________________
થાન બતાવે છે. આ તીર્થ કયાં આવ્યું, તે સંબંધી કવિએ જુદા જુદા મતા આપ્યા છે. ૫૦ વિજયસાગર બિહારથી પૂર્વીમાં પચીસ ગાઉ ઉપર બતાવે છે. ૫'૦ હ‘સસામ વત્ત માનમાં જેને ક્ષત્રિયકુંડ ( લછવાડ ) કહેવામાં આવે છે, તેનાથી પાંચ કાસ ક્રૂર અતાવે છે, જ્યારે ૫૦ સૈાભાગ્યવિજયજીએ એ કાદીના ઉલ્લેખ કર્યા છે. એક કાક'દી અત્યારે જેને ક્ષત્રિયકુંડ કહેવામાં આવે છે, તે નાથી ૪-૫ ગાઉ ઉપર ખતાવે છે, જ્યાં ધન્ના અનગાર થયાનું જણાવે છે અને બીજી કાક'દી ગોરખપુરથી પૂર્વમાં પચીસ કાશ ઉપર બતાવે છે. જ્યાં સુવિધિનાથનું કલ્યાણક ખતાવે છે. ક્ષત્રિયકુંડ પાસેની કાદીમાં દેરાસર, મૂર્ત્તિ કે પગલાં કઇપણ હોવાનુ કાઇએ પણ જણાવ્યું નથી, જ્યારે ગોરખપુરથી પૂર્વમાં પચીસ કાસ જે કાયદી સૈાભાગ્યવિજયે ખતાવી છે, ત્યાં પગલાં હાવાનુ તેઓ જણાવે છે. વત્ત માનમાં ક્ષત્રિયકુ’ડથી ઉત્તર પૂર્વમાં ૧૦-૧૨ માઈલ ઉપર જે કાદી માનવામાં આવે છે, ત્યાં પાર્શ્વનાથનુ સાલમી શતાબ્દિમાં અનેલું મંદિર વિદ્યમાન છે. • ચપાનગીર
આ નગરી ભાગલપુરની પાસે આવેલી છે. પટણાથી યૂમાં લગભગ સા કાસ થાય છે, અહિં વાસુપૂજ્યનાં પાંચ કલ્યાણકો થયાં છે. ૫૦ સૈાભાગ્યવિજયજી કહે છે કે:- ચંપાથી દક્ષિણમાં
૧ દિગમ્બરાના ‘ યાત્રા-પેન ' માં આ ગારખપુરની પાસેની કાર્કદીને તી તરીકે ગણાવેલ છે. આ ગામનુ નામ ખૂખદા બતાવવામાં આવ્યુ છે અને તે ગારખપુરથી બી. એન. ડબલ્યુ લાઇનના નાનવાર સ્ટેશનથી માઇલ ઉપર છે. અમારી ધારણા પ્રમાણે આજ ખુખદા, એ કાકદી તીર્થ હાય તેમ જણાય છે.
૨ આ નગરી હાલ ચંપાનાલા ના નામથી ઓળખાય છે અને તે ભાગલપુરથી ૩ માઇલ ઉપર આવેલ છે. ભાગલપુરથી ચપાનાલા સુધીમાં એ મદિરા આવે છે. બન્નેમાં વાસુપૂજ્યસ્વામીની મૂત્તિયેા છે ચપાનાલાની પાસેજ નાથનગર છે. અહિં પણ એક રમણીય મ ંદિર છે.
[૨૫]