________________
ગેમ સ્વામી જલધર તીરે છાયા માટી નીર છે આજ અને પમ વંદે કે ગુરૂમુષ વાણી સધીર છે. હિ૦ ૯ બિલગુલ પાસે ગેમટ દેવા કરે નાટિક પરદેષ છે.
ષભદેવની પ્રતિમા ઉંચી પૂજે સંઘ વિશેષ છે. હિ૦ ૧૦ અષ્ટાપદ આદું અવનીતલ તીરથ કામ અનેક છે. સ્વર્ગ પાતાલે હિમવૈતાઢ્ય તાસ નમું સુવિવેક. છ. હિ૦ ૧૧ ત્રિણ લેકમાં શાસ્વતી અશાસ્વતી જિહાં જિનપ્રતિમા હોય છે. તીનકાલ કરૂં નિત વંદન જેડીને કર દેય છે. હિ૦ ૧૨ જે તીરથ ઈણ માંહિ વિષાણ્યાં નયણે દીઠાં તેહ છે, અણદીઠાં પણ ભક્તિ વંદુ ત્રિકાલ લહું તેહ છે. હિ૦ ૧૩ તીરથ સેવા મુઝ ફલ દીજે સાચે સમકિત સાર છે. સુલભધિ છે જેનકુલ એ ધર્મતણે ઉપગારજી. હિ૦ ૧૪ કરૂં વંદના કર જોડીને એ સહ તીરથ સાર છે; સુગુરૂ પ્રસાદે દર્શન કીધે ધન ધન મુઝ અવતાર છે. હિ૦ ૧૫ અઢીદ્વિીપમાંહિ સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા જેહ છે; પાલે શુદ્ધકિયા જે સાચી જંગમ તીરથ એહ છે. હિ૦ ૧૬ અનડ અકબ્બર યવનપાતિસાહ પ્રતિબોધ્યા ગુરૂ હીર . . સંવત સેલ ઈગતાલા વરસે ફત્તેપુરમાં સધીર છે. હિ૦ ૧૭ તાસ સીસ વાચક પદ ધારક સેમવિજય સુષકાર છે; ચારિત્ર આદિ વિજય ઉવજઝાયા સત્યવિજય સુવિચારહિટ તાસ સસ પંડિત પદ ધારી લાલવિજયગણિ રાય જી; દિપતિ અવરંગજેબÚ મિલ્યા આગરે આય છે. હિ૦ ૧ તપગચ્છની પિશાલ વિશાલા દેઈ દિલ્લીપતિ જાસ છે; નિજ પુરમાંન દેઈ કુરમાર્વે રહિ સદા સુષવાસ છે. હિ૦ ૨૦ તે કવિ લાલવિજય સુષ પાયા પાયા તીર્થ દીદાર જી માનવજનમ સફલ ભી મેરે સે તો ગુરૂ ઉપગાર જી. હિ૦ ૨૧