________________
ચતુર ચઉકસી આણંદતણે વેલજી વિવેક ઉપગારી ઘણ. ૧૩૭ - આજ અપૂરવ સવે સિણગાર સુગુણમણિ સરિષે પરિવાર જિનધરમ ગુરૂ ભગતા જેહ યશભાગ્ય લહિ વલી તેહ. ૧૩૮ આદિનયર એ ઉત્તમ ઠામ દિન દિન દીપિ સભા ધામ, ઈમ અનેક ગુણરયણની જાણ કેતા કહી અવર વષાણ ૧૩૯ જિન નમીજી સેઝિન્ને માત્ર અડુદાવાદે મેટીયાત્ર; . બારેજિ નિ ગામિ ધોલકિ યુગાદિ પાસ પ્રણમું તિહાં થઈ. ૧૪૦ અન્ડદાવાદ અને પમ લઉં ભાલે ચિંતામણિ તે કહું સામલે મોઢેરે મહાવીર અઢોત્તર સે જિનહર ધીર ૧૪૧ રાજનગર શ્રાવક ચોસાલ જગપ્રસીદ્ધ માનિ ભૂપાલ; જિનસાસન સભાવિ સદા આશ્રિતવલ્કલ બહુ સંપદા. ૧૪૨ ઉસવંશભૂષણ શિરદાર સૂરા રતન બેબંધુ ઉદાર, સત્યાસીઈ દીઉ સદ્ગકાર વિમલાચલના સઘ અઢાર. ૧૪૩ તસ સુત ધનજી પનચંગ સમેતાચલ યાત્રા કરી રંગ; ઇસી સહિત એકલાષિ કરી ધન પરચી સંઘપદવી વરી. ૧૪૪ શ્રીશ્રીવંશિં ચડતિ વાનિ દેસી મનીઓ મુખ્યપ્રધાન ધર્મષેત્રિ ધન વાવ્યું બહુ ત્રિણે લાલ તે પિતિ સહુ. ૧૪૫ સંવત ચેગિં શત્રુકાર વરસ એ લગિ દીધો સાર; દુરિ દુકાલ ગયે તિણિ વારિ માણસ મિલિયા સહિત ઉચ્ચાર.૧૪૬ સંઘતિલક સિદ્ધાચલતણું મોઢેરાનું મંદિર ભણ્યું; સતરભેદ પૂજા મંડાણ રાજનગરિ સહુ દેઉલિ જાણિ ૧૪૭ હેમમુદ્રા શીલવંતનિ દીદ્ધ સંઘવચ્છલ બહુ ભગતિ કીદ્ધ;
બાન છોડાવ્યાં પુનિ કાજિ જિનસાસનિ વિસ્તારી લાજ, ૧૪૮ - તસ સુત દેસી શાંતિદાસ પૂરણ પુન્યતણો તે વાસ; દાની જ્ઞાની લેજસમાન તાતતણિ પરિ વાલ્ય વાન. ૧૪૯
૧૨૪
: