________________
પરન્તુ આ લોકમાં સમેતશિખર, શત્રુજય, સોપારા, જીરાઉલા, લવહ, રતનપુર, સાચાર, ખંભાત, ઘાઘા વિગેરે ગામામાં જ્યાં જ્યાં અલૌકિક જિન િહાય તેને વદા કરી છે. એ પ્રમાણે તમામ જિનબિ ંબોની સ્તવના કરી કર્તાએ પાંચમહાવ્રતધારી સાધુઓને વંદન કર્યું છે. એકદર ૨૮ કિડયામાં આ તીર્થમાળા સમાપ્ત કરી છે.
જેસલમેર તી.
આ તીર્થ સંબંધી ઉપરની છ તીથમાળાઓ પૈકી એક તીમાળા છે, જે જિનસુખ૨ નામના આચાર્ય બનાવી છે. કર્તાએ પોતાના પિરચય આપ્યા નથી, પરન્તુ આ ચૈત્યપરિપાટી રચ્યાના સંવત્ ૧૭૭૧ આપ્યો છે. આ તીર્થં માળામાં કવિએ જેસલમેરનાં ખાસ ખાસ મદિરાનું વણ ન કર્યુ છે. મદિરાનુંજ વન નથી કર્યું', કિન્તુ પ્રત્યેક મંદિરમાં કેટલાં કેટલા જિનબિંબ છે, તેની સંખ્યા પણ આપી છે. આમાં એકદર ૮ મદિરાનું વણ ન કર્યું છે. તે ૮ મિત્રો આ છે:—૧ મહાવીરનુ, ૨ આદિનાથનુ, ૩. ચંદ્રપ્રભુનું, ૪ અષ્ટાપદનુ, ૫ શાન્તિનાથનું, ૬ સંભવનાથનું, છ શીતલનાથનુ અને ૮ પાનાથનું. આ આઠે મદિરામાં જિનમિ બેની સંખ્યા કેટલી હતી, તે સંબ ંધી કવિ સ્પષ્ટ કહે છે:-~~
(6
ઇમ મહા આર્ડ પ્રાસાદમાંહું બિંબ પેંતાલીસર્સ; ચૌરાસી ઊપર સર્બ જિનવર વદતાં ચિત ઊલસે.
""
( પૃ. ૧૪૮ ) એકદર આઠે દેરાસરામાં ૪૫૮૪ જિનાિની સખ્યા આપી છે.
૧ જિનસુખસૂરિ. તેમનો જન્મ મ. ૧૭૩૯ ના માર્ગશીર્ષ સુદિ ૧૫ મે થયા હતા. પિતાનું નામ રૂપસી અને માતાનું નાસ સુરૂષા હતું. સં. ૧૭૫૧ માઘ સુ. ૫ પુણ્યપાલસરમાં દીક્ષા, દીક્ષાનું નામ સુખીત્ત. સ. ૧૭૬૩ માં સૂરિપદ અને ૧૭૮૦ના જ્યેષ્ઠ વિદ ૧૦ મે ફીણી નગરમાં સ્વર્ગવાસ. વધુ માટે જૂ, રત્નસાગર ભાગ ૨ જો, પૃ. ૧૩૦,
[ ૧ ]