________________
આ પછી પહાડ ઉપરનાં દર્શનીય સ્થાનો અતાવ્યાં છે, જેમાં ટૂંકા, મદિરા અને કુડા વિગેરેનુ વર્ણન છે. ઉપરની પાંચ તી - માળાઓ પૈકી ચાર તીમાળાઓમાં સમ્મેતશિખરની તળેટીમાં પાલગ જ ગામનું નામ આપ્યુ છે, જ્યારે ૫૦ સૈાભાગ્યવિજયજીની તી માળામાં પાલગજનુ નામ નહિ આપતાં રઘુનાથપુરાનુ નામ આપ્યું છે, એનુ કારણ એ છે કે આ તીમાળામાં વણુ વેલ સંઘ પહેલાં સુર્શિદાબાદ, કાસમખાર વિગેરે થઇ પાછા વળતાં વધુ માન,o ( અસ્થિગ્રામ ), મલેસર,ર પચેટ, રઘુનાથપુરા,૪ બિંદા, દામોદર નદી, ઝરિયા અને તરાસ થઇને સમ્મેતશિખર ( પાર્શ્વ નાથ હાલ ) ગયેલ છે.
3
૫૦ સૈાભાગ્યવિજય વમાન ગામના ઉલ્લેખ કરતાં
કથે છે:
66
શૂલપાંણજક્ષ ડાંમ જસ કહેતા અસ્થિગ્રામ હો; અખ વદ્ધ માંન વિખ્યાતા જાણે એ કેવલી વાતાં
સું
હા. સું૦ ૬
( પૃ. ૮૪ ઉપસર્ગ કા
મહાવીર સ્વામીને શૂલપાંણીયશ્ને જે ઠેકાણે
૧ બંગાળમાં આવેલા બર્દવાન (Burdwan) જીલ્લાનું આ પાટનગર છે અને તે દામેાદરનદના કાંઠા ઉપર આવેલુ છે.
૨ વીરભૂમ જીલ્લાના તાંતીપાડા ( Tantipura ) ગામથી દક્ષિશુમાં એક માઇલ ઉપર વાકેધર નામના નાળાને કિનારે વાકેધર્ નામનુ સ્થાન છે, એજ આ મકલેસર કહેવાય છે.
૩ પચેટ (Pancht ), આ ગામ માનભ્રમ જીલ્લામાં આવેલા આસનસાલ સ્ટેશનથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૧૩ માઇલ ઉપર આવેલું છે.
[ ૩૧ ]
૪ આ રઘુનાથપુરા અને સમ્મેતશિખરની તળેટીમાં કવિએ રઘુનાથપુરા અતાવ્યું છે, તે બે જુદાં ગામા છે. આ રઘુનાથપુરા ( Raghunathpur ) માનભ્રમ જીલ્લામાં આવેલા આસનસાલ સ્ટેશનથી દક્ષિણ-પશ્ચિમમાં ૨૩-૨૪ માઇલ ઉપર અને ઉપર્યુ ક્ત ચેટથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૧૦ માઇલ ઉપર આવેલુ છે, લગભગ ચાર હજાર માણુસની વસ્તીનુ
આ ગામ છે.