________________
સેલ કેસ ઉપર મંદારગિરિ છે, અહિં વાસુપૂજ્ય સ્વા, નિર્વાણ થયું હતું. અહિં પ્રતિમા અને પગલાં લેવાનું કહે છે, પણ યાત્રાએ બહુ થોડાજ લેકો જાય છે.” - આ તીર્થના સંબંધમાં પં. વિજયસાગર ખાસ એક જા ણવા જેવી વાત કહે છે. તે કહે છે કે “દેવસી નામના એક દીવાનાએ તાંબરના આ તીર્થને ઉત્થાપીને દિગંબર તીર્થ બનાવ્યું હતું, પરંતુ તેના કુલનેજ નાશ થયે, અને પુત્ર પ્રપત્ર કે રોજ નહીં. આથી “જે માણસ તીર્થને ઉથાપે એની આ દશા થાય” એવી કહેતી કહેવાય છે.”
શ્રીમલ્લીનાથ અને નમિનાથનાં કલ્યાણ તરીકે પ્રસિદ્ધિ પામેલ
મિથિલા. પણ એક તીર્થ છે. આ ગામ પંવિસાગર હાજીપુરથી ઉત્તર માં ચાલીસ કેસ ઉપર બતાવે છે. આ તીર્થના સંબંધમાં પં. વિજયસાગર કહે છે કે “સીતાનુંપીયર’ આ સ્થાન કહેવાય છે. પં.
ભાગ્યવિજય આ સ્થાન પટણાથી ઉત્તરમાં પચાસ ગાઉ ઉપર બતાવે છે. તેને સીતામઢીના નામથી પ્રસિદ્ધ જણાવે છે. ઉપ
3 આ મંદારગિરિનું વર્ણન દિગમ્બરીય જાત્રા માં કરવામાં આવ્યું છે. તે ઉપરથી જણાય છે કે-ભાગલપુરથી દક્ષિણમાં ૧૬ કેસ ઉપર મંદારહિલ નામનું એક સ્ટેશન છે. અહિંથી ૧ માઇલ ઉપર એક ન્હાને પહાડ છે. આ પહાડ એજ મંદાગિરિ છે. કહેવાય છે કે અહિં વાસુપૂજ્ય સ્વામિનું નિર્વાણ થયું હતું.
૨ અત્યારે પણ ગામનું (મિથિલાનું નામ સીતામઢી (Sitamarij) જ છે. આ ગામ મુજફફરપુર જીલ્લામાં દરભંગા જંકશનથી ૪૨ માઇલ પશ્ચિમોત્તરમાં આવેલું છે અને તે લખણુદઈ નદીના કાંઠે છે. અહિં લગભગ નવ હજાર મનુષ્યની વસ્તી છે.
આ નગરીનું જિનપ્રભસૂરિએ મિથિલાકલ્પ ” માં વર્ણન કર્યું છે. તેમાં પ્રારંભમાં વિદેહ દેશનું વર્ણન કરી પછી મિથિલાનું વર્ણન કર્યું છે. તેમના
[ ૨૬ ]