________________
પરચૂરણ વિભાગ.
આ સંગ્રહમાં ૬ તી માળાઓના સમાવેશ થાય છે. જેમાંની ૨ સૂરત સંબંધી છે, ગિરિનાર સંબંધી, ૧ શાસ્વત તીર્થા સંબંધી, ૧ જેસલમેર સંબંધી અને ૧ કાવી તીર્થ સંબંધી. તે તી માળાઓ આ છેઃ—
૧ રત્નસિંહસૂરિશિષ્ય વિરચિત ‘ ગિરિનાર તીર્થમાળા પૃ. ૩૩–૩૭. '
૨ લાધાસાહુ વિરચિત સુરત ચૈત્ય પરિપાટી
6
૩ કીર્ત્તિ મેરૂ વિરચિત · શાશ્ર્વત તીમાળા
પૃ. ૧૪૧–૧૪૫ ૪ જિનસુખસૂરિ વિરચિત · જેસલમેર ચૈત્ય પરિપાટી’
પૃ. ૬૨-૬૯
૫ કવિ દ્વીપવિજય વિરચિત ‘ કાવી
૩. ૧૪૬–૧૪૮
તી
૮ પૃ. ૧૭૧–૧૭૩
૬ વિનયવિજયાપાધ્યાય વિરચિત ‘સૂર્ય પુરચૈત્યપરિપાટી
1
સંબંધી છે.
"
વર્ણ ન
,
પૃ. ૧૮૯-૧૯૪
ઉપરની છ તીર્થમાળાઓમાં પહેલી “ ગિરિનારતીર્થ
'
ગિરિનાર તીર્થ.
આ તીર્થમાળાના કર્તા છે રત્નસિંહસૂરિના શિષ્ય. તેમનુ નામ જણાવવામાં આવ્યું નથી. તેમ રચ્યાના સ ંવત્ પણ આપ્યા
૧ કવિએ યદ્યપિ આ તીર્થમાળા રચ્યાના સવત્ આપ્યા નથી, પરન્તુ અહિંનાં મંદિરો બનાવનાર તથા ઉદ્ઘાર કરાવનારનાં જે નામેા આપ્યાં છે, તેમાં બ્ય૦ શાણા અને ભૂભવનુ' નામ આપ્યું છે, આ શાણા અને ભૂભવ વિક્રમની સાળમી શતાબ્દિમાં થયા છે, એવુ ગિરિનાર ઉપરના એક લેખથી માલૂમ પડે છે, ચ્યત એવ આ કૃતિ સોળમી શતાબ્દિની—ખાસ કરીને સ. ૧૫૨૩ પછીનીછે, એ વાત નિવિવાદ છે. શાણા અને ભૂભવવાળા શિલાલેખ આ છેઃ
[ ૫૬ ]