________________
“ પંચ તીર્થકર જનમીઓ મૂલથી દરિ,
જાણી સ્થિતિ થાપી હાં, બોલી બહુ અરિ. મ ૬ (પૃ. ૧૧)
પં. વિજયસાગર, પં. જયવિજય, પં. સૌભાગ્યવિજય અને પં. શીતવિજયજીએ અયોધ્યાનું વર્ણન કર્યું છે. તેમાં સીતાને ધીરજકુંડ, જ્યાં સીતાએ અગ્નિ પ્રવેશ કર્યો હતો, તે કુંડ, રામચંદ્રજીનાં પગલાં, અને બીજાં પણ સ્થાને ઉલ્લેખ કર્યો છે. પં. હંસામે સ્પષ્ટ જણાવ્યું છે કે “ષભદેવ, અજીતનાથ, અભિનંદન, સુમતિનાથ અને અનંતનાથની જન્મભૂમી આ અધ્યા છે. અહિં અત્યારે જેને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે, ત્યાં મરૂદેવી માતાનું નિર્વાણ થયેલ, એમ કહેવામાં આવે છે. આ અધ્યાની પાસે સરયૂ નદી છે. નગરમાં મહાવીરસ્વામીની મૂર્તિ છે.”
जत्थ अन्ज वि नाभिरायमंदिरं । जत्थ पासनाहवाडिया सीयाकुंडं सहस्सधारं च । पायारट्टिओ य मत्तगइंदजक्खी, अज वि जस्म अग्गे करिणो न संचरंति, संचरंति वा ता मरंति, गोपयराईणि अणेगाणि य लोइयतित्थाणि वदि॒ति ।" ' અર્થાત-જ્યાં આજ પણ નાભિરાજાનું મંદિર છે, જ્યાં પાર્શ્વનાથવાટિકા, સીતા કુંડ અને સહસ્ત્રધાર છે. વળી પ્રાકારમાં રહેલ મગજે ય છે, જેની આગળ હાથી આજ પણ જઈ શકતા નથી, અને જાય છે તે મરી ગય છે. તેમજ પતાર આદિ અનેક લૌકિક તીર્થો પણ છે.”
અત્યારે અહિં વેતામ્બરનું માત્ર એકજ અજિતનાથનું મંદિર કરો મહોલ્લામાં છે. તેમાં જુદા જુદા તીર્થકરોનાં કલ્યાણકની થાપના વિગેરે છે.
૧ આ સ્વર્ગદ્વારનો ઉલ્લેખ જિનપ્રભસૂરિએ પણ અયોધ્યા ક૫માં કર્યો છે –
“ગર ઘરઘર જરકનgu જ મિદ્રિત્તા સંકુવારે તિ पमिद्धिमावन्नो।"
ઘેશ્વર, જેને અત્યારે ઘાઘર કહેવામાં આવે છે. તે અને સરયૂ નદીને જ્યાં સંગમ થયું છે, તે સ્થાનને જિનપ્રભસૂરિ “વર્ગદ્વાર’ બતાવે છે. અયાંરે આ મને એક મોલે છે, જ્યાં દિગમ્બરોનું એક મંદિર છે.
[ પ ]