________________
કપિલા
તીર્થ પણ કલ્યાણકભૂમીજ છે. વિમલનાથને અહિં જન્મ થયે હતેપંજયવિજય અહિં વિમલવિહાર અને વિમલનાથનાં પગલાં હોવાનું જણાવે છે. પંવિજયસાગર અને પં સૌભાગ્યવિજયજી કપિલાની પાસેના પટિયારીને પણ ઉલ્લેખ કરે છે. - આ તીર્થ પછી
સોરીપુર તીર્થ છે. પં. જયવિજયે છીજાબાદ, ચંદવાડ અને તેની પાસેના સરપડી ગામથી આ તીર્થ ત્રણ કેસ ઉપર આવેલું છે, અને અહિં સાત મંદિર છે, એમ કથે છે.
ઉપરની પાંચે તીર્થમાળાઓમાં ઉપર પ્રમાણે છેડે ઘણે અંશે ઉપર પ્રમાણે પૂર્વદેશનાં તીર્થો (ખાસ ખાસ કલ્યાણકભૂમીવાળાં તીર્થો) નું વર્ણન કર્યું છે. તે ઉપરાન્ત કઈ કઈ તીર્થમાળામાં પૂર્વદેશનાં તીર્થોમાં જ કેટલાંક વધારાનાં તીર્થો ગણાવ્યાં છે.
જેમાં મુખ્ય
૧ ફરકાબાદ છવામાં આવેલા કાયમગજથી ઉત્તર-પશ્ચિમમાં ૬ માઈલે ઉપર આ ગામ આવેલું છે. અહિં એક વિમલનાથનું મંદિર છે. સિભાગ્યવિજયજી જે પટિયારીને ઉલ્લેખ કરે છે, એ પટિયારી ( Patali) બીજું કંઈ નહિ, પરંતુ કંપીલાથી ઉત્તર-પશ્ચિમમાં ૧૮-૧૯ માઈલ ઉપર આવેલું એક ગામ છે. વધુ માટે જુઓ–જિનપ્રભસૂરિકૃત કfuસ્થપુરા , - ર આ સ્થાન શિકહાબાદથી ૭ કેસ ઉપર જમના નદીના કાંઠે આવેલું છે. નેમનાથપ્રભુના જન્મ કલ્યાણકના લીધે આ ગામ તીર્થ તરીકે મનાય છે. જગદ્દગુરૂ હીરવિજયસૂરિ મહારાજ આગેરેથી અહિં પધાર્યા હતા અને તેમનાજ સમયમાં અહિને ઉદ્ધાર થયેલે; પરંતુ તે પછી અહિંનાં મંદિરોનો ઉદ્ધાર થે જણાતું નથી. અહિં હાલ એક પહાડી પર પાંચ મંદિર છે. જેમાંનાં ચાર તે ખાલીજ છે અને એકમાં નેમનાથનાં પગલાં છે.
[ ૩૮ ]