________________
પહિલિ યુગિ હુઈ રત્નાવતી બીજિ કહીઇ કનકાવતી, ત્રંબાવતી ત્રીજા માહિ હાય ચોથિં ખંભનયર વલી સોય. ૧૨૫ થંભણ પ્રણમું જરાઉલે નારિંગે ભિડભંજન સામલે નવપલવ જગવલ્લભ દેવ સુખસાગરની કીજિ સેવ. ૧૨૬ પંભનયરના શ્રાવક શિરિ ઋદ્ધિ રૂડા ગુણ આદરિ તુંગીયા નયરી ઉપમા લહી ગુણરાગી સેવિ ગહિંગહી. ૧૨૭ રાજસ ગુણ રાજિ ઓસવંશ સેની તેજપાલ અવતંશ, એક લાષ ધન પરર્ફે જિણઈ સેત્રુંજસિષર કરાવ્યું તિણ. ૧૨૮ સંઘવી ઉદયકરણ અનિ સેમકરણ વિજકરણનિ જ્યકરણ, દેવગુરૂની પાલી આણ લખ્યમી લાહો લીએ સુભઠાણ. ૧૨૯ પારિષ વજી નિ રાજીયો શ્રીશ્રીવંશિ બહુ ગાજીયા પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ સંઘ પ્રતિષ્ઠા મનનિ રંગ. ૧૩૦ જેહની ગાદી ગોઆબંદિરિ સેવન છત્ર સેહિ ઉપરિ; કેઈ ન લેપિ તેહની લાજ નામિ સીસ ફરંગીરાજ. ૧૩૧ પ્રાગવંશ કુંઅરજી વાડુઆ કાવી દેઉલ તેણે કીયા પુત્ર પિતા હડાહડિ કીધી કરણી ડાડિ. ૧૩૨ મઢન્યાતિ ઠકર જ્યરાજ વંશવિભૂષણ સહિ આજ; ' લાલજી સુત માલજી રામજી બંધવ બે લિં સુભમતી ભજ. ૧૩૩ સતરબાવસિં યાત્રા કરી સેગુંજ સંઘવી પદવી વરી, ' પિતિ પિષ્યાં પાત્ર વિશેષ ધન્ય જીવ્યું ધરમિ ધરી રેષ. ૧૩૪ સંઘવચ્છલ જિનમંદિરતણી પૂજા પ્રભાવના કીધી ઘણું સમકત ગુણ સભા ઉજલી આશ્રિતવઠ્ઠલ કહીઈ વલી ૧૩૫ કેતા જ્ઞાતા દાતા જાણિ કેતા શ્રોતા ભેગતા આણિ કવિતા આગમ ભેદિ કહિ ગુરૂવચને કરી નિશ્ચલ રહી. ૧૩૬ બુદ્ધિસાગર રૂડા અદ્ધિવંત દાને દયા સહિં સતવંત
૧૨૩