________________
ઉપરાન્ત અહિંનાં જે જે સ્થાને આમાં વર્ણવ્યા છે, તેમાં મુખ્ય આ છે –
સુવર્ણરેખા નદી, દાદર, કાલમેઘ, નેમનાથનું મંદિર, પાપામઢી, શત્રુંજયાવતાર, સમેતશિખર અને અષ્ટાપદની સ્થાપના, કપદ યક્ષરાજ, મરૂદેવીમાતા, તિલકપ્રાસાદ, રાજીમતીનું સ્થાન, કંચનવિહાર, ગંગાવતારકુંડ, અંબિકામાતા, સિદ્ધવણાયગ, સહસાવન, લાખાવન અને ચંદ્રગુફા વિગેરે.
સૂરત.
સૂરત શહેરનાં મંદિરનું વર્ણન કરનારી ઉપરની તીર્થમાળાઓમાં બે તીર્થમાળાઓ છે. એક કર્કમતીય લાધાશાહ વિરચિત “સૂરતચૈત્યપરિપાટી અને બીજી ઉપાધ્યાય થ્રીવિનયવિજયજીવિરચિત “સૂર્યપુરચંત્યપરિપાટી.’ લાધાશાહે આ “સૂરતચૈત્યપરિપાટી” સં. ૧૭æ ના માગશર વદિ
આવી જ રીતે જિનપ્રભસૂરિએ પણ રૈવત્તામાં વળ્યું છે – .. "तत्थ तेजपालमंतिणा गिरनारतले निश्रनामंकि तेजल
पुरं पथरगढमढपवामंदिरआरामरम्मं निम्मावि।" - આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ તેજલપુર મંત્રી તેજપાલેજ વસાવ્યું હતું; નહિં કે તેના ભાઈ વસ્તુપાલે. અત્યારે આ ગામ વિદ્યમાન નથી.
૧ આ સ્થાને સંબંધી ક્યું સ્થાન ક્યાં છે? અને તેની ઉત્પત્તિ શી રીતે થઈ, એ બાબતની માહિતી નાગેન્દગચ્છીય વિજ્યસેનરિત રેવંતff
g, જિનપ્રભસૂરિકૃત રેવતો , વિતપિ તથા ધર્મપરિકૃત ઉરિનારા માં સારી રીતે આપવામાં આવી છે. આ કુતિયો “ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝમાં પ્રાચીન-ગુર્જર વાક્ય-સંગ્રહના ભાગ ૧ લામાં પ્રસિદ્ધ થઈ છે, ત્યાંથી જોઈ લેવાની ભલામણ છે.
૨ આજ લાધાશાહે વિ.સં૧૭૯૫ માં શિવજીનેંરાસં બનાવ્યો છે. આ રારામાં કવિ પિતાને ગચ્છના ગ૭પતિ તરીકે પોતે ઓળખાવે છે -
કશ્યામતિ ગપતિ સાહજી લાધે કવિરાય: તિણે રાસ ઓ એ સુણત ભણત સુખ થાય. ” ૧૧
( મારી પાસેના પ્રશસ્તિ સંગ્રહમાંથી)