SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પરચૂરણ વિભાગ. આ સંગ્રહમાં ૬ તી માળાઓના સમાવેશ થાય છે. જેમાંની ૨ સૂરત સંબંધી છે, ગિરિનાર સંબંધી, ૧ શાસ્વત તીર્થા સંબંધી, ૧ જેસલમેર સંબંધી અને ૧ કાવી તીર્થ સંબંધી. તે તી માળાઓ આ છેઃ— ૧ રત્નસિંહસૂરિશિષ્ય વિરચિત ‘ ગિરિનાર તીર્થમાળા પૃ. ૩૩–૩૭. ' ૨ લાધાસાહુ વિરચિત સુરત ચૈત્ય પરિપાટી 6 ૩ કીર્ત્તિ મેરૂ વિરચિત · શાશ્ર્વત તીમાળા પૃ. ૧૪૧–૧૪૫ ૪ જિનસુખસૂરિ વિરચિત · જેસલમેર ચૈત્ય પરિપાટી’ પૃ. ૬૨-૬૯ ૫ કવિ દ્વીપવિજય વિરચિત ‘ કાવી ૩. ૧૪૬–૧૪૮ તી ૮ પૃ. ૧૭૧–૧૭૩ ૬ વિનયવિજયાપાધ્યાય વિરચિત ‘સૂર્ય પુરચૈત્યપરિપાટી 1 સંબંધી છે. " વર્ણ ન , પૃ. ૧૮૯-૧૯૪ ઉપરની છ તીર્થમાળાઓમાં પહેલી “ ગિરિનારતીર્થ ' ગિરિનાર તીર્થ. આ તીર્થમાળાના કર્તા છે રત્નસિંહસૂરિના શિષ્ય. તેમનુ નામ જણાવવામાં આવ્યું નથી. તેમ રચ્યાના સ ંવત્ પણ આપ્યા ૧ કવિએ યદ્યપિ આ તીર્થમાળા રચ્યાના સવત્ આપ્યા નથી, પરન્તુ અહિંનાં મંદિરો બનાવનાર તથા ઉદ્ઘાર કરાવનારનાં જે નામેા આપ્યાં છે, તેમાં બ્ય૦ શાણા અને ભૂભવનુ' નામ આપ્યું છે, આ શાણા અને ભૂભવ વિક્રમની સાળમી શતાબ્દિમાં થયા છે, એવુ ગિરિનાર ઉપરના એક લેખથી માલૂમ પડે છે, ચ્યત એવ આ કૃતિ સોળમી શતાબ્દિની—ખાસ કરીને સ. ૧૫૨૩ પછીનીછે, એ વાત નિવિવાદ છે. શાણા અને ભૂભવવાળા શિલાલેખ આ છેઃ [ ૫૬ ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy