________________
જેસલમેરઇ જિન મનમેહન કલિકુંડ,
ઇલેરઈ અતિશય વડેદરઇ પરચંડ, ડુંગરપુર ઈડર ઉદયપુરઇ જિનરાય,
ધવલકઈ નવસારી વાણારસી વરદાય. ૨૫
છે હાલ ૫ સેગુંજ ઉદ્ધારની Vણપરિ પાસ નિણંદજી એ ઠવડણા દેસઈ દેસ, સંખેસર સુરતરૂ એ નામમાલ એ નિત ભઈ એ; તસ દિઇ લછિ અસેસ જિણેસર કરૂ એ. ધન્ય દિવસ મુઝ આજને એ સફલ થયે અવતાર, સંખે. નામ મંત્ર કરિ હું જપું એ પ્રભાવતીભરતાર, જિણે ર૭ ધરણિંદ નઈ પદ્માવતી એ પાયખ જિનપાસ; સંખે દેવ અનેક સેવા કરઈ એ પૂર સેવક આસ. જિશે. ૨૮
શ્રી અભણી એ માહિં વરણ અઢાર, સંખે ધાઇ ધવલઈ ધાનસું એ તે લહઈ કેવલ સાર. જિણે ૨૯ કેહ લેહ મદમેહસું એ બાંધ્યાં કરમ દુરંત; સંખે. દેવ દિસર દરિસણ એ છોડઇ તે સવિ સંત. જિણે ૩૦ સતર પ્રકાર” પૂજના એ કરિ જિનની નવરંગ; સંખે લષમી ડ્રાહઉ લીજિઈ એ જિમ થાઇ વિસંગ. જિણે ૩૧ શ્રીવિજયપ્રભ સૂરિવરૂએ તે નિસદીસસંખે. ગુરૂવચનિ સમકિત લહી એ સેવઉ સબલ જગદીસ. જિણે ૩૨ નવ નવ રાગઇ જિનતણી એ નામમાલ ગુણગીત, સંખે. ગાઇ ધ્યાઇ ભાવસુ એ તે થાઈ જગજીત. જિણે. ૩૩
૧૫ર