________________
ઉદયાપુર મેવાડમાં પહાડમાં રે, ઋષભદેવ સુષકાર; તી. દેવલવાડે દેવ છે ઘણા નવિ જાએ ગણ્યારે, વંદા હરષ અપાર તા. ૨૪
દૂહા કરડે કર જોડીને વંદું વામાનંદ એકલમલ્લ ચેલેરજી સે સુરનરર્વાદ. ચંદ્રપ્રભ ચિંતા હરે માલપુરે મનરંગ; ' સાંગાનેરે સાહિબે વરચરણ નમે સંગ.
ઢાલ ૧૪ છે આદર છવ ષિમાં ગુણ આદર, એ દેશી. હિ મેવાત દેશ વિખ્યાતા અલવરગઢ કહેવાય છે; રાવણમાસ જુહારે રંગે સર્વે સુરનર પાય છે. હિ૦ દિલ્લીમેં મહાવીર વિરાજે મથુરા મેં ભમકેલી છે; ગઢવ્વાલેર બાવન ગજ પ્રતિમા વંદું ષભ રંગરેલી જી.હિ૦ ૨ નગર લહેરે શાંતિજિણેસર શાંતિકરણ ગુણપાત્ર છે; દિલ્દીપતિ જિહાંગીર પાતશા કીધી અટ્ટોત્તરી સ્નાત્ર છે. હિ૦ ૩ દેશ માલવે નગર ઉજેણી તિહાં અવંતિપાસ છે; મેલો પોષ દશમીને થાઈ મને મગસી પાસ છે. હિ૦ માંડવગઢમાં સુપાસ જિીંદા વલી નરમદા પાર છે; ભરત અંગુઠીનાં માણકથી માંકિસ્વામી કહેવાય છે. હિ૦ ૫ પહેલાં તે અસવારી નિકલતે આજ તારિક એક જાય છે; દેશે વરાડે લતિ દાતા અંતરીક સુષ થાય છે. હિ૦ ૬ બીજાપુર વંદુ જિનરાયા તુંગિગિરિ નમું પાય છે; રામ તપસ્યા કીધી રગે માંગતુંગી કહેવાય છે. હિ૦ ૭ સેતબંધરામેશ્વર પાસે જેન રાજા છે આજ જી; લંકા લે રામ લક્ષમણે બાંધિ સાયર પાજ જી.