________________
લપુર કયું ? એના ખુલાસા કરતાં ૫૦ સાભાગ્યવિજય કથે છે:“ભલિપુર ભાષે છે. શાસ્ત્રમાં રે હિવણાં નામ દુતારા જાસ રે.” ૫૦ ૧. ( પૃ. ૮૯ )
આ ઉપરથી જણાય છે કે-દુતારા ગામને તે વખતે લેકે દ્લિપુર માનતા હતા. સોભાગ્યવિજયના કથન પ્રમાણે અહિં એક પંત છે. પવ ત ઉપર પાર્શ્વનાથનાં પગલાં છે. એક શુકામાં સપ્તા પાર્શ્વનાથની મૂર્તિ છે. પાસે એક સરોવર છે. પર્યંતની પાસેજ દુતારા ( ૪ તારા ) ગામ છે, કે જ્યાં શીતલનાથનાં ચાર કલ્યાણક થયાં હતાં.
હવે આપણે પૂર્વ દેશનું જગપ્રસિદ્ધ સમ્મેતશિખર
તીનુ વર્ણન તપાસીએ. પાંચે તીર્થ માળાઓમાં સમ્મેતશિખરનુ વર્ણન ઓછુ વત્તું કરેલુ છે. ચાવીસ તી કરા પૈકી વીસ તી કરા આજ પવિત્ર પર્વત ઉપર મુક્તિ પામ્યા હતા. કાઇ અપેક્ષાએ ૫'- વિજયસાગર તો આ સમ્મેતશિખર તીર્થને શત્રુ જયથી પણ અધિક વખાણે છે. તેઓ કહે છે:—
અધિકા એ ગિરિ ગિરૂમા સુત્રુંજાથી જાણ્યો જી.
શ્રી. ૨ (પૃ. ૫)
વામાં આવે છે. પ’૦ સોભાગ્યવિજય જેને દુતારા કહે છે, તે ગામ આ હુટવરિયા ( Hutwueea ) થી દક્ષિણમાં લગભગ ૪-૫ માઇલજ દૂર છે. આનુ ( ખરૂ નામ છે દંતારા ( Dant, i ), પ્′૦ સાભાગ્યવિજયજીના સમયમાં આ દતારાને જિદ્દલપુર લેકા માનતા હતા, એમ તેમના કથનથી માલૂમ પડે છે. અહિં કેટલીક પ્રાચીન મૂર્ત્તિયા અને ખડેહરા ધણાં છે, એજ એની પ્રાચીનતાનાં સ્મરણ ચિહ્નો છે આનીજ પાસે એક પહાડ છે. કહેવાય છે કે આજ પહાડ એ ખરૂં દ્દિલપુર તીર્થ છે. દિગમ્બરાના તીર્થયાત્રા પળના પૃ. ૨૦થી ૨૧૨ સુધી આ તીર્થનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. જો કે તેમાં પેાતાનાં ગીત ગાયાં છે, પરન્તુ તેમાંથી આ સ્થાન દ્દિલપુર તીર્થં હોવુ જોઇએ, એવાં કેટલાંક પ્રમાણા જરૂર મળે છે.
| ૨૮ ]