________________
-
: -
:
છે
'
II શ્રીપર્ધાર હૈ નમઃ | मेघविजयउपाध्यायविरचित श्रीपार्श्वनाथ-नाममाला,
જિનવાણું અણું હિઈ પુરિસાદાણી પાસ; જાણી પ્રાંણ મયકરૂ થુણમ્યું નિય મનિ વાસ, અમલ કમલ પરિમલ જિસે મહિમા મહિમા જાસ; વ્યાપઇ થાપઈ પરમપદ અતિશય કરત ઊજાસ. ઠવણારૂપ નિણંદનું દીપઇ દેસઈ દેસ; નામમાલ તેહની કહી આતમ પવિત્ર કરેસ.
ઢાલ ૧
ગૌતમરાસન. સંભારું સંખેસર ઠામઈ પ્રથમ અઠોત્તરસઉ પરણમઈ નવનિધિ સિધિ થાઇ જિન નામઇ પ્રભુ પૂજાઈ જન સુખ પામઈ. ૪ પરતષ દીઠે એ પરમેસર અવની અતુલીબલ અલસર અરચી ઘસિ ચંદન કેસર કંઠ ઠ મુગતામણિ તેસર. સુંદર સરિસી અપછ૨ રૂ૫ઇ જિન આગળ નાટકનઇ પઈ નવનવ ભગતઇ રાગ આલાપ અંગ વાળતી ઉચ્છવ આપઈ. અજજાહર જગજાહર સામી પાસ નમું નિજ નિત સિરનામી;
૧૪૯,