________________
કલ્યાણસેન નામિ ભૂપાલ જિનમતિ જીવદયા પ્રતિપાલ. ૩૭
તિવંત જિનહર ચાવીસ મહેચ્છવ મહિમા હેઈ નિસદીસ મહાધર પર્વત શેત્રુંજ જેડિ પાંચ પ્રાસાદ નમું કરજોડિ. ૩૮ સેલછિતાલિ સેગુંજભણી કલ્યાણુસેન રાજા તે ગુણ સંઘ સબલ લેઈ મહામંડાણ ત્રિશુવસે કરી પંથ પ્રમાણ. ૩૯ સમેતાચલ આવ્યા મનરંગ જિનના થંભ નમ્યા તે અંગ; ચંપાપુરિ પહેતા નરસજ વાસુપૂજ્ય પૂજ્યા જિનરાજ. ૪૦ ભાનચંદ વાચક તિહા મિલ્યા તેહના સંસય મનના ટલ્યા, વિમલાચલને પૂછો પંથ તવ તે વચન કહિ નિગ્રંથ. ૪૧ અઢારસય કે ઈહ થકી અમહે આવ્યા પ્રણમી તિહાંકી, ત્રિણપ્રદક્ષણા તેહનિ દીધ સેત્રુજયાત્રા ફલ તે લીધ. ૪૨ પંથ હિલે ન સહિ વારિ માણસ માંદાં સંઘ મઝારિ, તે કારણિ સંઘવચ્છલ કરી વિત્ત વાવરીઉં પ્રેમિ ધરી. ૪૩ બાવન મણ મિરી શાકમાહિ દ્રવ્યસંખ્યા નહીં બીજી તિહાંહિ; વાસપૂજ્ય મંદિરની ભીતિ તેણે લિખીઉં એણુ રીતિ. ૪૪ ભક્તામર ભાષા ગીરવાણિ સમઝા સાધુ સવિ સુજાણ; માહામાહિ વાંધા પાય એક આચારી તે મુનિરાય. વલી મનમાહિ હરણ્યા ઘણે દરસણ દીઠું સહામણું વીર પટેધરિ વિંશિ હૂઆ પંચમ આરિ ગચ્છ જૂજૂઆ. જેનરાજ્ય એ ઉત્તરદિસિં દાન દયાઇ કરી ઉલ્લસિં; લાહુરવાસી ખ્યત્રી સહી એ વાત વિલાષી કહી. સેલ વાસીઈ સુપરિ જેહ જોઈ આવ્ય ઉદ્ઘાસિ તેહ નિજગુરૂ મુષથી ડુિં સાંભલી અતિઆણંદિ બેલી વલી. અષ્ટાપદ તિરથ છિ વડું દૂરિ દેસાંતર નહી ઢુંકડું; શેત્રુજ રેવત અબુદગિરી સમેતાલ નિ મુગતાગિરી.
૧૩૦