________________
લહુ છ પાનજી મનજી ચંગ શાંતી સમકરણ મનિ રંગ " સુરચંદ સુત પચેવડે ગુણનિધિ વંશ અછિ પડવડે. ૧૫૦ એસવંશે શાંતિદાસ શ્રીચિંતામણિ પૂજ્યા પાસ; પ્રભુ સેવાઈ ગજસંપદા દિલ્લી સરિ બહુ માન્ય સદા. ૧૫૧ વિત વાવરીઉં પરમિં ઘણું સાતે ક્ષેત્રે કરી સેહામણું - ચિપુત્રે વલી સભા ઘણુ વંશવિભૂષણ તે બહુગુણ. ૧પર વસ્તુપાલ મંત્રીસર વંશ શિવા સમજી કુલ અવતં; સેવું જ ઉપરિ ચેમુખ કી માનવભવ લાહે તિણિ લી. ૧૫૩ ત્રિણ અણનું નગર મંડાણ અહદાબાદ અને પમ જાણિ સાધુ સુધરમી નિત્યે વાસ શ્રાવકનાં ઘર સહિત પંચાસ. ૧૫૪ સકલ દેસતણે સિણગાર દુષિઆ દીનતણો આધાર જેમાં પટ્ટણ દેશ અનેક પળે પૂરો ઈહાં વિવેક. ૧૫૫ કપડવાણિજ નિ સાણંદ રામાસુત નિ આદિનિણંદ વિરમગામથી આગતિ પાસ સફેસરે પૂરિ મનિ આસ. ૧૫૬ યાદવ જરા નિવારી ઈણિ યદુપતિ તીરથ થાપ્યું તિણિ ચંદ્રપ્રભુ જિન વારિ કહી તવ મૂરતિ ભરાવી સહી.
૧૫૭ સેરીસિં લઢણ જિનપાસ સંકટ સૂરિ પૂરિ આસ જેનકાંચીથી આણુ દેવ મંત્રબલિ ચેલાની સેવ. ૧૫૮ કડી મહિસાણે નગરિ સાર આદિ વીર નિ પાસકુમાર; વિસનગર નિ વીજાપુરિ જિનપ્રતિમા વંદુ સુભપરિ ૧૫૯ આદિ તલટી આણંદપુરિ જે યાત્રાફલ સેવંજગિરિ, સીદ્ધપુરિ વાસ્ય સિદ્ધરાય નદી સરસતી તીરથ ઠાય. ૧૬૦ આવ્યા પાટણિ અતિ આદરિ પાસજી ભેચ્યા પચાસરિ, કેકે નારિગે ચારૂપ પાસ અઢારે સુગુણ સ્વરૂપ. ૧૬૧ વાસેત્તર સે જિન આવાસ દરિસણ આપિ લીલવિલાસ, કુમારપાલ નિ વિમલપ્રધાન ઈહિાં ઉપના તે ગુણનિધાન. ૧૬૨
૧૨૫.