________________
ગિરિ ઉપરિવલી સાઠિ પ્રાસાદ ઈમ તુલસ કહ્યો આલ્હાદિ. ૮૭ સાગર મલયાચલ અંતરિ જેનરાજ તે નિશ્ચલ કરિ, જિનવર ભગતિતણાં મંડાણ કેતાં કહી અવર વષાણુ ૮૮ પાછા ફરિ આવ્યા કરણાટ નયર વિનુરિ ચડિયા ઘાટિ, રણ રાજ કરિ નિત્વમેવ નવલષ પાયક સારિ સેવ. ૮૯ દેઈ દેહલિ તે ભેટ્યા ચંગ તિહાંથી હુંબસિ આવ્યા રંગ; પાસનાથમિ પદમાવતી પરતા પૂરિ જગિ જાગતી. ૯૦ અહી અનેક પાસિ તિહાં ફરિપણિ પરભવ કે નવિ કરિ, એહવું ઉપિ મહીમા ધામ પૂજ્યાં પૂરિ વિંછિતકામ, ચિત્રગઢ બનેલી ગામ વંકાપુર દીઠું સુભાઠામ, તીરથ મનહર વિસ્મયવંત વાત અપુરવ સુણ સંત. ૯૨ સ્વામી સેવક સુપન મઝારિ કહિ શ્રાવકનિ વયણ ઉદાર; નવ દિન ફૂલમાંહિં સંષ ધરે દસમે દિન દરિસનતું કરે. ૯૩ નેમિ દિન યુ જે તિમ કરી સંષમુષિ પ્રતિમા નીસરી, પાંઉ રહ્યા મુષમાહિ જાણિ દસમા દિવસતણિ સહિનાણિ ૯૪ સંષપરમેસર કહી એમ સંખથકી પ્રગટ્યા પ્રભુ નેમ લષમીસરપુર તીરથ ચંગ ગદકિ પ્રણમું મનનિ રંગ. ઈહથી કહીઇ કાનદેશ લીલીલાને પરસ; રાયડુબેલી નયર ઉદાર અનંતનાથ નિ પાસકુમાર રામરાયનું વીજાનગર હુનિ મેહ હુઓ તિડાં સનર, લેક પ્રસિદ્ધ સહુકે કહિં કૃષ્ણનદી તે આગલિ વહિ વિજાપુરિ ઈિ શાંતિનિણંદ પદમાવતી દીઠિ આણંદ, મણિધર વિવહારી બુદ્ધિવત શ્રાવકજન તિહાં બહુ અદ્ધિવંત. ૯૮ ઈદલસાહનુ સબલું રાજ પ્રજાપાલ હુએ મહારાજ દેઈ લષ્ય સેના ચતુરંગ મહાજન મોટા કરિ ઉછરંગ. ૯
૧૨૦