________________
[ આ એકાદસ ગણધરતણી પૂછ પાદુકા જેણિરે;
પંચવીસ દેહરઈ પૂજા કરી ટાલિ દુરગતિ તેણિ રે. જય૫૯ અણસણ લઈ અણુત્તરિ ગયા ધના સાલિભદ્ર મુનિરાય રે, કાઉસગિયા દેઈ પાદુકા પૂછજઇ તિણિ હાય રે. જો ૬૦ ચેર હયાત ગુફા અચિરજકારણિ દીઠ રે, કાલબરિદ્રુમ હેઠલઈ બાવન જિનાલય પૂઢ રે. જય૦ ૬૧
વૈભારગિરિથકી ઊતરી ચઢિયાઈ વિપુલગિરંદ રે , • ષ પરિમાણુ એ જિણવરૂ પૂજ કરૂં જિનચંદરે. જો દર '
મુષ એક ઉદયગિરિ પંચ સેવનગિરિ જાણ રે, રયણગિરિસિરિ ઊપરઇ દેય પ્રાસાદ વષાણ રે. જો ૬૩ પંચ એ પર્વત ફરસીયા નિરખી વીર પિસાત રે, પાસઈ કૂપ ભૂષણ ભર્યા સાલિભદ્રતણુઉ નિરમાલ રે. ૬૪ નયરમાંહઈ 2ષભ જિસરૂ પૂજી કી જઈ પ્રણામ રે, નાલંદઈ પાડઈ આવીયા લોકપ્રસિદ્ધ વડગામ છે. જો ૬૫
વસ્તુ. • વૈભારગિરિવર વૈભારગિરિવર ઊપરિ ઉદાર, શ્રીજિનબિંબ સહામણું એકસો પચાસ થઈ, નવ વિપુલગિરિ ઉપરઈ ઉદયગિરિસિરિ મારી ભણુઈ વીસ સેવનગિરિ ઉપરઈ યણગિરિસિરિ પંચ, રિષભ જિણેસર પૂછયઈ રાજગૃહી મંચ.
ચઉપઈ. નાલંદાઈ સવિ કપ્રસિદ્ધ વીરઈ ચઉદ ચઉમાસા કીધ; મુગતિ પતા સવે ગણહાર સીધા સાધ અનેક ઉદાર. ૬૭ દીસઈ તેહતણું અહિનાણુ પુહવઈ પ્રગટી યાત્રાષાણિક પ્રતિમા સતર સતર પ્રાસાદ એક એકસ્યુ મંડઈ વાદ. ૬૮ પગલાં મૈતમ સ્વામીતણું પૂજીનઈ કીજઈ ભામણાં વીર જિણેસર વારાતણી પૂછ પ્રતિમા ભાવઈ ઘણી.
- ૩૦.