સતવંત ૧૨૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ ચતુર ચઉકસી આણંદતણે વેલજી વિવેક ઉપગારી ઘણ. ૧૩૭ - આજ અપૂરવ સવે સિણગાર સુગુણમણિ સરિષે પરિવાર જિનધરમ ગુરૂ ભગતા જેહ યશભાગ્ય લહિ વલી તેહ. ૧૩૮ આદિનયર એ ઉત્તમ ઠામ દિન દિન દીપિ સભા ધામ, ઈમ અનેક ગુણરયણની જાણ કેતા કહી અવર વષાણ ૧૩૯ જિન નમીજી સેઝિન્ને માત્ર અડુદાવાદે મેટીયાત્ર; . બારેજિ નિ ગામિ ધોલકિ યુગાદિ પાસ પ્રણમું તિહાં થઈ. ૧૪૦ અન્ડદાવાદ અને પમ લઉં ભાલે ચિંતામણિ તે કહું સામલે મોઢેરે મહાવીર અઢોત્તર સે જિનહર ધીર ૧૪૧ રાજનગર શ્રાવક ચોસાલ જગપ્રસીદ્ધ માનિ ભૂપાલ; જિનસાસન સભાવિ સદા આશ્રિતવલ્કલ બહુ સંપદા. ૧૪૨ ઉસવંશભૂષણ શિરદાર સૂરા રતન બેબંધુ ઉદાર, સત્યાસીઈ દીઉ સદ્ગકાર વિમલાચલના સઘ અઢાર. ૧૪૩ તસ સુત ધનજી પનચંગ સમેતાચલ યાત્રા કરી રંગ; ઇસી સહિત એકલાષિ કરી ધન પરચી સંઘપદવી વરી. ૧૪૪ શ્રીશ્રીવંશિં ચડતિ વાનિ દેસી મનીઓ મુખ્યપ્રધાન ધર્મષેત્રિ ધન વાવ્યું બહુ ત્રિણે લાલ તે પિતિ સહુ. ૧૪૫ સંવત ચેગિં શત્રુકાર વરસ એ લગિ દીધો સાર; દુરિ દુકાલ ગયે તિણિ વારિ માણસ મિલિયા સહિત ઉચ્ચાર.૧૪૬ સંઘતિલક સિદ્ધાચલતણું મોઢેરાનું મંદિર ભણ્યું; સતરભેદ પૂજા મંડાણ રાજનગરિ સહુ દેઉલિ જાણિ ૧૪૭ હેમમુદ્રા શીલવંતનિ દીદ્ધ સંઘવચ્છલ બહુ ભગતિ કીદ્ધ; બાન છોડાવ્યાં પુનિ કાજિ જિનસાસનિ વિસ્તારી લાજ, ૧૪૮ - તસ સુત દેસી શાંતિદાસ પૂરણ પુન્યતણો તે વાસ; દાની જ્ઞાની લેજસમાન તાતતણિ પરિ વાલ્ય વાન. ૧૪૯ ૧૨૪ : Page #198 -------------------------------------------------------------------------- ________________ લહુ છ પાનજી મનજી ચંગ શાંતી સમકરણ મનિ રંગ " સુરચંદ સુત પચેવડે ગુણનિધિ વંશ અછિ પડવડે. ૧૫૦ એસવંશે શાંતિદાસ શ્રીચિંતામણિ પૂજ્યા પાસ; પ્રભુ સેવાઈ ગજસંપદા દિલ્લી સરિ બહુ માન્ય સદા. ૧૫૧ વિત વાવરીઉં પરમિં ઘણું સાતે ક્ષેત્રે કરી સેહામણું - ચિપુત્રે વલી સભા ઘણુ વંશવિભૂષણ તે બહુગુણ. ૧પર વસ્તુપાલ મંત્રીસર વંશ શિવા સમજી કુલ અવતં; સેવું જ ઉપરિ ચેમુખ કી માનવભવ લાહે તિણિ લી. ૧૫૩ ત્રિણ અણનું નગર મંડાણ અહદાબાદ અને પમ જાણિ સાધુ સુધરમી નિત્યે વાસ શ્રાવકનાં ઘર સહિત પંચાસ. ૧૫૪ સકલ દેસતણે સિણગાર દુષિઆ દીનતણો આધાર જેમાં પટ્ટણ દેશ અનેક પળે પૂરો ઈહાં વિવેક. ૧૫૫ કપડવાણિજ નિ સાણંદ રામાસુત નિ આદિનિણંદ વિરમગામથી આગતિ પાસ સફેસરે પૂરિ મનિ આસ. ૧૫૬ યાદવ જરા નિવારી ઈણિ યદુપતિ તીરથ થાપ્યું તિણિ ચંદ્રપ્રભુ જિન વારિ કહી તવ મૂરતિ ભરાવી સહી. ૧૫૭ સેરીસિં લઢણ જિનપાસ સંકટ સૂરિ પૂરિ આસ જેનકાંચીથી આણુ દેવ મંત્રબલિ ચેલાની સેવ. ૧૫૮ કડી મહિસાણે નગરિ સાર આદિ વીર નિ પાસકુમાર; વિસનગર નિ વીજાપુરિ જિનપ્રતિમા વંદુ સુભપરિ ૧૫૯ આદિ તલટી આણંદપુરિ જે યાત્રાફલ સેવંજગિરિ, સીદ્ધપુરિ વાસ્ય સિદ્ધરાય નદી સરસતી તીરથ ઠાય. ૧૬૦ આવ્યા પાટણિ અતિ આદરિ પાસજી ભેચ્યા પચાસરિ, કેકે નારિગે ચારૂપ પાસ અઢારે સુગુણ સ્વરૂપ. ૧૬૧ વાસેત્તર સે જિન આવાસ દરિસણ આપિ લીલવિલાસ, કુમારપાલ નિ વિમલપ્રધાન ઈહિાં ઉપના તે ગુણનિધાન. ૧૬૨ ૧૨૫. Page #199 -------------------------------------------------------------------------- ________________ હેમાચાર્ય તણિ વિષાણિ અઢારસય કેટીધજ જાણિત પાટણિ પતા શ્રાવક વસિં પરમકાર્ય કરતા ઉલ્લસિ. ૧૬૩ પાટણનયર પ્રસીધું જાણું ; કુમારપાલ હુએ ભૂપાલ અઢારદેસ દયા પ્રતિપાલ. ૧૬૪ ઇગ્યારલાષ હયવરનું સૈન ગલીઉં નીર પીઈ તે જેન, હેમાચાર્યથી સમકિત લહી જિનમંડિત ભૂ કીધી સહી. ૧૬પ જિનહર બિંબ અનિ શત્રુકાર ઉપાસરા નિ જીર્ણઉદ્ધાર; રાજાષીની ઉપમા ધરી ગણધર પદવી તિર્ણિ વરી. ૧૬૬ આજ અને પમ કરતિ જાસ ઉત્તમ પુરૂષ લીલવિલાસ, તીરથ થાપ્યાં સમકાત ધરી અવિચલકરણી રંગિ કરી. ૧૬૭ ત્રિણ ગતિ નિ ત્રિભુવનતણ સાસ્વતા અસાસ્વતા સહામણા જે અપુરવ સુણીયા પીઠ તે ત્રિકાલિ પ્રણમું દીઠ. ૧૬૮ સતર ઈગ્યારિબારિ ફિરી પુરવદિસિની યાત્રા કરી; એકવીસિં અડત્રીસિં સહી દષ્યણ દેવની સેવા લહી. ૧૬૯ ચઉદ પૂરવને જે છિ સાર તે પહિલાં પભણી નવકાર પૂરવાચાર્યને વચને ધરી દેવ દિગંબર વિદ્યા ફિરી. ૧૭૦ થતાदिसह विवहचरियं जाणिज्जेइ दुजणसजणविसेसो । अप्पाणं च किलिज्जइ हिंडिज्जइ तेण पुहवीए ॥ १७१ ॥ ધન્ય દિવસ તે વેલા સાર ધન્ય જીવ્યું માણસ અવતાર; તીરથયાત્રા કરિ સુજાણ તે નર નારી લહિ કલ્યાણ ૧૭૨ કલસ, એ તીરથમાલા ગુણવિસાલા જે ભાવિકજન કંઠિ ધરિ, સકલલચ્છી ધેનુ સુવાચ્છી નિશ્ચલ આવિ તસ ઘરિ, શુદ્ધસંવેગી સુગુણ સંગી બુધ શિવવિજય સાનિધ કરી, કેવિદ શીલવિજય સીસ પભણિં વનવિ આણંદ ધરી. ૧૭૩ ૧૨૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ દૂા. ઉત્તરસ લિપ સદા જૈનરાજ અશેષ; મહાનગર રૂડાં ઘણું સુણા તેડુ વિશેષ. દુરગમ પથ ઉર્દૂ ઘતાં નદી નગર પાષાણુ; મલેચ્છ રાજ્ય અહિ મેાટાં કહિસ્સુ તાસ વષાણુ. ચાપઈ. દિલ્લીપતિ હુએ અકબરસાહુ ષટ દરસણુ ષેાજી પાતસાહ; દાન દૈયા દીપાવી જિણુઇ ધરમ પરિષ્યા કીધી જિણે. એક દિવસ નૃપ સભા મઝારિ ભણિ વિપ્ર તિ ધર્મવિચાર; શ્રાવક જીવદયાŪ રમિ પણિ સૂર્યનિ નવિ નમે. છંદુ જવહિરી બુદ્ધિનિધાન શ્રાવકધરમી તાસ પ્રધાન; મિથ્યામતિ માડી જયવાદ વરીઉ ભૂપ સભા સંવાદ. સૂર્યદેવ નિ ગંગાનદી જિનમતમાંહી ઉત્તમ વઢી; મિથ્યામતિ તે રાત્તિ જિમઇ મિલભર્યા ગંગામાહિ ભમઇ. માટી જલજલણ નિ વાય વણુસ્સઈ જીવ અસખ્યા થાય; કદમૂલના ભેદ કહાય વલી અનતા કહિ જિનરાય. તે એલષાવ્યા ઉપનયન ધરી ગાપુષ્ટિ દેવવાસ કરી; વિપ્રતણું ઉતાર્યું" માન જિનસાસનનું વાળ્યે વાન. પાતસાહ પરસ’સ્યા જૈન થિરધમી પાતિ લયલીન; જેના વંશ વિરાજિ આજ સરવ વિસ કીધાં ણિ રાજ. એહવુ દલ્લીનયર મંડાણુ દો” જોઅણુ વિસ્તાર જાણિ; છ જોઅણુ સાહિ” આગરૂ નદી યમુનાઠિ ગુણ ભર્યું. ગગા તીરિ છિ કેદાર કુરૂક્ષેત્ર નિ વલી હરદ્વાર; એ તીરથ શિવનાં છિ સહી. નગરકાટમાહિ જ્વાલામુખી દેવી દરણુ સાહિ સુખી; *****.... 3 ૬ ७ ૧૦ ૧૧ ૧૨૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ નગટી રણનું તિહાં રાજ સે જેઅણ ઉપરિ તે આજ. ૧૨ હીંગુલાજ હિમાલયગિરી દેવી દીપિ મહિમા ભરી; ત્રણસય કેસે લાપુર ગામ નવલષ્ય ક્ષત્રી વસિ તસ ઠામિ. ૧૩ ઈહાંથી સે પંચાસે જાણિ પુર મુલતાન મહામંડાણ; કાબિલથી કરિ રાજ્ય પઠાણ નવલષ નેજાનું દલ જાણિ. ૧૪ ત્રણસે કેસે નયર કંધાર સવાલાષ નામિ ગિરિસાર; કાલંજર નગથી નીસરી યમુના નદી ગંગામાહિ વરી. ૧૫ એક માસ પંથ તે ઉપરિ મીઢા વાહન તિહાં સંચરિ, * મૃગ કસ્તુરી હાથી ઘણા સેર પ્રમાણ હરડિ ફલ બહુગુણા. ૧૬ માનસરોવર તિહાં કહિવાય સે અણની ગંગા તિહાંય, ઈહીંથી નવસિ ગાઉ મિલી ઈસપાન નયર અછિ તે વલી. ૧૭ કાસમીર નામિ પાતસાહ બાર લાષણે નિરવાહ તિહાંથી પૂરવદિસિમાંહિ વસિ રેમનગર અતિ ઉલ્લસિ. ૧૮ રાજ કરિ બારિ સુલતાન તે પણિ જીત્યા વિમલપ્રધાન આઠસિં કેસે સાસતાનગર ત્રિણ અણ વિસ્તારિ સભર. ૧૯ બલષ ભુષારા છિ દલિં તિહાં લાષ અઢાર સૈનઈ કરી ઈહાં, ત્યાગી તિહાં હુઓ માટે મલક છેડી સોલસય નારી થયે અલક. ૨૦ પુરાસાણ ષટસત ઉપર હુનસાન તિહાં રાજાસિરિ, ઈષ ગજ નિ નાગરવેલિ તિહાં વલી ન હોઇ ચેથી કેલિ. ૨૧ બારસે કેસે ઈસ્તોલ અણ અઢાર વસિ રંગરેલ તિલંગસાહ નામિ પાસાહ ચોવીસ લાષ તુરંગ ઉછાહ. ૨૨ બબરફૂલ વસિ પાંચસેં યવનરાજ ઈહાં સુધી વિસિં; મનુજરૂધિરઈ રંગઇ તે હીર નર મહિમાઈ કરિ તે કીર. ૨૩ સહિસમુષી હવિ કહી ગંગ જેઅણ સવાસે પિહલી અંગ; અષ્ટાપદ રડ્યાનિ કાજિ પહિલી આણું જનુરાજ. - ૨૪ ૧૨૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ તિહાંથી પૂરવસ્થિ છુિં બૈધ છ દરસણમાહિ કહ્યા અશુદ્ધ, દેસ દેપાલ નેપાલ ભેટાન પઇ ગુરષાંગ કલિંગને અંત. ૨૫ દેઉલ મહીમા મોટા ઘણી હસ્તી ભષ્ય આચારિ સુણ્યા કેતુકારી વાનરરાજ આશ્વમુષા છિ:આગલિ આજ. સહિસમુષી ગંગાનિ પારિ સોહિ જેનરાજ્ય ઉદાર, . સાતસય કેસે જઈઇ જામ ચાલીસ કેસ વિસ્તારિ તા. ૨૭ લાટદેસ તારા તંબોલ જિનધરમજન કરિ કર્લોલ; સૂરચંદ્ર રાજા જિનમતી ત્રણ લાષ સેનાતસ દીપતી. ૨૮ ગયંવર ગાજિ ઝરિ મદ વારિ પઢા પાંચસય જસ વર બારિ, અનુપચંદ્ર સેહિ સુત સાર બીજે ત્રિલેકચંદ્રકુમાર. ૨૯ સદાનંદ મંત્રી મહોત જિન ધરમીમતિસાગર સંત, પંચસત તુરંગમ જેહનિ એવી રાજલછી તેહનિ. ૩૦ જિનમંદિર સહિ સિં સાત કહી તેહના સુણો અવદાત; ત્રિકાલ પૂજા કરિ જિનમતી નાચ નૈવેદ અનિ આરતી. ૩૧ સંઘતણું કરિ ભગતિ રસાલ આગમ અરચા ઝાકઝમાલ; સુવિહિત સાધુ અછિ તિડાં ઘણું વનવાસિરહિ રલીઆમણ. ૩૨ યુગપ્રધાન યતીસ્વર જાણિ જિનવઠ્ઠભસૂરિ ગુણષાણિક દાની જ્ઞાની બહુ ધનવંત શ્રાવક ન તિહાં વસિસતવંત. ૩૩ વ્રત પાલિ બારિ મનિ કરિ જિનશાસનની સભા કરિ, સંઘપ્રતિષ્ઠા ગુરૂની ભગતિ દિનદિન દીપિ બહુતી યુગતિ. ૩૪ ત્રણસય શિવાલય સહામણા મિથ્યાતી જન માનિ ઘણા વરતિ જીવદયા નિતુમેય આકરા કર ન કરિ નરદેવ. ૩૫ જિનધરમી ચારિ વલી વણર્ણ ન્યાયવંત પૃથિવી આભર્ણ ઈમ અનેક સેલાં મંડાણ કેતા કહીઈ નગર વષાણુ. ઇહાંથી ગાઉ સે ઉપરિ સુવર્ણકાંતિ નગરી સિરિ, Page #203 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણસેન નામિ ભૂપાલ જિનમતિ જીવદયા પ્રતિપાલ. ૩૭ તિવંત જિનહર ચાવીસ મહેચ્છવ મહિમા હેઈ નિસદીસ મહાધર પર્વત શેત્રુંજ જેડિ પાંચ પ્રાસાદ નમું કરજોડિ. ૩૮ સેલછિતાલિ સેગુંજભણી કલ્યાણુસેન રાજા તે ગુણ સંઘ સબલ લેઈ મહામંડાણ ત્રિશુવસે કરી પંથ પ્રમાણ. ૩૯ સમેતાચલ આવ્યા મનરંગ જિનના થંભ નમ્યા તે અંગ; ચંપાપુરિ પહેતા નરસજ વાસુપૂજ્ય પૂજ્યા જિનરાજ. ૪૦ ભાનચંદ વાચક તિહા મિલ્યા તેહના સંસય મનના ટલ્યા, વિમલાચલને પૂછો પંથ તવ તે વચન કહિ નિગ્રંથ. ૪૧ અઢારસય કે ઈહ થકી અમહે આવ્યા પ્રણમી તિહાંકી, ત્રિણપ્રદક્ષણા તેહનિ દીધ સેત્રુજયાત્રા ફલ તે લીધ. ૪૨ પંથ હિલે ન સહિ વારિ માણસ માંદાં સંઘ મઝારિ, તે કારણિ સંઘવચ્છલ કરી વિત્ત વાવરીઉં પ્રેમિ ધરી. ૪૩ બાવન મણ મિરી શાકમાહિ દ્રવ્યસંખ્યા નહીં બીજી તિહાંહિ; વાસપૂજ્ય મંદિરની ભીતિ તેણે લિખીઉં એણુ રીતિ. ૪૪ ભક્તામર ભાષા ગીરવાણિ સમઝા સાધુ સવિ સુજાણ; માહામાહિ વાંધા પાય એક આચારી તે મુનિરાય. વલી મનમાહિ હરણ્યા ઘણે દરસણ દીઠું સહામણું વીર પટેધરિ વિંશિ હૂઆ પંચમ આરિ ગચ્છ જૂજૂઆ. જેનરાજ્ય એ ઉત્તરદિસિં દાન દયાઇ કરી ઉલ્લસિં; લાહુરવાસી ખ્યત્રી સહી એ વાત વિલાષી કહી. સેલ વાસીઈ સુપરિ જેહ જોઈ આવ્ય ઉદ્ઘાસિ તેહ નિજગુરૂ મુષથી ડુિં સાંભલી અતિઆણંદિ બેલી વલી. અષ્ટાપદ તિરથ છિ વડું દૂરિ દેસાંતર નહી ઢુંકડું; શેત્રુજ રેવત અબુદગિરી સમેતાલ નિ મુગતાગિરી. ૧૩૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ પાચ તીર્થ પરગટ ઉદાર દિન દિન દીપઈ મહામાં ધાર; ધનધન નર નારી વલી જેહ પ્રણમિં પૂજિ તીરથ એહ. ઉત્તરદિસિની તીરીમાલ હરષિ બોલી અતિહિ રસાલ; યાત્રાફેલ સુણતાં તે થાય ભાવિ ભણતાં પાતિક જાય. દિશિ આરિ ઉજેણું થકી મધ્યદેશ માલવની વકી. તીરથ કારણ કહીઈ વલી હરષિ જોયાં એ મનિ રૂલી. થત दिसह विवहचरियं जाणिजइ दुजणसज्जणविसेसो। अप्पाणं च किलिजइ हिंडिजइ तेण पुहवीए ।। ५३ ॥ ધન્ય દિવસ તે વેલા સાર ધન્ય જીવ્યું માણસ અવતાર, તીરથ યાત્રા કરિ સુજાણ તે નર નારી લહિ કલ્યાણ. પર ઈહ ચાર દિગવધુ કઠિ રાજિ તીરથ મણીમય માલ એ જસ દરિસ પરિમલ લહિં નિરમલ ભવિકભંગ રસાલ એ. બુધ શિવવિજ્ય શિસ શીલ વિજઈ અષય આણંદ અતિઘણું કરકમલ જોડી કુમતિ છેડી કર્યું તવન સહામણું. પપ સંવત ૧૭૪૮ વર માગસરમાસે શુક્લપક્ષે ત્રદતિ સેમવાસરે લિખિતમ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ज्ञानविमलमाविरचित तीर्थमाला. ૫ હાલ ૧૫ શાસનાદેવીય, એ દેશી. શ્રીજિનવરતણ લીજીઈ ભામણાં ચરણપંકજ નમી ભાવસ્યું એ ચૈત્યપરવાડીય પુજની વાડી પભણીય પ્રેમ બહુ ચાવણ્યું એ. ૧ મનમાં આનંદિયા જિનવર વંદિયા સતર પંચાવન વરિસમાંહિ ? ઢાલબંધિ કહું વંદિય ગહગહું સયલસુખ જિમલહુ ધરી ઉચ્છાહિં. ૨ ઉછાહ આણું લાભ જાણી ભવિકમાણી બહુ મિલી, લહીસુ ગુરૂવાણી હૃદયે આંણું પૂરતા મનની રૂલી; શુભ લગ્ન એગે વિધિસંગે ચાત્ર કરવા સંચર્યા, શ્રીસૂર્યપુરવરથકી શ્રાવક સપરિવારે પરવર્યા. છે હાલ ૨ આગે આદિજિનેસર, એ દેશી. ધુરથકી સહરિમાં વંદિયા પાસ ચિંતામણિ વાર ધર્મ જિનેસર નમિનિ કુંથુ જિનેસર તારૂ. અષભ જિનેસર શતિજ શાંતિકરણ જગનાથ ઇત્યાદિક બહુ જિનવર પ્રણમી શિવપુર સાથ. વારૂ વૃષભ તે જોતર્યા સષર સજી સેજવાલી; ૧૩. Page #206 -------------------------------------------------------------------------- ________________ ** 10 વડવષતી વિવહારીયા વિધિસ્યું પાપ પષાલી. રાનેરચંદિરે આવીયા નેમિજિનેસર,વંદ્યા; નવનિધિ સમ નવ ઠામિ જિનવર દેશી આનંદ્યા. ૭ વીરજિનેસર, એ દેશી. તિહાંથી આઘા સંચરી ભરૂઅચિં આવે પાસ કલ્વારે અષભદેવ પ્રણમી સુખ પાર્વે; શ્રીમુનિસુવ્રતસ્વામિ કામિ સામલિયા વિહાર મૂલતીરથ એ જાણીચે મહિમાભંડાર. ૮ સત્યરિ સય જિનબિંબપટ્ટ આરસમય દીપે સપ્તધાતુમયબિંબ ત્રણ્ય તેજે ત્રિભુવન જીપે નવ પ્રાસાદના બિંબ સર્વ દેવી આનંદે પૂરવસંચિત અશુભકર્મ સવિ દૂર નિક. ૯ અનુક્રમે વડગામ આવિ મહાવીર જુહારે અતિ ઊમહિં આવીયા ગંધાર મઝારિ; સેવનવાનિ વર્લ્ડમાનસ્વામી જબ દીઠા - બિંબ અનેકે ઋષભદેવ ચિત્ત અમીય પઠા. ૧૦ ભુરામાહિં ત્રિણ્ય બિંબ પાસ જિનવરકેરાં * અતિ ઉત્તગહામણું ભાજે ભવભય ફેરા તિહાંથી આઘા આવીયા જિહાં બંદિર કાવી તિહાં જિનબિંબ પૂજા કરી બહુ ભાવના ભાવી. ૧૨ છેઢાલ ૩ સમવસરણ જિમ વાજા વાજે, એ દેશી. કાવીઠમ એક દેહરાસર તેહ હાર્યું, અતિ ઊલટિભરી ભાવઅધિક મનિ આશુતે. જો ભાવ. ૧૩ તિહાંકી સાણંદે આવ્યા પદ્મપ્રભ નિરષી સુષ પાવ્યા; બિંબ અવર સંભલાવ્યા. જય૦ ૧૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ ગોધાવી ગારજ વીરમગામિ ખિમ અનેક અછે અભિરામ; ભાવિ વદ્યા સ્વામિ તા. જા॰ ૧૫ લાયાગામે પ્રતિમા ષાસ માંડિલમાં ગાડરીએ પાસ; વાંધા ચિત્ત ઉલ્લ્લાસ તા. ચા ૧૬ મુજપુરે ઝેટિંગ પાસ અવર બિંબ બહુ ગુણુ આવાસ; પ્રણમ્ય થયે ઉદાસ તા. ચા ૧૭ તિઙાંથિકી સમીસહર આવ્યા સાધમિઁકજન ખરું સુખ પાળ્યા; કેતાઇક ક્રિન તિહા ઢાયા તા. જયા૦ ૧૮ ધમ સનેહી પૂરખનેગે. શ્રીજ્ઞાનવિમલસૂરીશ્વર વેગઇ; વાંધા તિહાં સુવિવેકે તા. જયા ૧૯ અંગપૂજા પ્રભાવના કીધી સૈાહાણ મિલ સાંઝી દીધી; બહુ શોભા તિહાં લીધી તા. જા૦ ૨૦ વીજિનેસર સામલ પાસ શાંતિનાથ પ્રગટાવ્યા ઉદ્ભાસ; ભક્તિ કરી તસ ષાસ તા. જા ૨૧ ઠામિ ઠામિ વલી જે દેહરાસર ભક્તિ કરી બહુ જન મનહરે; સકલસમાહિત સુરતરૂ તા. જયા૦ ૨૨ શ્રીસ ભેંસર પાસ ભેટ્યા ભવભયના દૂષ દૂર મેટ્યા; પૂજાવિવિધ પ્રકાર તા. ૫ હાલ ૪૫ કનકકમલ પગલા ઠવે, એ દેસી. અનુક્રમે તિહાંથી ચાલીયા એ સાથે ગળપતિ શજે કે; સ ંવેગીતા એ. LEY સાડીગામે આવીયા એ ભેટ્યા ઋષભજિષ્ણુ'; ઉચ્છાહ ધરી ઘણા એ. જા૦ ૨૩ ૨૪ ૨૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ એક રત્ન આરસતણા એ પ્રતિમા પ્રથમ જિષ્ણુ દ અછે મહિમા ઘા એ. શેઠ ધનાવહ જાણીચે' એ વેણુાતટિમાંહિ જેહ; થયા પહિલાં સુણ્ય એ. નાના અભયકુમારના એ તિષે ભરાવ્યા ખિ; સવાડિ માંઝિન એ. તે માહિ લાં એ ખિમ છે એ સોંપ્રતિ પ્રગટ્યા તેહ; ભવિકજન પુન્યથી એ. તાસ ભગત કીધી ઘણી એ ચંદ્રોદયકરી આદિ; પૂજા પરિકરતણી એ. તાસ પાસે લઘુ ગામ છે એ ભરડુઆ નામે જે; તિહાં પ્રતિમા હતી એ. પ્રગટ કરાવી તે ભ્રલી એ કીધી તસ બહુ ભક્તિ; યથાસકતે કરી એ. ષભાયતિષ દરતણા એ સંઘ સાથે કરી યાત્ર; પાસ ગાડીતણી એ. વિષમ વાટ રણભૂમિકા એ ઉલ્લંઘી અતિ એક; પણિ કરી યાત્રા એ. અનુક્રમે વલીને આવીયા એ સાહીગામ મઝારિ; પ્રથમજિનવદીયા એ, તિહાંથી અઘા સંચો એ સંધને' કર મનેાહારિ; સંપ્રતિ નૃપતિઇ રચ્યુ એ. તિહાંથી થિરાદે આવીયા એ સંઘને કર મનેાહાર; મનારથ પૂરિયા એ. ૨૬ ૨૭ ૨ ૨૯ ૩૦ ૩૧ ૩ર 33 ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૧૩૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરાવી વીરને એ લીધે બહુ લાભ સવે આદિયા એ. તિહાંથી સાચરિ આવીયા એ પધરાવ્યા શ્રીવીર; પ્રાસાદમાં ઉછર્વે એ. ચાર પ્રસાદ શ્રીવીરના એ દેહરાસરિ વલી એક; ભાવસ્યું ભેટીયા એ. તિહાંથી પુનાસું આવીયા એ નિરષી શાંતિપ્રાસાદ; આનંઘા અતિઘણુ એ. છે હાલ ૫ છે નિરમાલડીને. તિહાંથી ભિનમાલે આવીયા એ ભેટયા શ્રીપાસ ચ્ચાર પ્રાસાદ તણું સુબિંબ નિરખ્યા ઉલ્લાસ; ધાણસા મેદરા ગામમેં પ્રાસાદ જુહારી જાગિરે આવ્યા વહી સુષથી નરનારી. સેવનગિરિ સિહ નિરષીએ જે પહિલા જિન ઠામ, વિવિધ દેહરાસર વંદિયા, નિરમાલડી એ પ્રણમ્યા તે અભિરામ, મનહિ એ, તિહાંથી આઘા સંચરી માદલપુર આવ્યા અગર વગરી ને એરૂગામ વલાણ દૂઝાણા; સાંડેરે પ્રાસાદ એક વીમેલિ વીઝે ઈહાં એક એક પ્રાસાદ વંદિ મન હર્ષ ધરે. વરકાણે શ્રીપાસજી એ નાડેલ ત્રિણ્ય પ્રાસાદ; નડુલાઈ પ્રાસાદ નવ, નિરવ યાદવે નમીઈ આલ્હાદ. દેસૂરી પ્રાસાદ એક ઘાણારાગામે પારસનાથ ને વીરચૈત્ય ઘણેરે ઠામેં; સાદડી પાસ પ્રાસાદ એક આણંદ્યા નિરષી રાણપુર્વે શ્રીધરણવિહાર ચઉમુખ અતિ હરષી. મ૦ ૪૨ મ૪૩ ૧૩૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ એ રિષી નહી માંડણી એ મહિયલમાંહિ ઉદાર; ત્રિભુવનતિલક સેહામણું નિ॰ પ્રથમ જિષ્ણુંદ વિહાર. મ૦ ૪૪ મડપ મોટાથ ભ તુ ગ કારણી અનેક સહુસફૂટ ને પંચમેરૂ તીર્થં સુવિવેક, ભૂમિહરમાં જૈનબિંબ પ્રણમી આન ંદ મંગલચૈત્ય ને દેહરી વિ ઠામે વદુ; ચ્ચાર પ્રાસાદ ખીજા વલી એ એવ' મિલી ને પંચ, પાંચમગતિને પામવા નિર૦ એહુજ સમલ પ્રપંચ, માદે મુડાડે' રાજપુર ચેચલીઓ પાસ આઇઉ ને પાલ્ડડી પ્રાસાદ વિચિત્ર; વાઘણ દાઇ પ્રાસાદ છે એ પાહુડી કાન્નુર ઠામ, તિહાં પ્રાસાદને વક્રિયા નિહૅરષ્યા મન અભિરામ. ચેચલીયાથી અવર પંથ સેવાડી ગામ ખીજાપુર વીસલપુર રાતાદેવ ઠામ; નાણે ખેડુડે કારટઈ જીવિતસ્વામી વીર નાંદ્રીઇ લાટાણે વલી સેત્તુજની ભીર; અઝાહરી વીરવાડિમાં એ ભણવાડિ વીર, ઘાણા વીર નમી લહેા નિર૦ ભવિજન ભવજલતીર. ॥ ઢાલ દા ચૌપઈ. સીરાહી ટ્રુસે' જૈનવિહાર તે કહેતાં નિવે આવે પાર; ગામગામ ગિરિ વિષમે ડામ દેહરા દીસે અતિ ઉદ્દામ. ભાવથકી તે સવિ વઢિયા પણિ દ્રવ્યે કેતાએક થયા; ઇમ સીરાહી નગરે આવીયા જનમ કૃતારથપણું ભાવિયા, આદિચૈત્ય દી ુ' ઉદ્દામ જેના સ્વર્ગ સમેાવિડ કામ; ચમુખ ચૈત્ય ત્રિભુમિક ભલે અજિતશાંતિ કે થ્રુ જિનહર ગુણનિલેા. ૫૦ ૧૩૭ ૧૮ મ૦ ૪૫ મ૦ ૪૬ મ૦ ૪૭ ૪ ૪૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રીજીરોઉલિ પાસ પ્રસિદ્ધ વિવિધ ચૈત્ય યાત્રા તિહાં કીધ, દેહરાં તિહાં ઉતંગ ઈગ્યાર ભેટી કીધ સફલ અવતાર. ગેહલી સીદરેઠ ગામ મઝાર એક એક છે જેના વિહાર હમીરપુરે છે યાર મેંડે સીડીઈ ચિત્ય જુહારી. ઈહાં પાષતી છે બહુલા ગામ તિહાં પ્રાસાદ અર્થે અભિરામ; પાલડીઈ શ્રીવીરવિહાર વલી ચાલ્યા આગલિ સુષકાર. હડાદરૂં આબુ તલહટી જિન વંદી દુષ ગયા સહુ મિટી; સજજ થઈ આબુ ચઢ્યા જયતતણ નીસાણુજ મલ્યા. ૫૪ છે હાલ ૭ અઢીયાની. અબુદગિરિને ઈંગ રૂષભ પ્રાસાદ ઉનંગ, નિરષી ઊપને એક આણંદ અતિ ઘણે એ. ૫૫ વિમલવસહીં સુખકાર પાસે નેમિવિહાર, વસ્તુપાલે કરી એ લણિગવસહી ધરી એ. ૫૬ રૂપા અધિક પાષાણ દ્રવ્યતણ નહી માન, મનહર કારણ એ દિસે અતિ ઘણી એ. પણું ભીમસાહ કૃત ચૈત્ય વંદી પાવન વિત્ત, પીતલ પરિકર્યું એક - બિંબઈ પરિવર્ક એ. પી પાસ ભુવન ત્રિણ ભૂમિ ખરતરગુણ સીમ, ચઉમુખ દેહરૂ એ, ત્રિભુવનસેહરૂ એ. ૫૯ ખમણ દેઉલ એક બિંબ આઠ અધિક શતક, નિરપી ભાવિયા એ, અચલગઢ આવીયા એ. ૬૦ પીતલ પ્રતિમા સાર ચંદ રાયમણુની ચાર, ચઉમુખ સુષકરૂ એ, * ભવિ ભવભયહરૂ એ. ૧૩૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ આરસમય સાત બિંબ મુદ્રા અતિહિ અચંભ, જિમણે પાસે ભલા એક સેહે નિર્મલા એ. ૬૨ ગામમહિ શાંતિવિહાર વાહિર વીર જુહારિ, કુમરપતિ કર્યું એ . . જિનબિંબ ભર્યું છે. ૬૩ એરીસાગામેં એક જિનવરબિંબ અનેક, આરસમય સહી એ, પ્રણમ્યા ગહગહી એ. ૬૪ પૂજા વિવિધ પ્રકાર આંગી રચના સાર, જનમ સફલ કર્યો એ ભવસાયર તર્યો એ. ૬૫ પરીષ દાદે મેં વદ્ધમાન વહિં મેં વિસાલા માનિ, ચૈથુ વ્રત વહે એ, આણંદ અતિ લહે એ. ૬૬ સાહ સામજીઈ ઊજમાલ તિહાં પહેરે ઇંદ્રમાલ, ધજ પણ કરી એ, સંઘતિલક ધરી એ. ૬૭ શ્રાવક શ્રાવિકા જેહ આનંદ અછેહ, ભાવૅ ભાવના એ, - હરષિત સવિ જમા એ. ૬૮ અઠાઈ મહોચ્છવ કીધ નરભવ લાહો લીધ, કુશલે ઊતર્યા એ, જયેલચ્છી વર્યા એ. ૬૯ છે ઢાલ ૮ રાય કહે રાણી પ્રતિ, એ દેશી હિર્વે તિહાંથી સંચર્યા સુણિ સુંદરી, આવ્યા અઢાડિમઝારિ, સાહેલડી, વિચિં બ્રહ્માણિ જીરાઉલે સુદાંતીવાડે એક જિનતણો સુ. ' ચિત્ય અને પમ હેય. સા. ૭૦. પાલવિહાર શ્રીપાસને સુવ રાય પલ્હાદે કીધ, સા. અક્ષતમૂડે નિતુ પ્રતે સુસેલ મણિ પૂગી પ્રસીદ્ધ. સા ૭૧ પૂજા ભેગ એહ હ સુ પહિલાં ઈણિ જગમાહિં સાવ સંપ્રતિ પણિ મહિમા ઘણે સુ પાલણપુરવરમાહિં. સા. ૭૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ લાલપુરે ચલી વલી આવીયા સુવ શાંતિ ભક્તિ કરી ષાસા સારુ સિદ્ધપુરે દેહરાસિરે સુઇ વાંધા ચિત્ય ઉલ્લાસ. સાવ વર્ષાઋતુ ડી ભણી સુન રહા થિર પરિણામ સા તારંગાની યાત્રા વલી સુરુ બે ન કરી તામ. સા. ભાવથકી તે વંદિયા સુવિચમાં નગર અને સારુ અનુક્રમેં ઘરભણી ચાલતા સુઇ વાંધા તીરથ અનેક સાવ .. મહિસાણ સજનગર પ્રમુખેં સુત્ર શ્રી જનકેરાં ઠામ; સાવ પ્રણમી પ્રેમે પહતલા સુર સૂરતિબંદિર ઠામ. સા. વિધિસ્યું છJરી પાલતા સુ ષટમાર્સે કરી યાત્ર; સાવ જ્ઞાનવિમલસૂરી સાથસું સુત્ર વદી સફલ કરે ગાત્ર, સારુ સાત પેત્રે વિત્ત વાવતા સુર ઉચિત પ્રમુખ કરે દાન, સારા શાસન શોભા દાષવી સુ નિજ વચનસ્યુ રાખ્યું માન. સા. ૭૮ ઠામ ઠામ પરભાવના સુત્ર પૂજા સર પ્રકાર, સાવ દેવદ્રવ્ય વૃદ્ધિ દાષતા સુત્ર સફલ કર્યો અવતાર. સાવ સંવત સતર પંચાવને સુ સફલ મનોરથ સીદ્ધ; સારુ જેણે સુકલ દસમી દિને સુર એ તીરથ રચના કીધ. સારા ' કલશ, ઈમ તીર્થમાલા ગુણવિશાલા કરી સંઘે અતિ ભલી, કલ્યાણમાલા ભવિકબાલા લહો જિમ મનની રૂલી, પરભાતિ ઉઠી એહ જિનવર નામ ગુણકઠિ ધરાઈ, “જ્ઞાનવિમલ” ગુણોઘ સમકિત સહજ લીલા તે વઈ. ૧૪૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ મ * * R. * I. * * वाचनाचार्यमेरुकीर्तिविरचित शाश्वततीर्थमाला. પણમિય પહિલઉં ધુરિ નવકાર, ત્રિણિ ચકવીસી જિણવર સારે, નામિ નમું સિવભૂતિ કેવલનાણી નઈ નિરવાણી, સાગર મહાસ વિમલ સુવાણી, જાણજઈ સિવભૂતિ. સિરિ હરદત્ત દમદર દેવા, સામિ સુતેજા સુવઈ મેવા, સેવા સુમઈ જિર્ણદ; સિવગતિ જિણપતિનમિ અત્યાગ, અનિલ જસેહર કિયાથ સુમાગ, રંગિ હિઈ ધમ્મસુરિંદ. ૨ યુદ્ધમતિ શિવકર સ્પંદન સંપ્રતિ, ચવિસઈ જિણ નમિયા સંપ્રતિ, સંપ્રતિ જગદાનંદ રિસહ અજિય સંભવ અભિનંદણ, સુમઈ પઉમ સુપાસવેસેવિંદણું, વંદણ ચંદ જિદ. ૩ સુવિધિ સુશીતલ જિણ સેયસ, વાસુપુજજ જિણ વિમલ વસે. વર્ણત સુધમ્મ સંતિ કુંથ અરૂ સદ્ગ કિ સુવ્રત, નમિ નેમીસર પાસ કિ સુવ્રત, સુતિ વીર સુરમ્મ. ૪ ૧૪૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ પઉમનાભ જિષ્ણુર સુદેવા, પાસ સયંપડુ પાય નમેવા, સેવા સળ્વભૂતિ; દેવશ્રુતાદય સિરિપેઢાલા, પાટિલ સિતકિ તિસુવઇ રસાલા, અમમ નમ શુભભૂતિ. ૫ નિષ્કષાય નિપલાક જિષ્ણુસર, નિ`મ ચિત્રગતિ સમાધિ જિજ્ઞેસર, સંવર જસહર દેવ; વિજય મહિ વવાય જિષ્ણુ દો, અણુત ભેદ નઇ દુઇ જિષ્ણુચ ંદા, વઢ સુર નર દેવ. સુમાડુ સુજાતિ સુપામી, સય પહુ ઉસહ જિષ્ણુ દ; ચંદાણુણુ જિષ્ણુ વજધર શાલા, શશિકર ભુજગ મુણિ દ. સીમંધર જુગમધર સામી, બાહુ અણુંત સુરપહ જિણુ સુવિશાલા, ઈસર નેમિ સિરિ ભડસેણા, મહુભદ દેવજસા જિણુરાણા, અજિય જીયા જિષ્ણુ વીસ; રિસહુ ચંદાણુણ સિરિ રિસેણા, વદ્ધમાણુ મહિ તેિિહ ભાણા, સાસય ચઉ જગદીસ. પ્રંગ સઉ સત્તરિ વિહરઇ જિષ્ણુવર, નમિ નવ કેાડી કેવલ સુણિવર, ઉત્તમ મઝિમ કાલિ; વિહરમાણુ વિહરઇ જિણ વીસ, દુષ્ટ કાડી કેવિલ જગદીસ, વીસ વિસા નમિ ભાતિ. સોહમીસર હું સણુંતકુમારહ, માહિઁ બંભ કિ લતક નામા, શુક્ર કિ મુણિ સહસાર; આય પાય આ રૂડુ અચ્યુત, નવગ્રીવેક અનુત્તર અચ્યુત, જિષ્ણુવર ભુવન વિચાર. ૧ લાખ ચઉરાસી સહસ પુત્તાણું, ત્રેવીસ અધિકાં જિષ્ણુગ્રહ માથું, જાણુ તિદ્ધિ પરિણામ; ૧૪૨ い Page #216 -------------------------------------------------------------------------- ________________ કાર્ડિ કિ સઉ નઈ આવન કેાડી, લાખ ચઉરાણું સહસ ચઉંઆલીસ, સગસ” સાઠાં તામ. ૧૧ ૧૩ ચંદ્ર સૂર નઈ ગહ રખ્ખુ તારા, તિહિ જિષ્ણુઅિબ ન લાભ” પારા, ધણુ પશુસઇ શુભકાયા; સગસ કાડી નઇ ખહુતિ૨ કેાડી, ભુવનપતિહિ સવિ જિનગૃહ જેડી, હિવ સંખ્યા જિનરાયા. ૧૨ તેર કાર્ડિ સÙ કાર્ડિ નભ્યાસી, સાઠિ લાષ અધિકા સુ સમાસી, વિતરમાહિ અસ’ખ; મયલાઇ સાસય સિવ તીરથ, નમું સવેહું ભણું જીણુ સમર્થ, સાસય પિડમા સબ. નદીસર નઇ કુંડલ દીવિદ્ધિ, રૂચક મેરૂ વિ’શતિ ગયદ તિદ્ધિ, દેવાત્તર કુરૂ દસક; ઇષુકારિદ્ધિ નઇ માણુસપરબત, વક્ષસ્કારિદ્ધિ કુલગિરિ સંગત, ગયવૈતાઢ્ય અને ક જંબૂ પ્રમુખ મહાતરૂ ગયા, કયાચલ ઇગ સહુ જિ સયા, સતિર નદી પુણ્ અ; અસીઇ બ્રહ નઇ ત્રિસિઇ અસીયાં, કુડ કહાઇ કહાં નવિ ખસીયાં, વેયદૃગિરિ યમક ત. ૧૫ ૧૪ ૧૬ સહુશ્ન તિણિ દાસઇ ઉણુસઠી; જિગિડુ સ`ખા એ મઇં દિડી, જિષ્ણુપડિમા હિવ સ’ખ; નવ કાડી નઇ દસ લખ ત્રિણસÛ, વીસે અગ્ગલ ભણી વિસેસિÛ, તિશ્યિલાઇ સુહુક ખ અડસઇ કેાડી કાર્ડિ સત્તાવન, ફ્રુઇસŪ છયાસી શાસત ભાવન, સંધ્યા તિહુયણુલાએ; પનર કાડિ સઇ હૈડિ ખિતાલીસ, લખ્ખુ અઠાવન્ન સહસ છતીસ, અસી જિણપડિમા જોએ. ૧૭ ૧૪૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ સમઈ સેત્રુજિ સિરિઅઠાવઈ, સોપારઇ સિરિરિવઈ પાવ, જીરાઉલિ ફલવદ્ધ રયણપુર નઈ સિરિસાચુરિઈ, થંભણ ઘેઘે મહૂય દાઠઈ, ઉનાઈ દીવ પ્રસિદ્ધી. ૧૮ દેવપત્તનિ ચોરીવાડિઇ, મંગલપુર નઈ બાલાગામિ, ગઢજૂનઈ બલેજિ; અહિપુર ઢીલી સરસું મથુરા, જિણવર જનમ કીયા વર નગરા, નગર વડઉં પુણ લેજે. ૧૯ સંખેસરિ સીરસે તારણિ, પચાસરિ ચારૂપિ અાસણિ, માંડવ નઈ કુલપાકિ; સૂરતિ ભરૂઅછિ નઈ નવસારી, સારદ કાવી વણથતિ સારી, ખેડજ નામ મ મૂકિ. ર૦ નગરકોટ નઈ દેલવાડઇ, ચિત્રકૂટ નઈ સિરિતલવાડઈ, જે છઇ જિહાં જિનરાજ; તિહિ સવિહુ કરું પરિણામ, ભાવિહિ લેઈ જૂજ્ય નામ, - જિમ હુઈ વંચ્છિતકાજ ૨૧ જલ થલ નગર નઈ દેસ વિદેસિઇ, પરબત નદી ગુહાંતરિ દીસઈ, ગુરૂ લઘુ ખરતર દેવા, કીત્તિ કરી નઈ મેરૂ સમાણા, તિહિ સામિની સિરિ વહું આણા, ભવિ ભવિ તહ પઈ સેવા. ૨ ઈણિ પરિજિનગુણજે જિણ જંપઈ, સાસય જિણધમ્મ પામ સંપ જંઈ “કીરતિમે; તિ ત્રિકાલ જે જિણગુણ બલઈ, તેહની કરતિ સાગર તલઈ, રાષઈ ભવનુ ફેર. ૨ કેહ માણ માયા મદહીણા, તવિહિ કરીનઈ સવિ કર્મ ફીણ તે એ સવિ જિણ જાણિક ૧૪૪ - Page #218 -------------------------------------------------------------------------- ________________ પંચ મહાવ્રત સૂધાં પાલઈ, પાપતણું પદ દૂરિહિ ટાલઇ, ઈરિયાગ, સહિમાણિ. ૨૪ ભવિયણ જમણ બેહણહારે, નવ કપિ નિત કરઈ વિહારે, વંદઉ તે મુણિરાઈ; જીવદયા ગત જિણધમ્મ પાઉં, જાખલ સેષલ રિહિઈ ટાલું; તિહિ ઉંપરિ મણ ઠાઈ. ૨૫ ઉભયકાલિ પડિકમણું કરેઈ, દાણ સીલ તવ ભાવણ ભાઈ, નાણુઈ પણિ અતિચાર; કુવણિજ કુવ્યસન કરઈ ન કારઇ,મિછિત્ત પવિઇ સરઇન સાઇ, તે સહમી સવિચાર. ૨૬ ચઉરાસી લખ જીવ ખમાવું, સિત મિત્ત સમ દિકિઈ ભાવું, ' બાર મહાવ્રત ચીતિ, જીવતણું નિત જયણા કી જઈ, અવસરિ આવ્યાં નવિ ભૂલી જઈ, - પાલઉ સુધી રીતિ. ૨૭ ઈય સયલ જિણવર પવર મુણિવર સુદ્ધ સંશુવિ સંશ્યા, પાયાલસગ્નિહિ તિરિયલયહિ રહિય સાસયસંઠિયા, જે નામિ જંપઈ પામિ સંપઈ અમર દસમુદાયગા, મમ હંતુ સિદ્ધા સિદ્ધદાયગ ભવહ સંકડાયગા. ૧૪૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ ક SW N' T - - - - श्रीजिनसुखसूरिविरचित जेसलमेर-चैत्यपरिपाटी. છે હાલ ૧ રસીયાની છે જિનવર જેસલ જુહારી લીજે લિષમીને લાહ વિવેકી ગાજે બાજે બહુ ગડગાસું ચૂત્રપ્રવાડે રે ચાહ. વિજિ. પહિલી પરદક્ષણ પ્રણમી જગગુરૂ વીર જિર્ણોદ વિ. વડ પ્રાસાદ કરાય વરઢીચે દીપે જાણ જિર્ણોદ. વિ. જિ. પહિલી ભમતીમાંહિ પરતમાં એકસે અધિક પ્યાર વિક ગભારે દેરાસરમાંહિ ગિણી ઇકર્સ ઈકવીસ સાર. વિ. જિ. આગલિ શ્રીઆદીસર આવતાં ભમતી બિહું ધર ભાવ વિ પ્રતિમા પંચાણ ને વલિ પાંચસૈગિણતીકરિગુણ ગાવ.વિ. જિ ગભારે ને વલિ ઊપરિ ગિણે છાજે બિંબ છત્રીસ વિ. ધન પ્રાસાદ કરો ગણધરે જે ધરીય જગીસ. વિ. જિ. છે ઢાલ ખંભાયતી છે ઈમ ચંદ્રપ્રભુ જિનવર મહી પ્રગટ વડે પ્રાસાદવિ. ભૂમેતીને ચામુષ ભેટી પરહે તજીય પ્રમાદ, વિ. જિ. ભલૈકસ આ| ધૂરિ ભૂમિકા એકસે છાવીસ એહ વિ. ૧૪૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ તીરે ભૂમે ચાલીસૈ તરાણ જિણવર રાજે જેહ. વિ. જિ. ૭ કિધી ખ્યાતિ ભાત કેરણ ચારૂં વિવિધવિનાંણ વિ ભણશાલીદૈ લાભ લીચો ભલે મટે જાંણ વિમાન. વિજિ. ૮ છે હાલ ૨ કાગલીયાની આ અષ્ટાપદે રે આપદ જાય અલગ; કંથ પ્રાસાદ કરા સિંઘવી રે જેહને જસ કહે જગ. જિ૯ બાહિલી ભમતી તિમ ચકર્મ રેજિન એકસ સેંતીસ દેઈ સે સાઠ ગુભારે દૂસરે રે ગણધર અદૃવસ. જિ. ૧૦ સલમ સંતિ જિણેસર સેવી રે હિત ઉપર હેવ ભમતી બાહિરલીમ ભેટીયે રે દેઈ ચાલીસ દેવ. જિ. ૧૧ ચેકમાંહે જિહાં પ્રતિમા ચારસે ભરી પુણ્યભંડાર જિવ ૧૨ ' છે હાલ ૩ કરમ પીસ્થાની જ નમી તિહાંથી નાથજી રે તિજો જિનવર તેહ, ચા તીરથ કી ચોપડે રે એહને સુજસ અ છે. જિ૧૩ બાહિરલે કે પ્રતિમા દસે રે માંહિ અઢીસે ઈકતીસ, છત્રીસ મંડપ વિચલ ચલ રે ગંભારે વસ. જિ. ૧૪ બાર મહિલી ભમતી બેલીયેં રે દીધે થંભા દેઈ, રચના સહૂ તપની પાટે રચી રે યંત્ર તિકે તું જોય. જિ૧૫ વાગે ભલે રચાયે દેહરે રે સીતલ ને જિહાં સાંતિ. વિણસે ચવદે પ્રતિમા તિહાં રે ભેટીજે તજિ ભ્રાંતિ. જિ. ૧૬ છે ઢાલ ૪ ચરણ કરણની વિધિચેત્યાલે જિનવર વદી સંઘ ચતુર્વિધ સાથ; સકસ્તવ એ બેકરિ સુભ વિઘે પ્રણમૈ પારસનાથ. જિ. ૧૭ દેહરી બાવનમેં બિંબ દપતાં પાંચસે પેંતાલીસ ૧૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ પાટિ સેગુંજે છિન્ન પ્રભૂ જિકે પ્રેમ ધરી પ્રણમીસ. જિ૧૮ ઈક બૈતાલીસ બિહું ચેકમેં ઊંચે મંડપ બારક મૂલગભારે દેહરાસર નમ્ સો ઈક ચવ સાર. જિ તિલકે તેરણ બીજે તેણે બિંબ બાસઠ ને બાર ત્રેવીસ પાસે મંડપ રેતિકે સે પ્રણમું શ્રીકાર. જિ. સંબત બારસે બારોત્તર એ જેસલગઢ જાણું, ' થા સેઠે કીરતથંભ યૂ મેટે ચૈત્ય મંડાણ, જિ. ૨૧ છે કલશ છે , ઈમ મહા આઠ પ્રાસાદમાંહે બિંબ પેંતાલીસસ, ચોરાસી ઊપર સરબજિનવર વંદતાં ચિત ઊલર્સ, દુષ જાય રે સુષ પૂરે સંઘને સંપતિ કરઈ, સંથણ્યા શ્રી “જિનસુખસૂરે સતરસે ઈકહેત્તરઈ. ૨૨ -- - --- ૧૪૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ - : - : છે ' II શ્રીપર્ધાર હૈ નમઃ | मेघविजयउपाध्यायविरचित श्रीपार्श्वनाथ-नाममाला, જિનવાણું અણું હિઈ પુરિસાદાણી પાસ; જાણી પ્રાંણ મયકરૂ થુણમ્યું નિય મનિ વાસ, અમલ કમલ પરિમલ જિસે મહિમા મહિમા જાસ; વ્યાપઇ થાપઈ પરમપદ અતિશય કરત ઊજાસ. ઠવણારૂપ નિણંદનું દીપઇ દેસઈ દેસ; નામમાલ તેહની કહી આતમ પવિત્ર કરેસ. ઢાલ ૧ ગૌતમરાસન. સંભારું સંખેસર ઠામઈ પ્રથમ અઠોત્તરસઉ પરણમઈ નવનિધિ સિધિ થાઇ જિન નામઇ પ્રભુ પૂજાઈ જન સુખ પામઈ. ૪ પરતષ દીઠે એ પરમેસર અવની અતુલીબલ અલસર અરચી ઘસિ ચંદન કેસર કંઠ ઠ મુગતામણિ તેસર. સુંદર સરિસી અપછ૨ રૂ૫ઇ જિન આગળ નાટકનઇ પઈ નવનવ ભગતઇ રાગ આલાપ અંગ વાળતી ઉચ્છવ આપઈ. અજજાહર જગજાહર સામી પાસ નમું નિજ નિત સિરનામી; ૧૪૯, Page #223 -------------------------------------------------------------------------- ________________ દિવબંદિર નવલખ જિન નામી પાસ પસાય સુખસંપદ પામી. ૭૮ દેવકઈ પાટણ દાદ દેવ માંગલેર નવપલ્લવ સેવા બલવંત ધ્યાઉં પાસ વલેજઉ અમીઝરે ઉનઈ વડતજઉ. ૮ સફિણો વિમલાચલ ભેટ ગિરનારઈ તિમ ભવભય મેટલ ફતેપુર ઉનિ કુંકુમલ નવખંડ ધેઘઈ હર્ષકલેલ. ઢાળ ૨ જિનવર થંભણ પાસ લેડણ છોડઈ ભવપાસ, ભાભઉ ભયહરૂ એ મેઢેરઉ ગુરૂ એ. સહસફણક પ્રણમેસ ચિંતામણિ પરમેસર વિજ્યચિંતામણ એ દીપઇ દિનમણુએ. પંચાસર નારંગ કેકે કરઈ નવરંગ; કંસારી જિન એ ચાણસ ધન એ. ભટેવઉ ભગવંત ખેતલવસઈ ખંત, સૂરતિમંડણ એ ભજ ભીડભંજણ એ. ગઉડી ગુણ આરામ દેવ વડઉ દહેગામ; કલ્હારઉ વરૂ એ જીરાલ જ્યકરૂ એ. એ. ૧૪ છે ઢાળ ૩ કરિઓ દિલ ઠાર છ સાહિબ સમરીઇ છે, ગાડરિએ દુખ ડારઈજી સેવત સુખ ભરીશું, સેરીસઇ સિવદાઈ જી સાચોડવાડ નમું ધાઈ જી. સે૧૫ પાલ્ડવિહારઈ પાસ જી સાવ સાચાઉ સુખવાસ જી સેવ , ભિન્નમાલ ભલ રૂપજી સા. પિસીનઉ ચારૂપ છે. સે. ૧૬ જાલેરઉ જગિ જાગઇ.જી સાઠમંડેવર મન લાગઇ છ; સે. ફેલવધીઈ ફલ આપઈ સાવરકાંઈ વર વ્યાપઇ જી.એ. ૧૭ ૧૫૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ વાડીપાસ વિશેષ છે સાવ નાગેરે નવરેખ છે; ' સે. વિકાનેર દીઠ જી સા. તિવરી મહિમા મીઠઓ જી. સે. ૧૮ વિઘનહર૯ જિનરાજઇ જ સાચાલઉ જગિગાજઈ જી, સે નીલવરણ નાકેડઇ જી સાટ ઊઘમણુઉ દુખ ડઇ છે. સે. ૧૯ હાલ ૪ શ્રીમચિંતામણિ દેવમણી દેલવાડઈ, નીંબાજ નીંબલઈ નામી નિબૂયાડઈ; સાદડીઈ માદ વાંક્ષી જારઈ, ધ્યાઉં ધનદાયક છેછલીઈ અણદેરઈ. ૨૦ કાલી કરજિનવર શ્રુતકલેલ, ઝેટિંગો ચેલણ કાપરેડ રંગરેલ, અહિચ્છત્તઉ ભડકલ ચલેસર ચલેડઈ, સામલઉ સુભ સાંમી સેવ કરૂં મન કેડઈ. ૨૧ શ્રીરાવણુપ્રભુજી સંકટભંજન નામઈ, કરહેડઉ કામિતપૂરણ માંડણ ગામઇ; આણંદ આર્ણિદઈ દિઈ સમીને સાર, નાગદ્રહ નમીઇ દેવ અલેપ ઉદાર. ૨૨ કૂકડેસર ભયહર રામપુરઇ અભિરામ, ઊજેણ અવંતી માઢ પરિડઇ ઠામ, માંડવ સુંડાલ તિમ વિલિ લીલવિલાસ, આ પ્રણમઇ વડાલી દૂધાધારી પાસ મહિમાહિં મહિમા મંદિર શ્રીમગસીશ, સુરનર નાયકપદ આપઇ જે બગસીસ, વાસમઈ અલોણઉ સેરપુરઇ અંતરીક, સરિસઈ હરસઈ વરસ જસ રસનીક. ૨૪ ૧૫૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ જેસલમેરઇ જિન મનમેહન કલિકુંડ, ઇલેરઈ અતિશય વડેદરઇ પરચંડ, ડુંગરપુર ઈડર ઉદયપુરઇ જિનરાય, ધવલકઈ નવસારી વાણારસી વરદાય. ૨૫ છે હાલ ૫ સેગુંજ ઉદ્ધારની Vણપરિ પાસ નિણંદજી એ ઠવડણા દેસઈ દેસ, સંખેસર સુરતરૂ એ નામમાલ એ નિત ભઈ એ; તસ દિઇ લછિ અસેસ જિણેસર કરૂ એ. ધન્ય દિવસ મુઝ આજને એ સફલ થયે અવતાર, સંખે. નામ મંત્ર કરિ હું જપું એ પ્રભાવતીભરતાર, જિણે ર૭ ધરણિંદ નઈ પદ્માવતી એ પાયખ જિનપાસ; સંખે દેવ અનેક સેવા કરઈ એ પૂર સેવક આસ. જિશે. ૨૮ શ્રી અભણી એ માહિં વરણ અઢાર, સંખે ધાઇ ધવલઈ ધાનસું એ તે લહઈ કેવલ સાર. જિણે ૨૯ કેહ લેહ મદમેહસું એ બાંધ્યાં કરમ દુરંત; સંખે. દેવ દિસર દરિસણ એ છોડઇ તે સવિ સંત. જિણે ૩૦ સતર પ્રકાર” પૂજના એ કરિ જિનની નવરંગ; સંખે લષમી ડ્રાહઉ લીજિઈ એ જિમ થાઇ વિસંગ. જિણે ૩૧ શ્રીવિજયપ્રભ સૂરિવરૂએ તે નિસદીસસંખે. ગુરૂવચનિ સમકિત લહી એ સેવઉ સબલ જગદીસ. જિણે ૩૨ નવ નવ રાગઇ જિનતણી એ નામમાલ ગુણગીત, સંખે. ગાઇ ધ્યાઇ ભાવસુ એ તે થાઈ જગજીત. જિણે. ૩૩ ૧૫ર Page #226 -------------------------------------------------------------------------- ________________ કલશ, શ્રીપાસજિનવર વિનતસુરનર હરિહર સેવિત પાદ એ, ભયભીડભંજન ભવિકરંજન સેવકજન સુપ્રસાદ એ, તપગચ્છસુંદર મુનિપુરંદર વિજયપ્રભસૂરિરાય એ, . . તસ પુણ્યરાજઈ પંડિત છાજઈ કૃપાવિજયે જસવાય એ. ૩૪ તસ સસ બંધુર દીવમંદિર મેઘવિજઈ જયકારી, એ નામમાલા ગુણવિશાલા સ્ત્રી ગુરૂપદ અનુસરી. ૩૫ ઈતિ શ્રી પાર્શ્વનાથનામમાલા પૂર્ણ છે સંવત ૧૭૨૧ વર્ષે ભટ્ટારક શ્રી ૧૦૬ શ્રીવિજ્યપ્રભસૂરીશ્વરચરણસેવા કુર્વતા ચતુર્માસકમળે ૫૦ મેઘવિયેન કૃતા લિખિતા ચ શ્રી શત્રુંજયાદિ તીર્થયાત્રા સંઘપતિ પટ્ટભક્ત વસા શ્રીમીદાસ સામીદાસ વરદાસ પઠનાર્થમા ૧૫૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૪ ।। કમ્ ॥ शत्रुंजयचैत्य- परिपाटी. સરતિ સામિણ નમીય પાય સિ૨િ સેત્રુજકેરી, ચૈત્રપ્રવાડી જઉ રિચ સહેવ મન રિંગ નવેરી; પાલીયતાય પાસ વીર લલતાસર વાંદઉં, નૈમિહિ' કડણહિ' નમીય પાય ભવદુઃખનિક દઉં, ચડીઇ સેત્રુજ ગિ શૃંગ જઉ દેઉલ દીસઇ, જાણે આવ્યાં અમરલેાકિહિ વકાજન કેસ”; પઢુિલઉં પઢમારભિ માત મવિ નર્મસિä, સતિ નમીય પય મણ્અ જનમ હિવ સલ કરેસિઉં. છીંપાવસહીએ નમીએ આદિ અનયવવિહારો, આસ ધીર ધરિ ધર્મસીહ નિરસીહવિહારા; આદીસર પડિહાર સાર જખેસ વિદ્ય, લનાલીરે ભેટીઇ મનરંગિહિં કલિ લાવસહી અમ ચંગ રંગ મનરગિઢુિં ગાઢઉં, સિંહનાદપ્રાસાદ તિહાં અચ્છઈ અસનાઢઉં; વીર જિજ્ઞેસર નમિસ નેમિ ટાટરાવિહારો. માલ્હાવસહી મિસ દેવ શ્રેયસ સસારા. બાહુડજિહર સાલમઉ સિરિ સતિ જિજ્ઞેસર, ભજિસ ભવભયતણીય બ્રતિ ફ્રેય પરમેસર; ૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ , , - રાજરખહિં કારવિય દેવ આદીસર સુઇ દીઠા સામી જીવતાં એ જાણે કિર મUભૂ. પઢમ જિણવર પઢમ જિણવર માત મરૂદેવિ પણએવીય, સંતિજિર્ણ રિસહ નેમિસિર વીર સામય, નાલી ફલિ ભેટીય કવડજખ ગયખંધિ ગામાયસિરિ સેસજિ સંતિજિર્ણ પણુમીય પહિલયકિ, અભિનવ આદીસર નમય પાપ પરહ સિવ મૂકિ. . હિવ અણુપમસિરપાલિ વેશ્યાવસહી જિણ નમૂએ; સરગાહ નિહાલિ ત્રિદુરૂપે સિરિ રિસહજિર્ણ. જોઈય પિલિ પ્રવેશ વાઘણિ સલમય ઘડીય; મૂકિઅ પાપ અસેસ જઉ જિણવયણહિં સિઉં જડીય. ૮ હિવ દક્ષણદિસિ જોઈ વરવસહી ખરતરતણીય કેય ભણય સુરલેઈ અમીઅકુંડ કુવણહિં ભણીયા ૯ આદિજિણેસર વાંદિ ગભારય તિહાં મૂલગ, એક બીજ્ય નેમિ જિર્ણોદ ત્રીજઈ પાસ જિર્ણદપહગ ૧૦ પાંચઈ મેરૂ જિર્ણોદ પંચ્યાસી તિહું પણુમીય એ; . અમૂલીય ભવદક ચઉરીસ્થિઉ સિર નેમિજિર્ણ - ૧૧ દિખ નાણુ નિવાણ કલ્યાણિક નેમીસરહ દસ દે અ જિણબિંબાઇ ચિહુદસિ ત્રિપુભૂયણે નામ અ. ૧૨ થાનક થોડામાંહિ થાપિઆ અ૭ઈ સવિ નમૂ અ ભાંજિસ ભાવની દાહિતુ ભાવિહિં આઘઉ નમૂ અ. ૧૩ ગિરનાર ગિર અવતાર નેમિજિણેસર પ્રણમીય એકતા સાંબાઈજજૂનકુમાર અંબિ કિ ગંભણિજિણ સહીય. ૧૪ ઇન્દ્રમંડપ અનય સાત બહિ નર કેરી દેહરીય ૧પપ Page #229 -------------------------------------------------------------------------- ________________ જયતસીહ ધન તાત જિછુિ નદીસર આણિકએ. ઘેાડાંચકી ગઉખ મઢ મદિર વસ્તગિતણા એ; કારવ્યાં તસ સખ જાણુય કવણું વૈક્ષિણૢ એ. આ વસ્તુ સ સરઢુપાલિહિ' સરહપાલિહિ' સરગારાહ ત્રિ ુરૂપે, સિરિરિસહજિણું નમિવનમિખેચરહિ' સેવીય, દક્ષિિસ ખરતરવસહી માંહિ સિવ જિષ્ણુ નમૈવીય; ગિરનાહ અવતાર વર'નદીસર આવન્ન, ઇંદ્રમંડપ સેા કારવીય વસ્તુપાલ ધન ઇંન્ન. હરષિઊ એ ચિત્ત અપાર દેહ રામચિય અંમ્હ ત ય; પહત એ ભવનદુવારિ તિલખતાજી દૈખિસિદ્ધ ભગૢ એ. પાહિ' એ માહિ` પઇ? પાવડીઆરે તુ ચડ્યાં એ; સામહૂ એ સામી ી? નર્યાણુ અમીયસિસિલૢ જક્યાં એ. ઢેલી એ પાખલિ ત્રિનિ પ્રદક્ષણ દીજ” અતિભલી એ; પાંડવી એ થાપીમ ધન્નિ તુ દી×ઉ જિણ લેપમઉ એ. થાપીઊ એ સમિનિચંદ્ર મૂલગભારઇ આદિપડા, ઘડીશ એ અમીયનીસદિ કિર કપૂર કિ ચક્રમહે. પૂછઊ એ તિહુઁયણુસામિ તિહૂય વયિ કુપતા, ડાવઈ એ જિમણ†ામિ પુંડરીક ગુણધાર વરશે. નાન્તાં એ મોટાં બિંબ ત્રિખાર ગભારદ્ગિય; વાંદઉં એ વિ વિલખ કર જોડીય સિરવર વિચ. ૫ વસ્તુ ॥ તિલખ્ખુ તારૂણ તિલખ્ખુ તારૂણ નયણુ જી દિ, તુટઉ ભવહ પાલિમાંહિ પગથીએ ચડી એ, મુરૂદેવ્યા અંગ રહે નણિ ટ્ટિક સિઉ અમીયઘડી એ; ૫૬ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ ત્રિમારઇ પહું લેપમઅ ગભાઇ સો નહિ, પુંડરીકપઢિમા સહીય ખિ નમીલયનાહ, ગભારઇ હતાં સિ દક્ષણ ચૈત્રપ્રવાડિ કઇ વિચક્ષણુ; સલ જનમ કર” આપણુ એ. આગલિ સામટીઆવિહારા સીલમી એલિ જિષ્ણુજ હારી; દેસલવસહીઅ મન રહિä એ. માસખમણ જણીણુ સન્નુત્તા પાંચય પાંડવ મેાક્ષ પહૂતા; ઉત્તમ તે નર વદિય એ. ૨૬ ત્રિહુભવણુ" કહીય" કાઠાકાāિતિહાં મિત્ર વાંદઉં કર બે જોડિ; વિહરમાન વીસઇ નમૂ એ. અદ્ભુતવય ચઉવીસ જિષ્ણુાલઉં સમેતિસહરિ જિણવીસ નિહાલĞ; ષાષાવસહીય મન રહિઉં એ. હેલિ આવ્યા રાયણ ર્' તુઉ નિશ્ચિઇ ટલીયાં સિવે કૃષ; સંઘવી સિરિ કૃષિ અય એ. તાસ તલઇ આદીસરચરણું પૂજ્યાં ટાલઇ જામણુ મરણુ; માર નાગ એ જોઈઇ એ. ચલણ સહિત જિષ્ણુવર બાવીસ લેપમય તીહુ' નામઉં સીસ; સાચરૂ સિરિ વીરજિણ એ. સખીસર નઇ સાષલવસહી પાસ વીર માઁ નમવા સહી; કાસગીયા એ ખારણુ એ. જગતિમાહિ છઇ અતિઘણા દેહાં એક નાન્યુાં છ” એક માટેાં; મિંબ સંખ્ય નવિ જાણીય એ. ૨૪ તીહુ' બિંબહુઉં કરઉં પ્રણામ ચઢિ લેહાવઉં આપણું નામ; ગભારય વલી આવીઆ એ. ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર ૩૩ ૩૪ ૩૫ ૧૫છ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૫ વસ્તુ પ્ર જગતિ વક્રિય જગતિ વક્રિય સયલ જિષ્ણુષિબ, સીલમઇ લેપમય એલિ મૂલિ જિણવરહુ નામીય, સુણિમુય વીરજિણું અસમેાહ સચઉર સામીય; સખીસિર નય સેાષલવસહી કાસગ્ગીઆ એ ખારિ, વદિય રગિઇ પૂરિએ આવિય ભવતુ મજઝારિ સિદ્ધિષેત્રિ આદીસજિણું માલ્હેંત એ દી‰ઉ તિહૂ અણુનાહ; જાણે વૃòઉ અમીય ઘણું માલ્હેંત એ ટ્રીટઉ ભવદહદાહ. સલ જનમ મઝ હૂંઉ એ માલ્હેત એ સફલ હૂંઉએ દીઠુ, દીઠેઉ વિમલાચલધણીય માલ્હેંત એ સાધુમાડે હુઈ લીહુ; ખાલકપરિ હીય લાડિસિğઅ માલ્હેત એ સામાય તણુય ઉચ્છંગિ; લેાટીંગણે જઈ માગિસિરૂં માહ્ત એ સિવસુખ મનનઇ રિંગ ૩૯ સેજિંગરિવર સÜધણીય માલ્હુત એ ઊગિક અભિનવચ’દ; મૂરતિ પરમાનંદ દય એ માલ્હેંત એ ટાલાઁ સવિ વિચ્છંદ. ૪૦ રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરઇ માલ્હેત એ ચૈત્રવાડિજ એહુ; તીરથયાત્રા ફૂલ દય એ માલ્હેંત એ નિરમલ કર” સુદેહ. ૩૮ ૧૫૮ ૩૬ ३७ ૪૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ पं०-विनीतकुशलविरचित शत्रुजयतीर्थयात्रा દુહા સરસતિ માત સયા કરી આપે વચનવિલાસ; શ્રીસેગુંજયગિરતણું તવન કરૂં ઉલ્લાસ. શ્રી શત્રુંજય એહવું જપતાં પાપ પલાય તે જાત્રા કરતાં થકાં પુન્યભંડાર ભરાય. શ્રીસગુંજ્ય સંઘપતી થયા થાસઈ અનેક પણિ પંચમ આરઈ અધિક રાષી સંઘવી ટેક. ૩ સાંભળતાં ગુણ તેહના હેઈ લાભ અપાર; સેન્જતીરથ સંકથા કરતાં સુલભ સંસાર. આ છે હાલ ૧ રાગ દેશાષ. આવે આરે ચતુરનર સેગુંજ જઈઇ, આણ અંગિ ઊમાહ લાલ, કે ભાવકેરાં પાતિક વારઈ, ભેટ્યાં અષજિનનાહ લાલ રે. આવે. ૫ તીરથકર ગણધર ઈહિ આવ્યા, આવ્યા મુનિવર કે કેડિ લાલ રે; સુરનર વૃદ અસુર પણિ આવી, પ્રણમઈ બે કર જોડિ લાલરે. આવે. ૬ સિદ્ધ અનંત થયા એણિ ગિરવરિ, થાસઈ સિદ્ધ અનંત લાલ રે, કાકરઈ કાકર સિદ્ધ અનંતા, ઈમ ભાષઈ ભગવંત લાલ રે. આવો. ૭ ૧૫૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ તીરથ સઘલાં કરતાં જે ફલ, તેહથી અસંખ્ય ફલ હોય લાલ રે, સેનું જ ગિરવર દીઠઈ તે ફલ, જાત્ર બહુફલ જેય લાલ રે, આવે. ૮ કુણ સંઘ સંઘાતિ જાત્રા, આવ્યા વિમલગિરિ શંગિ લાલ રે, અષભાદિકજિન જુહારયા જુગતિ, તે કહું મનનઈ રંગિ લાલ છે. ૯ છે હાલ ૨ છે રાગ કેદાર ગેડી. કપૂર હોઈ અતિ ઊજળું રે, એ દેસી. બૂદીપમાં જાણુઈ રે, ભરતક્ષેત્ર ઉદાર, સોરઠદેસ સેહાંમણે રે, જિહાં સેનું જ ગિરિનારિ, ભવિકજન, સમરે સેગુંજ નામ, જેહથી સઝઈ સઘલાં કામ; જેહનાં એકસો અટોતર નામ, ભવિકજન સમરે સેનું જ નામ. , આંકણું. ૧૦ જૂનેગઢ યાદવતણે રે, વસઈ વ્યવહારી અનેક ધરમ કરમ સહુ સાચવઈ રે, મનિ ધરઈ અરિહંત એક. ભવિ. ૧૧ સહસવીર સંઘવીતણા રે, સાતે પુત્ર રતન્ન; પણિ કુલમંડણ રાજસી રે, ધરમ ઊપરિ જસ મન્ન. ભવિ. ૧૨ સજનમાં બેઠાં એકદિનિ રે, આવ્યો મન ઉછરંગ; ભાગ્ય હોઈ તે કીજીઈ રે, સેગુંજ સંઘ સુચંગ. ભવિ. ૧૩ સજનવરગ સહુઈ કહઈ દે, લીઓ લમીને લાહ સકલ સંઘ તવ મેલી રે, વીનવઈ ધરીય ઉછાહ. ભવિ. ૧૪ શ્રીસેગુંઠ્ય સંઘ કરી રે, જાત્રા મહાજગીસ સહુઈ સાથિં સુંડલૂ રે, હા ભણે વિસવાસ. ભવિ. ૧૫ વિજયાદસમીનિ દીનિ રે, કરઈ સંઘ તિલક ઉદાર મુહરત દિન નિરધારીઓ રે, સતર બાવીસા મઝારિ. ભ૦ ૧૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ પિસ વિદિપહિલી તિથિ ભલી રે, પુષ્ય નક્ષત્ર ગુરૂવાર; જાત્રા જાતાં ય કરઈ રે, સબલ મુહુરત શ્રીકાર. ભ૦ ૧૭ છે હાલ ૩. રાગ આશાઓરી. ધન ધન સંપ્રતિ સાચે રાજાએ દેશી. દેસ પ્રદેસઈ કંકેતરી મેહલી શ્રીસંઘ તેડવા કાજિ રે . સીદ્ધાચલની જાત્ર સારૂ આવવું સહુ કરી સાજ રે. ધન ધન તે જે સેવ્રજ ભેટઈમેટાઈ પાપનાં પૂર રે, એ ગિર દીઠઈ દૂરગતિ નેહઈ હોઈ પુન્ય પર રે. ધન ૧૯ સરદારજ્ઞાન નબાપનઈ મલીઆ ભેટયું વારૂ લેઈરે, પુસીય થઈ સિરપ બંધાવઈ માન મહેત બહુ દેઈ રે. ધન, ૨૦ પરવાના લષીઆ ગામ ગામઈ સંઘવી કહઈ તે કરે રે, થાણાં બેલાવઈ ઠામ ઠામ લાલચિ લેભ મ ધરે રે. ધન૨૧ ફરમાન લઈ આવ્યા માન પામી સંગ સામગરી મેલઈ રે; સંઘ સંઘાતિ જે જે જોઈએ તે અણાવઈ પહઈલઇરે. ધન રર સંઘ ચતુરવિધ સાથિ નેમિજિન ભેટ્યા શ્રીગિરિનારિ રે, પૂજઈ પ્રણમઈ ભાવના ભાવઈ ગાઈ ગુણિજન ગીત અપાર રે. ધન ઓચ્છવર્લ્સ આણંદઇ નિજ ઘરિ સંઘવી આવ્યા જામ રે, સંઘ આવ્યાની વધામણી વારૂ સાંભળી હરણ્યા તામ રે. ધન ૨૪ દીવબંદિર પાટણ વેલાઓલ પિોરબંદિર પરસીદ્ધ રે, દેસ પ્રદેસી ગામ નગરના આવી સંઘઈ ડેરા દીદ્ધ રે. ૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ॥ ઢાલ ૪ ૫ રાગ ધન્યાસી. ભરતનૃપ ભાવસ્યું એ, એ દેસી. મુહુરતનઇ દિન” પ્રહઇ સમઇ એ, દેવગુરૂ પ્રણમી પાય કે; હરષ ધરી ઘણા એ, કરવા શ્રીસેત્રુજ જાત્ર કે, હરષ ધરી ઘણા એ. ૨૬ હું ૨૭ હ૦ ૨૮ હું ૨૯ હે॰ ૩૦ હે॰ ૩૨ હે॰ ૩૩ હે॰ ૩૪ કહઇ સેત્રુંજય પધારવું એ, તેડી સાધ સમુદાય કે. ભાજન કરી મન ભાવતુ એ, સધાવઇ સંઘવીરાય કે. પંચ શખદ વાજિત્ર વાજતઇ એ, ગુણિજન ગાવતાં ગીત કે. છવસ આડંબર” એ, ભાટ ભલાં બિરૂદ ભણુત કે. સાથિ' સહુ સ’ઘ ગઢતા એ, સંઘવીનઇંદીઇ મહુમાન કે. હુ૦ ૩૧ પ્રસ્તાનઇ સઘવી સધાવતાં એ, શકુન ભલાં ભલાં થાય કે. આઠ દિન પ્રસ્તાનઇ રહી એ,સિદ્ધિ કરી વડાલિ જાય કે. ધારાજી નિ મઝેવડી એ, સ’ધ ભેલા રાણપુરઇ થાય કે. મજલઇ મજલઇ ચાલતાં એ, ગાલ ધારીન” દેવાય કે. સાથિ' વેાલાવા તેડીયા એ, પાલા નાઁ અસવાર કે. છત્રીઆલી વહિલિ સાથિ ઘણી એ, બેઠા બહુ નર નાર કે. હુ૦ ૩૭ સંઘવી રાજસી રંગ' એ, પાલષીમાં સેાભાય કે. સુત પાસ” સાભઇ વડા એ, કપૂરચંદ ગુણુગેડુ કે. વજ્રપાલ અમરા સંધવી એ, સુંદર સંઘવી બિડ કે. આગલિ પાલિ ચાલતાં એ, ચાકીમાં સરદાર કે. નવરંગ નેજા આગલિ એ, ગડયડ વાજઈ નીસાણુ કે. ભાઇ ભત્રીજા ભાણેજસુ એ, મિલતા મિત્ર વિવેક કે. ૫૦ ૩૫ હે૦ ૩૬ હે૦ ૩૮ હે૦ ૩૯ હે૦ ૪૦ હે॰ ૪૧ હુ૦ ૪૨ હે॰ ૪૩ ૧૬૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ દોલતિવંતા દીપતાએ, વ્યવહારી સંઘમાં અનેક કે. હ૦ ૪૪ સાથિ દેહરાસર દીપતું એ, પૂજા સનાતર થાય છે. હ૦ ૪૫ સાધ ઘણું સંઘમાં મલ્યા એ, ધરમ ઊપરિ જસ ચિત્ત કે હ૦ ૪૬ દાન સુપાત્રિ દીઈ ઘણું એ, ધરતા સેનું ધ્યાન કે. હ૦ ૪૭ છે ઢાલ ૫ છે રાગ ગેડી. આઠમઈ દિન આણંદસું, મન ભમરા રે, દીઠે સેગુંજ્ય દીદાર, લાલ મન ભમરા રે. ૪૮ રૂપા નાણઈ કરી લુંછણ મન દઈ જાચકનઈ સાર, લાલ મનોજ પાલીતાણઈ ડેરા દીઆ મન લલિતસવર પાલિલાલ મન, સેગુંજ ધ્યાન ધરઈ સહુ મન મુકી મનિ જંજાલ. લાલ મ૦ ૫૦ ઘેઘેથી શ્રીપૂજ્ય તેડીઆ મન આદર કરીયે અપાર, લાલ મર સામહીઉં સબલ્ કરી મન આવ્યા પાલીતાણા મઝારિ, લાલ મ૦ ૫૧ શ્રીપૂજ્ય સાથિ સંઘપતી મન તિમ વલી સંઘ સમુદાય; લાલ મગ શષભજિણેસર ભેટીઆ મન ભાવ પ્રણમી પાય. લાલ મઠ પર ત્રિણિ પ્રદક્ષિણા દેઈ કરી મન આવઈ રાયણિ પાસ; લાલ મ0 શ્રીપૂજય વાચક મુનિવરા મન સહુ સંઘ બેઠા ઉલ્લાસિ લાલ મ૦ પ૩ સંઘવીની માત સજાણદે મન શ્રાવિકા છ સંઘાતિ, લાલ મ. માલ પહઈરઈ મનરંગસું મન કેએ કરઈ પચષાણ બહુ ભાતિ. લારામ . ઢાલ ૬ નાહનાં મેટાં બિંબ સેવે સાહેલડી રે, પૂજી પ્રણમી પાય; ગુણવેલડી રે. પ્રબલ પૂજઈ કરી સંઘવીઈ સાટ ચંદ્રમાલ પહેરી ઊછાય. ગુ. ૫૫ સહુ સંઘ સંઘવી જમાડીઓ સારા પરિઘલ મનઈ પકવાન, ગુ. તિમ વલી ભાઈ ત્રિણિ વડા સા. સંઘવી ચાંપસી પ્રધાન. ગુરુ પ૬ Page #237 -------------------------------------------------------------------------- ________________ સંધવી લષમસી અંદ્રજી સારા મનિ ધરી અધિક ઉચ્ચાહ; ગુ. જુગતિ સંઘ જમાડીનિ સા લીધ લષમીને લાહ, ગુરુ પ૭ એકસે પંચાવન સાધનું સા શ્રીવિજયપ્રભસૂરીરા, ગુ . આદરઈ સંઘનઈ અતિ ઘણઈ સારા પગલાં કરઈ તપગછરાય. ગુ. ૫૮ પુન્યવંત પિોરબંદિરતણે સાવ અભયચંદ નામ પ્રસીદ્ધ ગુ. સંઘમાંહિં સહુકો એનઈ ઘર સાવ પાંડઇ લહણી કીદ્ધ ગુo પદ્ધ જાચકજન સતેષીઆ સાવ મુહ માગ્યાં દેઈ દાન, ગુરુ શ્રીપૂજ્ય વાંદી પ્રહસમઈ સાવ સંધ ચાલઈ થઈ સાવધાન. ગુરુ ૬૦ અગ્યારમઈ દિન આણંદસું સાવ દેઈ દમામે ઘાય; ગુ. સાતે મજલે આવી આ સા. ગિરિનારિ ધરીય ઉછાહ. ગુ. ૬૧ સહુજન સાહમાં આવીઆ સાવ આડંબર કરીય અપાર; ગુરુ : સુભશકુને પ્રવેશ કરઈ સારા વરસ્યા જયજયકાર. ગુગ દર જે જિહાંથી સંઘ આવી આ સાઇ નેમીસર પ્રણમી પાય; ગુ. કશલિં પેમિં નિજ ઘરિ સાવ તે તિહાંહિતા થાય. ગુ. ૬૩ છે હાલ ૭ ! ' રાગ ધન્યાસી. ' ભેટ ૬૪ ભેટ રે ભેટિ રે ભેટ સેગુંજગિરિ, રંગભરિ ભવિકજન રાષભસામી, એડ તીરથતણું ધ્યાન ધરી એકમનાં, પ્રહસમઈ પ્રણમીઈ સીસ નામી. તીરથ ત્રિભુવનતણું નામ નિરૂપમ ઘણું, આબુ સમેત ગિરિન રિસોઈ સેગુંજ જિન જુહરતાં ફલ અસંખ્ય કહ્યાં, ' ' ' ભાવ ભલઈ ભેટતાં પુન્ય હઈ. ભેટ ૬૫ ૧૬૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ ધન્ય માનવતણે જનમ જગમાં લહી વિમલગિરિ વાટિ દ્રવ્ય જે વાવઈ, તેહતણું ફલતણે પાર કુણુ કહી સકઈ સાસ્વતાં સુખ નર સેય પાવઈ. ભેટ ૬૬ દિવસ ઘણાતણે મને રથ મનિ હતું વિમલગિરિ વંદવા ત્રષભ સામી, પ્રબલ પુચ કરી સફલ સહતે થયું કેતિ કલ્યાણ નવનિદ્ધિ પામી. સંવત સત્તર સાર બાવીસમાં જાત્ર જુગતિ કરી એહ વરષઈ; જંગમતીરથ જૈનશાસનપતી વંદીયા વિજ્યપ્રભસૂરી હરષઈ. ભેટ ૬૮ કલસ. ઈમ સ્તવ્ય સ્વામી મુગતિગામી ઋષભ જિનવર સંકર, શ્રીવિજ્યપ્રભસૂરિંદ સાહિબ સંપ્રતિ ગાયમ ગણધરે; તેસ ગછિ પંડિત સુમતિકુશલ શિષ્ય વિવેકુશલ વિબુધવારે, વિનીતકુશલ” કહઈ સેત્રુંજમંડણ આનંદ મંગલ કરે. - સ ધ ચઉવિહ સુખ કરે. ૬૯ ૧૬૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ રોજ 0 Sિ कविलावण्यसमयविरचित સાતિનાથ-મ સરસતિ સરસતિદિઉવયણાં ઘણાં ગાઈસિગિરૂઆગુણ સેત્રુજિતણા. ૧ ગાઈસિ€ શ્રીસેત્રુજિતણા ગુણવિમલ વસહ વિસ્તર્યા, પૂરવ નવાણું વાર જાણું આગઈ આદિ સમસર્યા, ઈશુઈ ડુંગર દીઠઈ નરગ નીઠઈ મુગતિનાં ફલ ટૂકડાં, પામીઈ સદગતિ નહી દુરગતિ દૂરિ જાઈ દુષડાં. : ૨ ભરથરેસરૂ અતિહિ ઉદારૂ એ શ્રીસેત્રુજિગિરિ પ્રથમ ઉધારૂ એ. ૩ ઉદ્ધાર મહિલઉ ભરથકેરૂ બીજઉ સુગુરૂ સોહાવ એ, ત્રીજઉ તિ પંડવરાય યુધિષ્ફર પુહવિ પ્રકટ કરાવીએ; ચુયુ તિ જાવડ અનઈ બાહડ કરાવ્યુ જગિ જાણુઈ, ઉદ્ધાર ૭૬૯ સાહ સમરાત વલીઅ વષાણઈ. ધન ધન ધરમી દેસ મેવાડૂએ ચિહું દિસિ ચઉપટનગર ચીડુએ. પ ચીડ ધન ધન નગર નિર્મલ આમરાયકુલિ મંડણવું, સાહ સરણદેવ તિ રામદેવ તિ લષસી લષપરિ ગણ3; સાહ અણપાલ તિ ભેજ રાજ ઠાકુરસી ખેતાગરૂ, નરસિંગ તેલા ઘરણિ લીલું પુત્ર જનમ્યા સુરતરૂ. રતના પિમાં દશરથ ગુણનલા ભેજા કરમા બંધવ સંવે ભલા. ૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ સવિ ભલા બંધવ કરમ રાજત પુણ્યકાજ પ્રગટ કરઈ, પ્રાસાદ પ્રતિમા રંગમંડપ અચલ થાનક ઉદ્ધરઈ; અતિ કરઈ આદર સાહ બહાદર તાસ કુરમાણુજ લહી, ઉદ્ધાર કારિઉ સાતમુ શ્રીસેતુજિગિરિ જાણઉ સહી. પાલીતાણઈ સહજ સંહાલડી લલતસરવરિ બાંધી પાલડી. પાલડીએ બંધિ સુષંધિ રાયણિ વેગિ વિમલાગિરિ ચડઈ, શ્રીકમસિંહતણું મને રથ સવિ પ્રમાણ જ પુન્ય વડઈ; રવિરાજ નરસિંહ મંત્રિ મેટા વીર ઘણુ આદર કરઈ, શ્રી આદિનાથ પ્રાસાદ પરિકલ કાજ સવિ કહિનાં સરÚ. ૧૦ સંવત પન્નર વરસ સત્યાસીઈ વદિ વૈશાર્ષિ લગન પ્રકાસીઈ. ૧૧ પરકાસીઈ વરલગન પંચમિ વેગિ વાહણિ જેરી, ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચિમ પાઠવઈ કંકેતરી; કેવિ અધ્ધા આસનિ કેવિ સુષાસનિ કેવિ રથ સેહાવ એ, શ્રીસંઘ માગણ જણ મનહર મેટા મુનિવર આવ એ. ૧૨ હુઈ પ્રતિષ્ઠા સંઘ સવે મિલ્યા અન્ન અવારી વંછિત સવિ ફલ્યા. ૧૩ સવિ ફલ્યા વંછિત મિલઈ માગણ કણય કમ્પડ અ૫ એ, સિંગાર સાર તુષાર તેજી દાનિ દાલિદ કપ એક ચિત્રકટિ પાસ સુપાસનુ પ્રાસાદ રતનિ કરાવીe, ધન એસવંશિઈ સાહ દસરથ સેતુજિ સંઘ વધાવીઉ. ૧૪ ધન વર તરૂઅર છઈ ઘણુ છાંહડી લલતસરેવર ધન ધન પાલડી. ૧૫ પાલડીએ ધન ધન પાસ તરૂઅર ઉતાર્યા સંઘ થાયૂ એ, વિત વેચઈ વિગતા યુગતિયુગતા કર્યા મુગતા ઘાટુએ, સંઘપતિ મેલા લહીઅ વેલા ભણઈ સંલગ ભાટુ એ, વાજઇ નફેરી પુણ્યકેરી કરીય વહિતી વાટુ એ. સિદ્ધ અનંતા હુઆ ઇણ ગિરિ વલી અનંતા હોસિંઈપરિ. ૧૭ ૧૬૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ ઈણ પરિહસિં સિદ્ધ અનંતા પંચ કેડુિં પરવર્યા, તે ચૈત્ર માસહતણી પૂનિમ પુંડરીક મુગતિ વર્ષ જિનરાજ બલઈ સેત્રુજિ તેલઈ અવર તીરથ કે નહીં, કમરાજ તઇ ઉદ્ધાર કીધઉ જગત્રિ જસ લીધુ સહીં. ૧૮ પ્રથવી પદમિનિ નારિ સેહામણું મેરૂમહી કર કંકણ દિનમણ. ૧૯ દિનમણીએ કંકણ થાલ અંબર અક્ષત્ર વર નક્ષત્ર ભરિઉં. તે કવિ શ્રીફલ ચંદ્ર નિરમલ પ્રભાતે ચંદન કરિઉં - એ ઈસીએ પદુમિનિ પ્રેમ પૂરી વધાવઈ વિમલાગિરિ, ઉદ્ધાર અવિચલ તાહરૂ વલી વૃદ્ધિ પામુ પરિંપરિ. ૨૦ ભૂગલ ભેરી નાટક અભિનવા સનાત્ર મહોત્સવ ઉત્સવ અભિનવા. ૨૧ અભિનવા ઉત્સવ ભેરિ ભુગલ દીપમંગલ આરતી, શ્રીઆદિદેવ જિર્ણોદ પૂજા કરે કુસુમિ ભાવતી; ઉદ્ધાર એ સાતમુ સેત્રુજજગત્ર અચલહૂ સાગરૂ, લાવણ્યસમાં મુણિંદ લઈ સંઘ ચઉહિ જયકરૂ. ૧૬૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ RE पं०-रत्नकुशलविरचित पार्श्वनाथसंख्यास्तवन. શ્રી જીરાઉલિ નવખંડ પાસ વષાણુઈ રે નામઈ લીલવિલાસ, સંકટ વિકટ ઉપદ્રવ સવિ રિઇ લઈ રે મંગલ કમલાવાસ. શ્રી. ૧ વરકોણ સપરાણ રાષ્ટ્ર વિશ્વનુ રે રાવણ ગેડી પાસ નવપલ્લવ શ્રીપાલવિહાર અમીઝરૂ રેફલવધિલડણ પાસ. શ્રી. ૨ મહીયલિ મહિમા ગાજઈ જેહનું અતિઘણ રે શ્રીસ ખેસર પાસ આણી ભાવ રિદિનર અહનિસ જે જપઈરેતેહની પૂરે આસ. શ્રી. ૩ શ્રીચિતામણિ ચિંતામણિ સમ જાણઈ રે નવરંગ નારિંગ પાસ; મગસી પાસ પંચાસર ભા સામલે રે કેકે પ્રણમું પાસ.શ્રી૪ થંભણ પાસ જિણેસર સાચું સુરતરૂ રે અડવડિયાં આધાર; ભીડભંજન પાસ ભીડભંજન જિન નમે રેટાલે રેગ પ્રચાર શ્રી. ૫ થાવરતીરથ જગમાં જાણિ જાગતું રે મથુરાં પારસનાથ; અંતરિષ્ય અવંતી દાદે પાસ જી રે સમરાં આપઈ હાથ. શ્રી. ૬ કુદ્ધપાક મનરંગિઈ નમણું પાસ જી રે કરહડીએ કહાર પાસજિર્ણોદ ડભેઈ દુખવિહંડણ રે વામદેવિ મલ્હાર. શ્રી. ૭ ભાવઠિ ભજન કલિકુંડ પૂજે મનરૂલી રે કંઠિ ઠ વરમાલ; અઝારાની ઓલગ કીજઈ અતિભલી રે વિધ્ર ટલે તતકાલ. શ્રી ૮ ગુણમાણિક્યતણ એ સાગર આગરૂ રે કરૂણાનું ભગવંત; Page #243 -------------------------------------------------------------------------- ________________ માણિયસ્વામિ મહર પાસ જુહારીઈ રે પારિ અરિહંત શ્રી ૯ વૃતકèલ જિર્ણોસર જે નર પૂજઈ રે તરસ ઘરિવૃતકલ્લોલ; ધણ કણ કચણુ કપડ કામિની પુત્રસું રેકરસઈ તે રંગરેલ. શ્રી. ૧૦ રેગ સેગ દુહ દલિદ દેહગ ખંડણ રે પૂજે મનનઈ સંગિક શુદ્ધદંત શ્રીવામાનંદન જગધણું રે આપઈ અવિહડ રંગ. શ્રી. ૧૧ સપ્રફણામણિ દીપઈ છપાઈ અરિબલ રે કામિત ફલદાતાર સપતફણ શ્રીપાસ જિણિંદહામણુરે આપઈ ભવન પાર. શ્રી. ૧૨ નવનિધાન તસ મંદિર સુંદર વાર રમાઈ રે પૂજિજે ઉલ્હાસ, બાવનચંદન કેસર પૂર કપૂરનું નવલુ નવફણપાસ. શ્રી. ૧૩ નવસારૂ નવસારી દેસઈ સંપદા રે શ્રી નવસારી પાસ; વિદ્ઘ હરે શ્રીવિહરે જિન રાજીઉરે સહસણ સુખવાસ. શ્રી. ૧૪ રણ અરિ રાઉલિ જલ ગિરિમ બીહ બાપડા રે જપિ વિહાનું નામ આધિ વ્યાધિવિષ વેગનિવારણગારૂડીરે ગારડીઓ અભિરામશ્રી ૧૫ ભેગ પુલિંદ ભલુ ભુવિ ભજ ભેગીસરૂ રે બલજે અતિ બલવંત, ચાંચલીઓ પ્રભુચંચલચોરવિવારવારે મહીયલિ મહિમાવંત.શ્રી૧૬ સેમ ચિંતામણિ સ્વામીજન ચિંતા હરે રે કઈ શ્રીમાલ; દેવદયાલ અકલ જિન ઊભરવાડીક રેતવમું વાણિ રસાલ. શ્રી. ૧૭ અશ્વસેન નૃપનંદન નયનાનંદનું રેષાને પારસનાથ; અનીધુઓની સેવા કરતાં અતિઘણી રેમિલસઈ મુગતિનું સાથ. શ્રી૦૧૮ તવરી તવારી તવારી તવરી જે જાઈ રે પ્રાહ ઊઠી જિનરાજ, ત્રિભુવનનાયકતવરીપાસ જિણેસરૂરેપામઈ અવિચલરાજ શ્રી. ૧૯ ભોગ સંગ તે પામઈ માનવ નવ નવા રે જસ તૂસઈ શ્રીપાસ; ગણિ દામશિષ્ય રતનકુશલભગતિઈ કહઈ આપો ચરણુઈ વાસ.૨૦ ૧૭e : Page #244 -------------------------------------------------------------------------- ________________ * : ": જ એક कविदीपविजयविरचित .. कावीतीर्थवर्णन. અવિનાસીની સજઈ રંગ લાગે માહરી સજની, એ દેશી. ઋષભજિર્ણોદ મેં ધરમપ્રભુના પ્રેમેં પ્રણમું પાય છે; કાવતી રથમાંહે બિરાજે જગજીવન જિનરાય. સાંભળ સજની. ૧ સાસુ વહુઈ વાદ વિવાદે દેવલસિષર બનાયા છે; તેહની ઉતપત સધલી વરણું જે જ સુકૃત કમાયા. સ. ૨ ગુજરદેઓં શ્રીવડનગરે નાગર નાત સવાઈ છે; ભદ્રસિવાણા ગાત્ર છે જેહનું શ્રાવકધરમ વડાઈ [ સાં ૩ નાગર વણિક અનૈ લઘુસાખા ભાષા મધુરી વાણી છે; દેપાલ ગાંધી ધરમ ધુરંધર જીવદયા ગુણષાંણી. સા સકલ કુટુંબ સહ પરિવારે ખંભાત નગરે આયા છે; વણજ કરંતા પુન્યપસાઈ કેટી દ્રવ્ય કમાયા, સાંઢ ૫ તેહને સુત એક અલુઓ ગાંધી તે પણ પુન્ય વિશાલ છે; તસ સુત લાડકે ગાંધી ગીરૂ જીવદયા પ્રતિપાલ સાં. ૬ તેહની ધરમવહ કૂખેથી દે સુત છે વડ ભાગી જી .. વાડુઆ ગાંધી ગંગાધર જિનગુણના બેહુ રાગી. સાં. ૭ દિપવિજ્ય કવિરાજ સદાઈ જેહને પુન્ય સષાઈ છે; ૧૭૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ ચઢતા ભાવ સદા સુષદાઈ પૂરવસુકૃત કમાઈ. સાં ૮ છે ઢાલ ૧છે આદિ જિનેસર વિનતી હમારી, એ દેશી. વાડૂઆ ગાંધીને છે દેય ઘરણું પિપટીવહ હીરાંબાઈ રે; હીરાંબાઈને પુન્યસંગે તીન પુત્ર સુખ દાઈ રે. જૂઓ એહ પુન્યતણ એહ લીલ. ૧ પેહેલે ગાંધી કુંઅરજી બીજે ધરમદાસ ને સુવીર રે, કુંઅરજી ગાંધીને છે એક ઘરણી વીરાંબાઈ ગુણધીર રે. જુ માતપિતા સુત વહુએ વીરાં સાધે ધરમનાં કામ પિસા પડિકમણ જિનભક્તિ કેત્તર વિસરામ રે. જી. ૩ એક દિન સા કુટુંબ મલીને સુકૃત મનોરથ ભાવે રે કાવી સેહેર અનેપમ ભૂમી દેવી પ્રાસાદ બનાવે છે. જુ. ૪ તપગચ્છપતી શ્રીસેનસૂરીસર બહુ પરિકર ગણ સાથે રે, સંપ્રતિ નૃપ વારાની પ્રતિમા થાપે રાષભ જગનાથ રે. જુ૫ સંવત સેલ નૈ ઓગણપચાસે ઝષાપ્રભુ મહારાજ રે સુભ મુહુરત દિન તષત બિરાજ્યા દીપવિજય કવિરાજ રે. . ૬ છે ઢાલ ૨છે ઝીણા ઝરમર વરસે મેહ ભીજે માહરી ચુનડલી, તથા ભારે દીવાલી થઈ આજ જિનમુખ જેવાને, એ દેશી. હીરાંબાઈ સાસુ ને વીરાં વહુજી દરસન કરવા આ રે વહુ ઉંચી ને બારણું નીચું દેવી સીસ ધુણ સાજણ સુણજો રે, એહ સાસુ વહુ સંવાદ. બાઈજી શિખર કર્યો બહુ મૂલે બારણ નીચું કીધું રે; સા. ૧ ૧૭૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ સા. ૨ સા. ૩ સા૪ સાંભલી સારીસ ચઢાવી વહુને મેંહણું દીધુ. વહુજી તમને હંસ હોય તે પહરથી દ્રવ્ય મંગાવે રે ઉંચા નીચા સમઝી કરજ્યા મેટે શિખર બનાવે. સાસુ મેંહેણા ઉપર વહુઈ પિહરથી દ્રવ્ય મંગા રે, સંવત સોલ પંચાસે વહુઈ મુહુરત પાત કરાયો. પાંચ વરસમેં બાવન જિનાલે દેવલ તુરત બનાયે રે રતનતિલક પ્રાસાદ છે જેનું ઉત્તમ નામ સહાયે. તપગચ્છપતી શ્રીસેનસૂરીસર તે પણ સમર્થે આવે રે, સંવત સેલ પંચાવન વરસેં અંજનસિલાક બનાવૈ. 'શ્રાવણ સુદિ નવમીનેં દિવસે ધરમનાથ જગ રાજે રે, દીપવિજય કવીરાજ પ્રભુજી તે દિન તખત વિરાજૈ. સા૫ સા. ૬ સા. ૭ ગુ. ૧ ગુરુ ગુ. ૨ સમુદ્રવિજય સુત ચંદલે સામલીયા છે, એ દેશી. સાહમા સહમી દીપતા વિસરામી રે, સિઘરા દે પરસાદ ગુણ વિસરામી રે, સિદ્ધાચલની માંડણી વિ. ગાજે ગુહિરાનાદ. વલી કઈ સાસૂ ને વહુ વિ૦ કરો એહવા વાદ; ધરમવાદ ફલ પુન્યના વિ૦ બીજા સહુ વિષવાદ, સાસૂ વહુનાં દેહરાં વિટ ચાલી જગમાં ખ્યાત; સાસુ વહુની જોડલી વિ. ધન નાગરની નાત. સંઘવી દેશ વિદેશના વિ. સંઘપતી નામ ધરાય તીરથયાત્રા ઉમર્ધા વિ. સુકૃત કરમ કમાય, જંબુસર સંઘ દીપ વિએ તીરથને રખવાલ; તીરથની રથા કરે વિ. પુન્યતણ પરનાલ. સંવત અઢારસેડે છયાસી વિ૦ ગાયા તીરથરાજ ઋષભ ધરમ જિનરાજજી વિ. દીપવિજય કવિરાજ. ગુ. ૩ ગુ. ૪ ગુ. ૫ ગુ. ૧૭૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ विनीतकुशलविरचित शत्रुजयस्तवन. રાગ કાફી. સકલ તીરથમાં મૂલગે રે લાલ, સેગુંજ તીરથ સાર, મન મોહ્યું રે સિદ્ધ અનંતા ઈહાં હયારે લાલ, એહને મહિમા અપાર. મન સેગુંજ સેવે ભવિજના રે લાલ. આંકણું. ૧ સેગુંજ માહાતમ્યમાં કહિઉં રે લાલ, સીમંધર ભગવંત, મન સહસલ્યનું પાતક હરઈ રે લાલ, વિમલાચલ નામમંત. મનસે૨ લાખ પાપમનું કહિઉં રે લાલ, પાતક કરઈ ચકચૂર મનો વિમલાચલ વાટઇ થકી રે લાલ, પૂન્ય ભઈ ભરપૂરમન સે ૩ જાત્ર કરી છરી પાલતાં રે લાલ, ચેષઈ ચિતઈ જેહ, મન, સે સાગરનું સામટું રે લાલ, પાતક વારઈ તેહ. મન સે ૪ એ તીરથ મહિમા ઘણે રે લાલ, કહતાં નાવઈ પાર; મન રાષભ જિર્ણોદ સમેસર્યા રે લાલ, પૂરવ નવાણું વાર. મન સેટ ૫ સંવત સત્તર બાવીસની રે લોલ, માડ સુદિ પંચમી સાર; મનો સંઘસાથિ જાત્રા કરી રે લાલ, સફલ કર્યો જેવાર. મન સેટ ૬, સહસવીર સંઘવીતણા રે લાલ, બેટા સાતે સુજાણ; મનો સંઘવી બિરૂદ સંભાવીઉં રે લાલ, કરી સંઘ સબલ મંડાણ. મનસે સજાણ ઊઅરિ અવતર્યા રે લાલ, ચારે પુત્ર પ્રધાન, મન, સંઘવી રાજસી નઈ વજે રે લોલ, અમરે સુંદર જુવાન. મન સે ૮ ૧૭૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ મન મન મન દીવાન દીપક.ઢાલતી રે લાલ, કરઇ સંઘ તિલક ઉદાર; ગઢથી સેત્રુંજા ભણી રે લાલ, ધન ધન તસ અવતાર. મન૦ સે ૯ સંઘસબલ આડ ંબર રે લાલ, જીહાર્યો ઋષભજિષ્ણુ દ; પેાઢી પ્રતિમા પેષતાં રે લાલ, ઊપના અતિ આણુંદ. મન॰ સે ૧૦ મસ્તગિ મુગટ સાહુાંમણેા રે લાલ, આભરણુ અ'ગિ અપાર; મન॰ નેહભરિ નયણે નિરષતાં રે લાલ, પૂજઇ ઘસી ઘનસાર. મન॰ સે૦ ૧૧ તપગપતિ ગુરૂ વાંદીયા રે લાલ, વિજયપ્રભસૂરિ; એકસેા પંચાવન સાધસ્યું રે લાલ, સાભઈ સારદચંદ. મન૦ સે૦ ૧૨ તીરથ બેટી ભલી પિર રે લાલ, આવ્યા કુશલઇ પ્રેમ; આણુ ઇ ઉજ્જલગિરિ રે લાલ, જાત્ર કરી શ્રીનેમ. મન॰ સે૦ ૧૩ પૂરવપુન્યઇ વલી વલી રે લાલ, સેત્રુજ નઇ ગિરિનારિ; જાત્ર સફલ એડવી હુયા રે લાલ, સહુ કહુઇ વારા વાર. મન૦ સે૦ ૧૪ સુમતિકુશલ પંડિતતણેા રે લાલ, વિનીતકુશલ કહુઇ સીસ; મન૦ સેત્રુજમાંડણુ માહરી રે લાલ, પૂરા મનહુ જગી . મન૦ સે૦ ૧૫ મન મન ૧૭૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭ || 30 || पं० - मतिरत्नविरचित મિત્રાનન—તીર્થયાત્રા, દૂા. સરસતિ સામિને પાય નમી માન્ગુ' વચન વિલાસ; સંઘવી સેવુજાગિરિતણા ગાવા મન ઉદ્યાસ. નસુ તે દૈવિ ચક્રેસરી કવડેજષ્ય ભલિ ભાંત; આદિસર નમતાં થકાં મિલે મુગતિ મહુત વીરજણેસરને નમું ગૌતમ ગણધર સાર; જીવ ઘણા પ્રતિાધિને ઊડાયો ભવપાર. પાટણ નયર સેાહામણું જિડાં નહીં પાપ પ્રવેશ; વ્યવહારી ગુણવંત વસે હૈં જાણે નરેશ. તેહ નગરમાંહે વશે કચરા કીકા જાણિ; રવજીસા કુલ ઊપના જાણુ સાહે` ભાણુ. તિહાંથી સૂરતિ આવીયા ભાઈ ત્રિણિની જોડિ; ધન ઊપરાજણુ બહુ કરી લાભ લડે લખ કાર્ડ, ધન ખરચેવા ધસમસ્યા ઉલટ અંગ ન માય; રૂપચંદ રંગે મિલ્યા ણી મન ઉચ્છાહિ, સૂતિ નયર સેહામણું શ્રાવક સુખીઆ લાક; સેત્રુજગિરિ ભેટણભણી મિલી શાકાથાક ૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ રૂપચંદ કચરા મિલી મુહુરત લીધુ' સાથ; કારતિક શુદ્ધિ તેરસ ને મંગલવાર પ્રભાત. સંઘ સૂતિથી સ'ચ' એસી વાહણુ માર; સહ કર્યો સામટા આવ્યા ુખસ વિચાલ. લેાક થાક સઘલા મિલ્યા હિયૐ હરષ ન માય; યાત્રા શેત્રુજગિરિ ભણી ચાલ્યા મન ઉચ્છાય. ૫ હાલ ૧૫ મા॰૧ નમા॰ ૩ નમેા રે નમે શ્રીશૈત્રુ’જગિરિવર સકલ તીરથમાહે સાર રે; ભરતેસર સરિષા જે સંઘવી પામ્યા ઇણિ ગિર પાર રે ભરતેસર સંધવી ઋદ્ધિ સાથે શેત્રુજે યાત્રા આવે રે; લાષ ચેારાસી હાથી ઘોડા રથ પાયક ઘણું લાવે રે. ભરતેસર સ ંઘવીની સાથે ઋષભવશ તે જાણું રે; મહુબલિ પ્રમુષ ભાઇ નવાણું તેડુના પુત્ર વષાણુ રે. અજિતનાથ પ્રભુજીને વારે સગર ચક્રીધર જાણું રે; શેત્રુજે સંઘવી થઈ ને આવે તેહની ઋદ્ધિ વષાણું ૨. નમા॰ ૪ નવે નિધાન ને` ચઉર્દૂ રતન જે ચક્રી આગલિ ચાલિ રે; લાષ ચેારાસી હાથી ઘેાડા તેહના સંઘમાં માલ્હે રે. છન્નુ કેડિ પાયક દલ સાથે' ધજ મેાટા તિહાં ઝલકે રે; વાહન સુખાસન બેઠી નારી હાર રયણમય ચલકે રે. પાંડવ પાંચે’ શેત્રુંજયગિરિ આવે સંઘપતિ તિલક ધરાવે રે; કુંતા માતા સાથે લાવે... પ્રભુ મૂછ સુખ પાવે રે. સમરા સારંગ સંધવી થઈને શેત્રુજે યાત્રા આવે રે, સામાયક પાસા પડિકમણાં કરતા બહુ સુખ પાવે રે. તે સાહ અકમ્બર ગાજી કહી† ત્તેખાન તસ જાણું રે; ખારે વરસે સારઠ જીત્યા નવલાષ ખાંન તે નાણું રે. નમા૦ ૫ નમા॰ ૬ નમા૦ ૭ નમા નમા ૨૩ ૧૦ ૧૧ નમા૦ ૨ ૧૭૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ સમણા સારંગ ફત્તેખાને જઈને મુજરા કીધાં રે, પાતસાહી ફરમાન ષડાવી બાન મુંકાવી દીધાં છે. નમો ૧૦ સમરા સારંગ શેત્રુજાગિરિનું નવલાષ હું છણું આપું રે, વાચક જનનાં દાલિદ્ર કાપે કીતિ જગમાં વ્યાપે રે નમે. ૧૧ સાતમેં શત્રુકાર મંડાયેં વ્યવહારીયા સંઘમાહે રે, પાંચસે સાધુને આહાર પણ આપે મન ઉછાહે રે નમે૧૨ કરમાસાહે ઉદ્ધાર કરાવ્યે સેય વિમલગિરિ આ રે; લષમી વરચી લાહે લીધે ડુંગર મેતીઇ વધાવ્યે રે. નમે૧૩ પંચમેં આરે વરને વારે તીરથ મેટું જાણું રે, ભવ્યજીવને તરવા હેતે નાવ સમાન વષાણું રે. નમે૧૪ ઈમ અનેક સંઘવી શેત્રુજાગિરિ યાત્રા કારણ આવે રે, બેધબીજને નિરમલ કરવા ભાવ ભલો મન ભાડૅ રે. નમો- ૧૫ પારષ પ્રેમજી સંઘવી થઈને સુરતિ સહેરથી આવે રે, ઠામ ઠામ મુકામ કરાવેં લાડુઆલેહણી હાર્વે રે. નમો ૧૬. દેહરાસર જિનપ્રતિમા સાથે કેસર ચંદન ઘેલી રે, પ્રભુ પૂછ મન રમેં ગોર્વે મિલિ મિલિ સઘલી ટેલી રે. નમો ૧૭ ઓચ્છવ મહોચ્છવ સબલો થાનેં શેત્રુજે યાત્રા આર્વે રે, આદીશ્વર મન રમેં પૂછ કરમની કેડિ ષપાર્વે રે. નમે૧૮ તિમ રૂપચંદ કચરા સંઘ લેઈ ડુંબસથી સંચરીઆ રે, ભવદધિ તરવા વાહણ બેંઠા સંઘ સહિત ઊતરીયા રે નમે૧૯ ભાવનગરને કાંઠે આવી લેક શેક મિલી ટેલી રે, સહિ સામિણ એકઠાંમિલિયાં વાત કરે મન લી. નમો ૨૦ ભાવસિંઘ રાજાઈ જાણ્યું કુંઅરજી સેઠ તેડાવ્ય રે, રણછોડજીત તુમેં ભલા થઈ સંઘવીનેં જઈ લાવો રે. નમો- ૨૧ સેઠ કુંઅરજી સાહમાં આવે લખુ દેસી તિહાં જડે રે, ૧૭૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ લાલદાસ પિશુ સંધને' મિલવા તે પિણુ આગલ દોડે છે. માંાસા આવીને' મિલીયા મંગલજીસા જાણું રે; સાતમૈયા તિણે સખલાં કીધાં ખરચે અરજી નાણુ રે. માદલ ભુજંગલ ભેરી નફેરી ઢાલ ઘણા તિહાં વાગે રે; આદીશ્વરનું દરસણુ દીઠે ભવભાવિક લાગે રે. દોહરા સંઘ સર્વાં તિહાં ઊતર્યાં મેડિ મદિર ગોષ; ખેડુ સંધવીના રાજમાં લેાક કરે ઘણી જોષ. ભાવનગર જિન પૂજી કીધા કેસર ઘેાલ; સિદ્ધાચલ ભેટણભણી મનડાં રાતાં ચાલ. ચાલ મજીઠના રંગ ભલા ધાયા કદીય ન જાય; કચરા સા કંચન કહ્યા શેત્રુંજાગઢ મહિમાય, ॥ ઢાલ રા સુમતિ સદા દિલમાં ધરે.. એ દેશી, હૅવે આગલિ સુણા વાતડી સંઘ કિણિ પરે જાય રે; ખેડુ સંધવી એકઠા મળ્યા લાકને હ ન માય રે. શેત્રુજાગિરિની જાતરા પુણ્ય વિના નવિ થાય રે; પુણ્યે' મનવ'છિત ફ્લે' રિ ટલે અંતરાય રે. એહુ સંધવી લેઇ ભેટગ્ ચાલ્યા રાયને પાસે રે; કુ અરજી સેઠ સાથે લેઈ મલિયા મન ઉચ્છ્વાસે રે. રણુછાડ મહિતા ઉડીયા સંઘવીને ૐ મહુમાન રે; ષાસા ષવાસને માકલી મગાવે ફાફલ પાન રે. ભાવસ’ઘજીને વીનવે' ખેડુ સંધવી કરજોડી રે; . સિદ્ધાચલ ભેટાડવા વાર લગાડા થાડી રે. નમા૦ ૨૨ નમા૦ ૨૩ નમા૦ ૨૪ 3 શે ૨ શે ૩ શે ૪ શું ૫ ૧૭૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ પરમાના દેષડાવીયા આપ્યા રાયને હાથે' રે; સંઘ પાલીતાણે મુકવા ચાલા અમારી સાથે રે. ભાવસ’ઘજી તખ ખેલીયા સાંભલે સંઘવી સાચુ રે; લાગત નાણું લેઈસ્યું કાંઇ ન મેલું કાચુ રે કચરા સા કહું આપસ્યુ' દસ્તુર માફક લીજે રે; વેાલાવાને નીસરા સંઘ પેાહચાડી દીજે રે. ભાવસંઘ રાજી થયા લીધું લશ્કર સાથે રે; પાષરીયા ગાજે ઘણા ભાલા તરકસ હાથે રે કારતિક વૃત્તિ તેરસ દિને સંઘ ચલ્યા સુખકારી રે; ત્રિણ દિવસ પાદર રહ્યા સ’ઘવીની જાઉં ખલીહારી રે. ચેાથે' દિન સંધ ઉપડ્યા જઇ વરતેજ ડેરા દીધા રે; ડુંગર દેષી દૂરથી કહે* સકલ મનારથ સિધા રે. રયણી વાસે તિહાં રહ્યા ચિહુદિશિ ચાકી ફિરતી રે; દેખી ચક્કેસરી તિાં કહ્યું સઘ રષાપુ કરતી રે. લાક સકલ સુખ પામીયા ઢાષા નાઠી દૂર રે; ગામ કનાર્ડ આવીયા વાગાં મંગલ તૂર રે. કચરાસાના સંઘમાં સાધુજી શુષાણી રે; ઉત્તમવિજય પંન્યાસની લાગે મીઠી વાણી રે. જોગવિમલ જગ જાણીઇં પંચ મહાવ્રત સાધે' રે; તપ કિરિયા કરે આકરી ઇમ ગુણુઠાણું વાધે' રે ષરતરગચ્છ દેવચ ંદજી તે પિણુ સંઘમાંડું જાણું રે; પંડિતમાંહિ શિરામણ તેહની દેશના ભલી વષાણુ ? સંઘવી કાગળ માકલે' પૃથવીરાય તેડાવે રે, તેહના કુઅર નાનડા ગાજતે વાજતે આવે રે. કુંશ્મરની સાથે વાણી ધન્ના શેઠ તે આવે રે; ૧૮૦ શે ૬ શું ૭ શે ૮ શે કે શે ૧૦ શે ૧૧ શે ૧૨ શે ૧૩ શે૦ ૧૪ શે ૧૫ શે॰ ૧૬ શે શે ૧૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ જેતા બારોટ ઘેાડે ચડ્યા કુંદનસા કહીને ખેલાવે રે. કુંદન તૂ' ભલે આવીયેા ભાટ મિલિ ઇમ બેલે રે; સમરા સારગ જે થયા તૂ' પિણ તેની તાલે રે. કુ અરને કરે' પહેરામણ આપે થરમા જોડી રે; કુઅર સંઘવીને કહે કરા અસવારિ ઘેાડી રે. કુઅર ને સ ંઘવી એહુ મલ્યા ભાવસ ંઘજી પણ ત્યાંહે રે; સીષ માગી સંઘવીતણી જૂહાર કર્યો નિજ ખાઉં રે. ៩. વર ત્રાંમાગલ વાજતે ધારે તે જાગી ઢાલ; સરણાઈ સરસી વન્દે સકલ સંઘ રંગરાલ. જય જય ભાટ ચારણુંતણા સુણતાં વર્ષે વાદ; સુગુરૂ સુશ્રાવક પરવી આવે સધ સુપ્રસાદ. સાહમા આવે સંઘ સવે પાલીતાણુ' સરવ; હરખે દેવ હારવા આદિદેવ સુખ પૂરવ. સંઘે ઉતારા કર્યાં મંગલ લીલવિલાસ; તીથપતિ શેત્રુજઝર ફ્રસન ઘણુ હ્વાસ. ॥ હાલ ૩૫ વચ્છ વિચારયા, એ દેશી. શેત્રુંજો ભેટયા ધરી મન બહુ અતિમાન રે. શે આંચલી. રાજા પૃથવીરાજજી રે કુઅર શ્રીનવધન નામ; શ્રીસ’ઘને રષવાલવા રહ્યા રે ગારીયાધાર સુઠામ રે. રાણી મૂલાંજી આવીયાં રે પાલીતાણા રે માંહે, સંઘવીને' સનમાનીયા રે આદર અધીક ઉચ્છાહે રે. ભેટણ દેઈ તે મિલ્યા રે સંધવી એ મનરગ; શે૦ ૧૮ શે ૧૯ શે૦ ૨૦ શે૦ ૨૧ 3 શે ૧ શે॰ ૨ ૧૮૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ મહૂ રે દીધાં ધરીય ઉમંગ રે. આભરણ વઆદિક તીરથ રષવાલા ભણી રે દીધાં દામ અનેક; માગશર શુદ તેરસ દીને ડીબી યાત્રા વિવેક રે. સંઘ સહૂ શિણગારીયા રે નેજા જા રે વાજીંત્ર; ભાટ ખીર્દ ભણુતાં થકા રે ગાતાં ગુણ સુપવીત્ર રે. સત્તા વાવે શુચિ થઈ રે સુરપાલને રે ચ૪; જે નીત પાષી પારણે રે ભેટ તીર્થ માનન્દે રે. તીરથ માતી માણિક રે સાવન ફૂલ અમૂલ; સુરભી પુષ્પ ગધાદકે ૨ પષાલ્યા ગિરિ મૂલ રે. દાન દેઈ જાચક ભણી રે આલેઈ નિજ દોષ; દ્રવ્ય ભાવ સુચિતા કરી કરવા નિજ ગુણ પેષ રે. શક્રસ્તવ કહી ગુરૂ સુષે રે લેઈ વ્રત પચ્ચખ્ખાણુ, સિદ્ધ અનંત વદી ચઢ્યા રે મન ધરી જિનવર આણુ રેશે સિદ્ધ ગુણીની ભૂમિકા રે કરવા આતમ સિદ્ધ; સિદ્ધ ધ્યાન સિદ્ધાચલે રે ચઢતાં સરવ સમૃદ્ધ રે શું ૩ શે ૪ શે ત્રીજી પરવે' કુંડ છે. રે નીરમલ જલ અતિભૂર; ઋષભ ચરણુ પુંડરીકતણા ચરણુ નમું સુખપુર રે. ૧૮૨ શે શે શે ૮ જ શે ૧૦ શે ૧૨ નેમિ પધાર્યાં ગિરિવર રે જાણી મેાક્ષ નજીક; રૈવતગિરિ સાહમા ચલ્યા રે આહાર ઉદક ખલ ઠીક રે. શે૦ ૧૧ તિયાં પગલાં શ્રીનેમનાં રે વંદી પૂજી રે ભક્તિ; જય જય કરતા જન સહૂ રે પેહતા શિખરે યુક્તિ રે. દૂધે' પષાલી પૂજતા રૅ મુનિવર ક્સીત ભૂમિ; શુદ્ધ સમરણ ગુણુ ગાવતાં રે કરતા નિજ ગુણુ ઘુમ. પહિલી પરવે' પૂછયા રે ભરતમુનિ પદ દેખ; ખીજી પરવે હ્રષીયા રે વિમલાચલ થલ જોય રે. શે૦ ૧૩ ૦ ૧૪ શે ૧૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ શિ. ૧૬ શે. ૧૭ શે. ૧૮ શે. ૨૧ હિંગુલાજહડે થઈ રે પહતા સાલારે કુંડ, પાંચમી પર જલ ભર્યો રે સમ શીતલ અડે . જિનવર ચરણ નમી ગયા રે રામપતિ સહુ લોક પેંઠા ગઢમાં ગાવતા રે જનના થકા રે. વાઘણિ પિલિ સંતષિયા રે અધિષ્ઠાયક બેહુ પાસ; ચકેસરી વધાવી રે કવડયક્ષ સુખ વાસે રે, ચૈત્ય નમી પધારીયા રે હિતા 2ષભ વિહાર દેઈ તીન પ્રદક્ષણા રે રાયણ નમી સુખકારે છે. રાયણતણે પગલાં નમ્યાં રે પ્રથમ જિર્ણોદનાં રે તેહ શ્રીષભેસર જે થકી રે ભરતે ભરાવ્યા જેહ રે. મૂલમંડપમાં આવીને રે વધાવ્યા જિનરાજ સેવન ફૂલ મુગતાફ રે પ્રણમેં સિધાં કાજ રે. ચૈત્યવંદન કરી ભક્તિસ્યુ રે નરભવ લાહો રે લીદ્ધ; શેત્રુજ શિખર શ્રી ઋષભજી રે પૂજતાં કારજ સિદ્ધ રે. સૂરજકુંડે તીયાં રે કીધાં નીર ગલેવિ, કેસર ચંદન પુષ્કસ્યું રે પૂજા ચિત્ત ભલેવિ રે. અષ્ટપ્રકારી પૂજના રે અષ્ટ કરમ ક્ષય હેત; તારક તીરથ સર્વમાં રે એ તીરથ સહુ કેતુ રે. કચરાશા રૂપચંદને રે માનવભવ સુપ્રમાણુ દેવચંદ સુપસાયથી રે મતિરતન વદે એમ વાણ રે. છે દૂહા ! ઇમ શેત્રુજ્ય ભેટીને સંઘ સકલ સુખ ધામ, હર પાલીતાણુ પુરે આવ્યા અતી અભિરામ. ઈમ નિત્ય પ્રતિ યાત્રા કરે સંઘ સહુ મન રંગ; દુખનિવારણ સુખકરણ જિનપૂજા વિધિ સંગ. શે. ૨૨ શે૨૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ વિધિઉપદેશક શ્રુતજલધિ દેવચંદ ગુરૂરાય; સંવેગી જિનમારગી ઉત્તમવિજય સહાય. એતલે ખંભાયતથકી રે ઓચ્છવચ્ચું સુવિસિદ્ધ સંઘ કરી આવિ મિલ્ય જીવણસાહ પ્રસિદ્ધ જાણગ જીવાજીવના જેનાગમરચિવંત વિધરસી સવિ સાધ લેં આ મન ધરી ખંતિ ખંભાયત ઘેઘાતણ ભાવનગર જનવૃંદ; તેડી શેત્રુજ આવીએ જીવન અતિ આણંદ રાજાને સંતોષી ચઢીયા વિમલગિરિંદ, ગુરૂ ઉપગારે પામીઇ મનવંછીત આનંદ. છે ઢાલ ૪ દેશી રસીઆની, શ્રીશેત્રુજ તીરથપતિ ભેટી મેટીઈ ભવભય ફંદ, વિવેકી. અરિહાભકર્તા સમકિત નીરમવું અનુક્રમેં શિવસુખકંદ, વિવેકી. શ્રી૧ વેલાવલ પાટણથી આવીયા સંઘ ભલે રે વિસ્તારવિ સા રામચંદ્ર પ્રમુખ યાત્રાભણ આવ્યા નિજ હિતકાર. વિ. શ્રી. ૨ દક્ષણથી મેઅરગામી આવી સંઘ સકલ પરિવાર વિ. સા ગલાલેં લાભ લિએ ઘણું આતમ પરમેં હે ઉદાર. વિ. શ્રી. ૩ ઈમ અનેક સંઘવી બહુ મિલ્યા કરવા જિનવર ઝાણુ વિ. સૂરતિથી વિધિપક્ષિ આવીયા ઉદયસાગરસૂરિ ભાણ. વિશ્રી ૪ પાઠક સુમતિવિજય તપાગચ્છવરૂ ઈમ તિવર્ગ અનેક વિ. ચારે વર્ગ મિલ્યા જિન ભેટવા પ્રભુ ભગતિ જિન છેક વિ શ્રી. પ કેઈ ઉત્તમ છઠ વહેં તિહાં લાષ ગુણે નવકાર વિ. યાત્રા નવાણું પિણ તિહાં કેઈ કરે કેઈસચિત્ત પરિહાર. વિ. શ્રી ૬ શ્રીસંઘનું સાહમીવચ્છલ કરેં પ્રથમ સંઘવી રે દેય વિ. મતી માનસિંઘ લષમીચંદ કરે સંઘભક્તિ રે સય. વિ. શ્રી ૭ ૧૮૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ ઝવેર રાજપાલ તથા વલી મેદી નેમિ રે દાસ; વિ. સંઘ ભકિત કરે તે ભાવત્યું પામેં અતિ જસવાદ. વિ. શ્રી. ૮ પટણિ કસ્તુરચંદે ભક્તિસ્યું સાહમીવચ્છલ કીધ, વિ. સ્નાત્રમહેચ્છવ લાહણ પૂજણ ગુરૂ ભક્તિ જસ લિ. વિ. શ્રી. ૯ રૂપચંદ સાહ સંઘવિ સુંદરૂ પર ઉપગારી રે દક્ષ, વિ. તસ સુત દેવબાઈ ઉરે હંસલે લાલચંદ પરતક્ષ વિ. શ્રી. ૧૦ પટણી સેઠ કીકા સૂત કચરાજી તસ સુત તારા રે ચંદવિ ભાઈ ફતેચંદ સુત સુખકરૂ લાયક ઝવેરચંદ. વિ. શ્રી. ૧૧ ઈદ્ધમાલ મુહૂરતિ સર્જે લીઓ કી હરષ આનંદ, વિ. વૃદ્ધસાષિ શ્રીમાલી ગગનમે કચરા કીકા રે ચંદ. વિ૦ શ્રી. ૧૨ ભદ્રક ભક્તિ રે ફલ નિર્ચે લહે વસુદેવહિંડની સાષિ, વિ. માલણિ ભીલ પરિ સુભફલલહેજિનભક્તિચિત્ત રાષિ. વિ. શ્રી. ૧૩ સાશ્વતા મેં વલી અસાધતા તીરથ જિનમત જેહ વિ કોટિ ગમે શેત્રુજે તીરથ કો શુભકરણી ફલ તેહ. વિ. શ્રી. ૧૪ શ્રીદેવચંદ્ર ગણિને ઉપદેશે શેવુંજ મહિમારે સારા વિ૦ ગણિ મતિરત્ન જિન સેવના કરતાં ભવને રે પાર. વિ. શ્રી. ૧૫ દૂહાહવે શ્રીસંઘ મલી કરે ઇદ્ધમાલ ઉચ્છાહ, જિમ ભરતે હર કર્યો તિમ કરી લીજે લાહ. પિસ શુદિ તેરસ દિને માલ મુરહુત લીદ્ધ સ્નાત્રમહેચ્છવ ધવલ તવ નવ નવ મંગલ કીદ્ધ. અમારઘોષણ દાનવિધિ જાચકજન સંતેષ જિનશાસન પરભાવના કરત કરેં ગુણ પિષ. રાતિજાગરણ વાસવિધિ કેસર છટિત વસ્ત્ર ધરમ મહેચ્છવ આગમ પુર્વે કારણ પ્રસસ્ત. ૧૮૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ છે ઢાળ ૫ * * ભરત નૃપ ભાવસ્યું એ એ દેશી. સહસગમે શ્રાવક મિલ્યા એ શ્રાવકણીય વિશેષ સંઘવી શોભિઈ એ; 'ઇદ્રતણું એનુહરિ ભક્તિભરે ભર્યા એ શાસન શોભાકાર કે. સંઘવી૧ પૂજ નેજાગણ લહલë એ વાજે ભુંગલ ભેર કે સં. ઢેલ નગારાં ગડગડે એ સરણાઈ નફેર કે, સંઇ ૨ ચઉવિહસંઘે પરવર્યા એ ગાતાં જિનગુણ છંદ કે ગામે ગામના જન મિલ્યા એ નાગર પામર વૃદ કે. ગણધર શ્રુતધર થતી વરૂ એ જિનવર મારગરત કે કચરાસા રૂપચંદજી એ તારાચંદ સુપુત્ત કે. સં. જિનશાસન શોભાવ એ દેતા દાન સુપાત્ર કે; વિધરૂં જિનવર પ્રણમતાં એ કરતા તીરથયાત્ર કે. ગરી ગર્વે મંગુલ એ ગંધવ નાચે નૃત્ય કે, મૂલચૈત્ય આવ્યા સહુએ ત્રિકરણ મેં સત્ય કે સંક જગ ઉપગારી પ્રણમીઈ એ ત્રષભ જિનેશ્વર સ્વામિ કે, સ’ પુંડરીક ગણધર નમી એ નમિ વિનમિ પાય નામ છે. સં. ૭ સનાત્ર ભણાવિ જિન પ્રતે એ પૂજા અષ્ટ પ્રકાર કે માલવાસ વિધર્યું એ બેઠા મંડપ મઝાર કે સં. ૮ ચૈત્યવંદન કરે સંધપતિ એ સંઘવિ|િ વંદ્યા દેવ કે સં. યથાશક્તિ વ્રત આદર્યા એ સાચી અરિહંત સેવ કે. સં. ૯ મુગતાફલને સાથીઓ એ કીધો સંઘવિણ સાર કે, સં દેવબાઈ રત્નબાઈ મલી એ વલી સજન પરિવાર કે. સં. ૧૦ સંધ મિલી વિનતી કરે એ તક્ષે કર્યો અમ ઉપગાર કે, સં. જગપતિ જિન ભેટાવિઆ એ દીઠે પ્રભુ દીદાર કે. સં. ૧૧ તુલ્લે પૂજ્ય છો અદ્ભતણા એ અક્ષે છું તુમચા બાલ કે સં૦ ૧૮૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઈમ કહી સહુ કંઠે ઠર્વે એ ફૂલમાલ સુવિશાલ કે. સં. ૧૨ જય જય ધુનિ ઉઠી ભલી એ પ્રભુ પાય પ્રણમી રંગ કે સં૦ સપરિવાર મુખમંડપૅ એ આવ્યા સદગુરૂ સંગ કે ત્રિણ પ્રદક્ષણા દેયતા એ રાયણ રૂપે આવ કે, મૂલ ચરણ શ્રીષભના એ પૂજે ચઢતે ભાવ કે. સંઘ તિલક કર્યો હરષમ્યું એ પહતી સહુની આસ કે સં૦ સંઘે સંઘવી વધાવિયા એ વધતે મન ઉદ્યાસ કે. સં. ૧૫ દૈવજા ચઢાવી દેહરે એ દેવનેં બહુ બલ દેય કે, સં. ' ચામખ સવાસમછતણે એ આવ્યા હરષ ધરેય કે. સં. ૧૬ ધ્વજા ચઢાવી પ્રભુ નમી એ આવ્યા શાંતિવિહાર કે સં૦ : શકસ્તવ કરી આવીયા એ પાલીતાણા મઝાર કે. સં. ૧૭ સાહમીયાં કરે નરપતી એ આવ્યા નિજ ઘર સર્વ કે, સં. મંગલિક કારન તિહાં કર્યો એ એ તીરથ ગુણપર્વ છે. ' સં. ૧૮ બહુમાને યાત્રા કરી એ પામી જય જય વાદ કે, સં૦ ? સંઘ વ સુરતિ ભણી એ વાજતે વર નાદ કે; સં. ૧૯ ભાવનગર આવી રહ્યા એ સાહમવચ્છલ તાર કે જીવણસાહ ભગતિ કર્યો એ શાસન સોભાકાર કે. સં. ૨૦ તિહાંથી સુખભર સવિ ગયા એ સરવાક નિજ કામ કે સં૦ ધન ધન તે માનવી એ જિણે કીધાં શેભત કામ કે જે વિધિસ્ય યાત્રા કરે છે તે પામેં સુખપૂર કે બોધ સુલભ જનમાંતરે એ થાઈ પુણ્ય પહૂર કે. સં. ૨૨ દૂરગતિ છેદી સુખ લહે એ શેત્રુજે ફરસે જેહ કે; સિદ્ધ અનંતની ભૂમિકા એ પુણ્યપીઠ ગુણગેહ કે. કચરા કીકાઠને એ પુત્ર સુતારાચંદ કે ભાઈ ફત્તેચંદને એ પુત્ર ઝવેરચંદ કે. સં૦ ૨૪ સં. ૨૩ સં. ૧૮૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ રૂપચંદસા સંઘવીતણે એ ભાઈ મીચંદ કે પુત્ર લાલ ગુણમાલ છે એ નિત નિત પ્રતિ આનંદ કે. સં. ૨૫ મેટે પુયૅ પામી એ સંઘપતિ બિરૂદ ઉદાર છે, શ્રીશેત્રુંજા તીરથને એ યાત્રા લાભ અપાર કે સં૦ દેવચંદ ગુરૂભક્તિથી એ મતિરત્ન ભાઉં એમ કે, સં. શ્રીસિદ્ધાચલ સેવતાં એ લહિઈ સુખ જય જેમ કે સં. ૨૭ કલશ. ઈમ સયલ સુખકર દુરિત ભથહર સિદ્ધ સાધન ગુણમિલે, શ્રીસિદ્ધક્ષેત્ર અનંત મુનિજન ધ્યાનકારણ નિર્મલે. જિનરાજ વંદન ગુણનિબંધન તેહ તીરથ ઉપસિં, શ્રીવિમલગિરિવર ભક્તિ રસભર લાભ લેખે કુણ કરે તસ સંઘ યાત્રા સુવિધિ કરણી મન પ્રમોદે આચરે, તસ તવન ગુંચ્યો ગ૭ ખરતર સંઘપતિ હેતે કરે. હવઝાયવર શ્રીદીપચંદે શિસ ગુણ દેવચક્ટ એ; તસ સિસ ગણિ મતિરિત્ન ભાષે સકલ સંધ આણંદ એ. ૧૮૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ ॥ મ્ ॥ विनयविजयापाध्यायविरचित सूर्यपुरचैत्य परिपाटी. પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થં કરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીપક દેવ તા; સેવ કરૂ મન રંગસ્યું એ, સૂરતિ સૂરતિપુર સિણગાર કે; · પૂજીએ પ્રથમ તીર્થકરૂ એ. ૩૦ પૂજીએ પહિલ' પ્રથમ જિનવર ભુવન દિનકર જજિંગ જયા, જિન રૂપ સુંદર સુગુણુ મંદિર ગાયવા ઉલટ થયા; સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જગ સાક્ષી થયા, રસરંગ ચાષી ક્રુતિ નાષી અષયસુષ સંગમ લયે. સાલમા એ સાલમા એ સાંતિજિજ્ઞેસરૂ એ, સૂરતિ સૂરતિપુર સિણુગાર કે; અચિાકુ અર ગુણનલા એ, વિશ્વસેન વિશ્વસેન રાય મલ્હાર તા; સાલમા સાંતિ જિષ્ણુસરૂ એ. સાલમા શાંતિજિષ્ણુદ પામી કુમતિ વામી મઈ સહી, વિ' ભજી સ્વામી સીસ નાંમી અંતરજામી રહું ગ્રહી; ૧ ૧૮૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ મલપર કમલા સખલ છાંડી પ્રીતિ માંડી મુગતિશ્યુ, જિનરાજ કમલા વરી વિમલા પુણ્ય પ્રભુનું ઉલ્હસ્યું. ધર્મ એ ધર્મ એ જિજ્ઞેસર વદિઇ એ, આપ” એ આપ” ધર્મ ઉદાર કે; પન્નરમા પરમેશ્વરૂ એ, વિશ્વ એ વિશ્વતણા આધાર કે; ધર્મ જિષ્ણુસર વદિઇ એ. વ”િ ધર્મસ્જિદ જગદ્ગુરૂ નયર સૂરતિમ ઢોા, ભવ કષ્ટવારણ સુગતિકારણુ પાપ તાપ વિહંડા; અનુભવી પદવી જેણુ ́ અનુપમ ધર્મ ચક્કીસરતણી, મુઝ પુણ્ય તમ્મર ફર્યો પામી સ્વામી સેવાસારણી. વામા એ વામા એ સુત સેહામણા એ, સિવપુર સિવપુર કરો સાથ કે; નાથ જયા ત્રિભુવનતણા એ, સૂરત સૂરતિમ ડણું નામ કે; વામાસુત સેાહામણા એ. વામાતણેા સુત સદા સમરથ સેવકાં સાધાર એ, જગસંઘ મતિર થા થાભજી નેય વાર એક સિ સૂર નૃર સમાન કુંડેલ મુકુટ માટેા મનહર, વલિ હાર હીરાતા હિઅડઇ તેજ તિહુઅણુિ વિસ્તરઈ. સેના એ સેના એ નંદન જિનવર્ એ, સંભવ સંભવ સુષદાતાર કે; સાર કર સેવકતણી એ, ૧૯૦ હયંવર હુયવર લીંછળુ પાય તા; સેના એ નંદન જિનવર્ એ. ૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ સેના એ નંદતણી સેના મેહના મદ અપહરઇ, પ્રભુતસુઈ ચરણુઈ રહ્યા સરણુઈ અમર અલિ કલિરવ કરઈ, . પ્રભુતણી વાણી સુધાદાણું રસ સમાણી જાણું છું, ભવ તાપ ભાઈ દૂરિ જાઈ જિમ દવાનલ પાણીછે. સેવું એ સેવું એ ધર્મ જિણેસરૂ એ, પર પરમ જિનરાજ કે, આજ સફલ મુઝ ભવ થયે એ, લાધો એ લાધા એ કરૂણાવંત કે; સેવો એ ધર્મ જિસરૂ એ. સેવીએ ધર્મણિંદ જેહનઈ નઈ સુરપતિ સુંદર, ગુણ ગીત ગાતી કરઇ નાટક ચરણિ નેઉર ઘૂઘરી; કંસાલ તાલ મૃદંગ ભંભા તિવિલ વેણુ બજાવતી, કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. સૂરતિ એ સૂરતિબંદિરમાહઈ કે, સેહઈ એ સંઘ અહંકરે એ; ચોથા એ ચેથા એ જગદાધાર કે, અભિનંદન મેરઈ મનિ વસ્યા એ સંવર એ સંવર એ કુલ શિણગાર કે, ' સેહઈ એ સૂરતિબંદિરઈએ. સૂરતિબંદિરમાહિં સેહઈ સુગુણ એથે જિનવરૂ, સિદ્ધારથાનઈ ઉઅર સરવરિ પ્રભુ મરાલ મનેહરૂ, કલ્યાણ કમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ, મુઝ ધ્યાન સંગિ રમે સામી તરૂઅરિજિમ કીર એ. : ૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ પાસ એ પાસ જિણેસર રાજી એ, જાસ એ જાસ વિમલ જસ રાસિક, ત્રિભુવનમાંડઈ ગાજીઉ એ, ઉંબર ઉંબરવાડામાહઈ કે પાસ જિણેસર રાજીઉ એ. ૮ રાજી પાસ જિણુંદ જ્યકર અષયસુષ આવાસ એ, દરિસણુઈ જેહનિ નાગ પાયે નાગરાજ વિલાસ એક ધરણિંદ પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવસ્યું, તસ પાય સુરતરૂ તલઈ ગઈ વિનય મન સુષભરિ વસ્યું. સૂર એ સુરત સુત સુંદરૂ એ, સત્તર સત્તર ભગવંત કે, કુંથુ નમું આણંદસ્ય એ, સહ એ સોહએ સૂરતિમાંહિ કે સૂરત સુત સુંદર એ સુત સૂર કેરે સહઈ સૂરતિમાહિં સૂરતિ સાર એ, પ્રભુત સૂરતિ દેવી મૂરતિ હે હર્ષ અપાર ; મગમાનભેચન સ્વામિલેચન દેષિ મુગ હઈડું હવઇ, મકરંદર અરવિંદ દેવી ભમર જિમ ઊલટ ધરઈ. બીજા એ બીજા એ વિજયાકુંઅરૂએ, ગજપતિ ગજપતિ લંછણ સ્વામિ તે, નામિ સયલસુષ સંપજઇ એ, જિતસવુ જિતસવ્વરાય મહાર તે; બીજા એ વિજયાકું રૂ એ. બીજા તે વિજ્યાપુંઅર જિનવર નયર સુરતિ સેહ એ, ૧૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રભુતણું મૂરતિ કષ્ટ ચૂરતિ ભવિકનાં મન મેહ એ જિનવદન સુંદર સુર પુરંદર દેષિ મુનિ આણંદ એ, જિમ કમલ વિકસઈ દેષિ દિનકર કુમુદ જિમ નવચંદ એ. ૧૦ વંદુ એ વંદુએ પાસ ચિંતામણિ એ, નિમણી દિનમણી તેજનિધન કે; ધ્યાન ધરૂં સ્વામીતણું એ, સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઈ નાંમિ કે, વંદુ એ પાસ ચિંતામણી એ. ૧૧ ચિંતામણિ શ્રીપાસ વંદું આણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમદતેજઈ ફલી મુઝ સુષવેલડી, અતિ ફૂટવું પ્રભુ ફણામંડલ દેષિ મુઝ મન ઉલ્હસઈ, ઘન ઘટાબર દેષિ દહદિસિ મોર જિમ હઈડઈ હસઇ. તીરથ તીરથ સુરતિ બંદિરઈ એ, હારિયાં જુહારિયાં એહ ઈગ્યાર કે; દુરગતિનાં દુષ વારીયાં એ, ઊપને ઊપને અતિ આણંદ કે સૂરતિ તીરથ જુહારીયાં એ. જુહારિયાં તીરથ સદા સમરથ હરઈ સંકટ ભવિતણાં, એ તવન ભણતાં જાત્ર કેરાં દી ફલ રલીઆમણાં; ઘનસાર ચંદન સાર કેસર કુસુમચંગેરી ભરી, પ્રભુચરણ અંચી પુણ્ય સંચી ભાવપૂજા મેં કરી. આવે એ આવે એ રાનેર જાઈએ, પૂછ પૂછ રાજુલકત કે; સમરથ સામી સામલે એ, ૧૨ ૧૯૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ ભેટીએ ભેટીએ ઋષભ જિષ્ણુદ કે; આવા એ રાનેર જાઇએ. રાનેર ઇણિપરિ જિન બુહારી વલી મુઝ મન અલજયુ, વડસાલિ જીરાઉલાસ્વામી વીરજિન ક્ષેતિણ ગા; ઘણુઢ્ઢીવિ ચિંતામણિ જીહારી નવસારી શ્રીપાસ એ, હાંસેાટ ભગવદ્ય દેવ પૂજી લી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટાધરૂ એ; જેસિંગ જેસિંગ શુરૂ ગચ્છ સ્ત ંભ કે, રૂપાઈ સુત તસ પટ” એ, ૧૯૪ ઃ વિજય એ વિજયદેવસૂરિ કે; તપગચ્છ હીર પટાધરૂ એ. ૦ તપગચ્છિ હીર સમાન ગણધર વિજયસિ ંહસૂરિદુએ, તસ ગચ્છભૂષણતિલક વાચક કીર્ત્તિવિજય સુખકંદ એ; તસ ચરણ સેવક વિનય ભગતઇ થુણ્યા શ્રીજિનરાજ એ, સસિકલા સંવત વર્ષ વસુનિધિ ક્લ્યા વાંછિતકાજ એ. ૧૬ ૧૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - S R :D , षीमाविरचित शत्रुजयचैत्यपरिपाटी. યુપઈ આરહું સામિણિ સારદા જિમ મતિ તૂહી દિઈ મતિ સદા, શ્રીએત્રજ તીરથ વદેવિ ચૈત્રપ્રવાડિ રચસિ સર્ષવિ. પાલીતાણઈ પ્રણમ્ પાસ જિમ મનિ વંછિત પૂરઈ આસ લલતાસુર વ જિન વીર સેઈ સાયર જિમ ગુહિર ગંભીર. ૨ તેહ આગલિ ગિરિપાજિઇ ચડું જિમ પામ્ શવપુર ટૂકડું; ધુરિ પ્રણમ્ પહિલું શ્રીનેમિ મારગિ જાતાં કુશલઈ પેમિ. ૩ આગલિ છઈ માતા મરૂદેવિ તે વં બે કર જોડેવિ, સમરૂ સેલસમુ જિન શંતિ મણેઅવિહાર કરઈ મન વંતિ. ૪ થિદેઉલ પૂગી રૂલી છીંપાવિસહી વંદ વલી, આજ ન માઈ ઊલટ અંગિ અદબદ આજ નમૂ મન રંગિ. ૫ તે આગતિ છઈ કવિડલજા વિઘન વ્યાસઈ તેહ પરતક્ષ, તેહ ફલ ફૂલે ભેટું આજ જિમ મન વિંછિત સારઈ કાજ. ૬ હિવ આવિલ ટેટાવિહાર તિહાં પ્રણમ્ શ્રીયનાભિ મલ્હાર, મેહલાવસહી વદૂદેવ જિન વીસઈ ચલણ નવિ. ૭ તિહાં ડાઈ અને પમશર અછઈ સ્વર્ગારોહણ વંદું પછઈ વાઘિણિ પખું પહિલઈ બારિ આગલિ પુહતુ પિલિ પગારિ. ૮ ૧૯૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ મસ્તકિ અવતારિઉ ગિરનાર તિહાં પ્રણમ્ શ્રીનેમિકુમાર, ઇમંડપ પિખું આણંદ સાત સંહાસણિ દેહરી વંદિ; તિહ છઈ નંદીસર અવિતિથ તિહાં હું જન્મ કરૂં સુકયથ; બાવન બિંબતણું લઉં નામ ખરતરવસહી કરૂં પ્રણામ. ૧૦ ઘોડાચુકી ગુખ અપાર તિલકૂતરણ ત્રિલેવન સારી તે દેવી પાવડીએ ચડું જિમ હું નર્ગમાંહિં નવિ પ. ૧૧ આદિભવનિ આગલિ સાંચરૂં સવિડું થાનકિ સેવા કરું, જેહ તીરથ છઈ સમલીનામિ તિહાં પ્રણમ્ મુનિસુવ્રતસ્વામિ. ૧૨ હિવ મુઝ હૈયડઈ અતિ ઊમાહ ત્રાણ પ્રદક્ષણિ દેઈ ઉહલાહિક વંદ્ર દેસલ પ્રમુખ વિહાર મંડપિ કડાકડિ જુહાર. - ૧૩ પાંચે પાંડવ પ્રણમ્ પાય તે પછઈ અષ્ટાપદ રાય, ખાવસહી જિન ચુવીસ તેહ વહુનાં નામ્ સીસ. ૧૪ તેહ આગલિ રાયણિ દીસંતિ સંઘવીશરિ દૂધિઈ વરસંતિ, સિધિ અનંત હૂઆ તસ તલઈ સાહ વધાવઈ મુગતાફલઈ. ૧૫ તિહાં છઈ પાય રાષભદેવના જેહનાં ઈંદ્ર કરઈ સેવના તે પૂજીનઈ પખું રંગિ મેર નાગ બે મિલીયા ઈંગિ. ૧૬ કુલકુંડ પ્રણમું પાસ જિણુંદ જસ દરસણિ દીઠઈ આણંદ વીર ન સાચુરૂ ધણી જિમ હું જાઉં મંડપભણી. ૧૭ આગલિ શ્રી ત્રાસદેસર દિ૬ તવ મુઝ હૈયડ હર્ષ અની લેટીગણ દેઈનઈ નમૂ તિમ હું પાપ પરહા નીંગમૂ. ૧૮ ભાવ ભગત પૂ પ્રભ પાય જિમ મુઝ નિર્મલ થાઈ કાય; દેઉલમાંહિં મન ઉહલાસિ પંડરીક પ્રણમ્ બેહુ પાસિ. ૧૯ આગલિ દક્ષણિ દસિ ચાહીઈ મૂલિ ગભારમાંહિં જાઈ; તિહાં પ્રણમ્ પ્રતિમાલેપમઈ જિમ મુઝસંકટ શવ ઉપશમઈ. ૨૦ એણપરિ સેગુંજ ચૈત્રપ્રવાડિ હું કિમ કહું નહી મઝ પાડિ થોડામાંહિં બેલિઉં સાર સવિહુ થાનકિ કરૂં જુહાર. ૧૯૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ હિવ સ્વાંમીં આગલિ વીંનતી રાવ કરૂં જે હૈયડઇ હતી; જન્મ લગઇ જે લાગાં પાપ તેડુ વિ ટાલે તે માય ખાપ. ૨૨ કૂડ કપટ કીધાં માઁ ઘણાં વચન ન પાલ્યાં સહિશુરતાં; સમકિત સરિસ્ સંગ ન કીઉ શીલ સનાડુ શરીર નિવ લીઉ. ૨૩ માહુ મયણુ એહુ સંગ્રહ્યા રાગ લગઇ તેહના ગુણુ વહ્યા; વિષયતણાં સુષ જે કારમાં તે મુઝ લાગાં સાકરસમા. જીવદયામ” ધર્મ ન કીધ સંપતિસારૂ દાંન ન દીધ; વિષ્ણુ વ્યવહારઇ વિષ્ણુજ માઁ કીઉ લેાભ લગ” મઇ પરધન લી. ૨૫ ઇશાં પાપ સક્ષા નવિ લહૂં સ્વાંમાં ઘણું કિશ' હૂં' કહ્ વિષ્ણુ કહીયાં તૂ' જાણુઇ સહૂ તે મુઝન† લાગા છઇ અદ્ભૂ ૨૬ હિવ સ્વાંમીં માહરી કરિ સાર મુઝન” અવર નથી આધાર; હૂં દુખ દેખ એણિ સંસારિ મુઝનઈં આવાગમન નિવારિ ૨૭ તુË દરસણ દીઠઇ દુખ જાઇ જિમ જલિ સીંચઇ દવ એહુલાઇ, તૂં સ્વાંમીં ભવના ભયહરૂ સેવકન” વાંછિત સુરતરૂ. ૨૮ જે તુા સ્વાંમીં સેવા કરઇ મુતરમણ જે લીલાં વરઇ; જે વિ માંનઇ આંણુ અખંડ તે પાંમઇ દુર્ગતિનું ૪૩. ૨૪ ૨૯ જે સમરથ સેત્રુંજાધણીં ભાવઠેિ ભજઇ ત્રિભાવનતીં; ત્ શરણુ શરણાગતિ સ્વાંમિ નવનધિ હુઇ તુા લીધઇ નાંમિ, ૩૦ એહ સ્વાંમીં તુહ્મ ગુણુ જેતલા માઁ કિમ એલાઇ તૈતલા. તૂ ગુણુ રચાયરસમ હાઇ એહ સક્ષા નવ જાણુઇ કાઇ. ૩૧ જે તાહરા ગુણ ગાઇ સાર તૈહુ ઘર મંગલ જયજયકાર; હૂ તુઘ્ન નાંમિ” નિતુ ભાંમણુઇ એ કર જોડી ‘ખીંમુ’ ભણુઇ ૩૨ ૧૯૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ K | અમ્ | शांतिकुशलविरचित गोडीपार्श्वनाथस्तवन. - સારદ નામ સહામણું મનિ આણું હે અવિહડ રંગ, પાસતણે મહિમા કહું જ તીરથ હે જિમ ગાજે ગંગ. ૧ ગેડી પરતા પૂરવિ ચિંતામણ હો તું લીલવિલાસ અંતરીક મેરે મને વરકાણું હે તું સહે પાસ. ગએ આંકણું. ૨ અલવર રાવણ રાજી છરાઓલિ હ તું જાગૅ દેવ, કલિયુગ પાસ સંસરે બેલાઈ હો તેરી કીજે સેવ. ૩ ચોરવાડ મગસી જ દેવપાટણ હો ડેકરીઓ પાસ; દાદે નવખંડિં જણાઈ પાસ ફલવદિ હે રાયરાણા દાસ. ૪ પંચાસર મહીમંડલિં ભલિ ભાભો હે નારિંગ નામ; નવપડ્યુવ કેકે કહ્યું અઝારિ હે તું બેઠે કામિ. લેડણે તવણી જાઈ ઊષમણે હે મહિમાભંડાર સીડી ત્રેવીસમે કુકડેસર હે સેવક સાધાર. થંભણપાસ થંભાવતી નાકેડે છે તું ધૃતકલોલ, સહસફણે નઇ સામેલો પાસ પરગટ હે તું કુંકમરેલ. ચારેપઇ આરાસણુઈ ગંગાણું હે વંદું નિસદીસ ભિન્નમાલ ઊજેણઇ નિબાઈ હે જા જગદીસ ૧૯૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ સલષણપુર સમીઈ જા તુ' મુઝપરિ હા ઝેટિંગો પાસ; મહમદાવાદી મનેાહરૂ કમાઈઇ હા તણ કીધેા વાસ. ભીડભ ંજણ ભલ સાંભર્યાં કરહેડઇ ડા નાગઇંદ્ર, જોય; જેસલમેરઇ તુ જયા અમીઝરા હા મઢાવી હાય. સાડીઇ માઇઇ વસ્યા કલિકડિ હા સાઝિત પરિણામ; પાલવિહારઇ આગરે ચાણસમ” હા અહેડિં` અભિરામ. કપડવાણિજ કારડઇ હમીરપુર હા પીપાડ પાસ; છેલીઇ કાછેલી મહિસાણુ” મેડતઇ નિવાસ. કડી આહાડે આખૂદ સેત્રુ ંજઇ વંદુ ગિરિનારિ વીઝેવઇ રાધનપુરઇ વડાલી હા સાંડેરઇ સાર. તુ ભરૂમષ્ટિ તું ઈડરઇ ખૂઆર્ડિ હા તુહિજ ગુણષાંથુિ; તું દેલવાડઇ વડાદરઇ ડુંગરપુરે હા ગંધારિ વષાણિ. વીસલનગર વાલ હા ભાઈઇ હા એ ઠા જિનરાજ; વાડિજ ચેલણુ પાસજી વેલાઆલિ હા વડલી સિરતાજ. મુહુર પાસ વેઈ વલી અહીછત્રા હા આણી રાય; નાગપુર બીબીપુરઇ નડુલાઈ હા ઢીલી મન જાય. ૧૦ પાસ પ્રભાવ” પરગડા મહિમાનિધિ હા તુ દેવદયાલ; એકમનાં જે આલગઇ તે પામિ હૈા લાષ્ઠિ વિશાલ. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ગાડરીએ માંડવગઢ તુ જાર હા પીરાજામાદ; ‘કુંભલમેરે ગાજીએ રાગપુરિ હા સમ ઇિ સાદ. તું નાડુલઇ માંડીએ સિદ્ધપુરિ હા તુ દીવ મઝારિ; ચિત્રકૂટ ચદ્રાવતી આસાએલિ હા વાંસવાલઇ પારિ મેરહટ મથુરાં જાણીએ વાળુારસી હા તુ પાસ જિષ્ણું; તુ સમીયાણું સાંભળ્યે અજારે હા તૂટા જિષ્ણુચંદ. એકસા આઠઇ આગલા નામિ કરી હા થુંણીએ જિનરાજ; મારિત ટલી આમય ગયા આસ્યા ફલી હા મારા મનની આજ. ૨૦ ૧૭ ૧૨ ૧૯ ૨૧ ૧૯૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ તું મઈવાસી ઊજલે તેં માંડી હે મેટી યાત્ર, ભવના ભાંજઈ આમલા તુઝ આગલિ હે નાચિ પાત્ર. ઉવસ વાસઈ તું વસઈ વાણારસી હે રાંણી રામામાત, અશ્વસેન કુલચંદ મુઝ વાહલે હે ત્રિજગ વિખ્યાત. છત્ર ધરઈ ચામર ઢલઈ ઠકુરાઈ હે ત્રિગડઈ જિનભાણુ ભામંડલ તેજે તપઈ તુઝ દરિસણ હે વાંછ દીવાણુ, ભૈરવ દેવ દેવાલીઆ જસ્મિગણિ હો ડાઈણિ વિકરાલ, ભૂત ન માગઈ રવા તું સમરથ હે ગેડી રષવાલ. તું મરૂધને પાતસા એકલમલ હ તું ધીંગડધીંગ બારિન રાષઈ બારણાં તુઝ સાહમાં છે કે ન કરઈ સીંગ. લિથિલિ કા ઠાકુરે ચેડા ચટક હે તું કાઢિ સારિક ' રેગ હણઈ રેગીતણા તું બઈઠ હો વનવાડી ઝાડિ. તરકસ ભીડી ગાતરી કરિ ઝાલી હે લાલ કબાંણ; નિવડે ઘેડઈ તું ચઢઈ ફેજ ફેજે હે ફેરઈ કેકાણ. નવ નવ રૂપિ તું રમઈ અડવડીઓ હો તુહિજ દિ હાથ; સંઘતણી સાનિધિ કરઈ બેલાઈ હો તું મેલઈ સાથ, અલષ નિરંજન તું લિગે અતુલીબલ હો તલભાણ શાંતિકુશલ ઈમ વિનવઈ તું ઠાકુર હે સાહિબ સુલતાણ. તપગછતિલક તવડુિં પાય પ્રણમી હે વિજયસેનસૂરીસા સંવત સેલસતસ વીનવીએ હો ગેડી જગદીસ. કલશ. ત્રેવીસમો જિનરાજ જાણ હિઈ ! વાસના, નર અમર નારી સેવ સારી ગાઈ ગુણ શ્રીપાસના વિનયકુશલગુરૂ ચરણસેવક ગેડી નામ ગહગઇ, કલિકાલમાંહિં પાસ પરગટ સેવ કરતાં સુષ લહઈ, Page #274 -------------------------------------------------------------------------- ________________ એ. છે. સંરકati fમામ અભ્યાસિઓને પાસે રાખવા લાયક છે અને હ બીજા તમામ કાશેને ટક્કર મારે તેવો कलिकाल सर्वज्ञ श्रीहेमचंद्राचार्य विरचित स्वोपज्ञ टीकासहित કે રામધાન વિતામIિ--ST. પર તાકીઃ 'મંગાવી લો. કેર આ કાશને બે વિભાગોમાં વિભક્ત કર્યો છે. પ્રથમ ભાગમાં મૂલ તી, અને તેની ટીકા આપવામાં આવી છે, અને બીજા ભાગમાં મૂલ- ઈ. લિ માં આવેલ શબ્દોની અકાર:ઢિ અનુક્રમણુિં કાં, ટીકાન્તર્ગત આવેછે લ શબ્દોની અકારાદિ અનુક્રમણિકા, ટાકાનર્ગત શેષનામમા2 નાના શબ્દોની અકારાદિ અનુક્રમણિકા, ટીકામાં આવેલ યથાનાં છે ક નામાની અકારાદિ અનુક્રમણિકા અને ટીકામાં આવેલ ગ્રંથકારે - ડૉ. છે નાં નામની અકારાદિ અનુક્રમણિકા આપવાનું આવેલ છે. આ ઉ0 અત્યુ પાગી અને અહંદુ કેશ–શબ્દોને ખાને હાવા છતાં બન્ને ભાગની કિંમત માત્ર રૂા. સાત. રા. -- -- પહેલા ભાગની કિં. રૂા. 4-0-0 બીજા ભાગની ડિ. રા. 3--0--2 જલદી છે: શ્રીયશવિજય જેન સુથમાળા, દેરીસ રોડ -.વનગર | ( કાઠીયાવાડ.)