________________
પ્રગટ કરાવી વીરને એ લીધે બહુ લાભ
સવે આદિયા એ. તિહાંથી સાચરિ આવીયા એ પધરાવ્યા શ્રીવીર;
પ્રાસાદમાં ઉછર્વે એ. ચાર પ્રસાદ શ્રીવીરના એ દેહરાસરિ વલી એક;
ભાવસ્યું ભેટીયા એ. તિહાંથી પુનાસું આવીયા એ નિરષી શાંતિપ્રાસાદ;
આનંઘા અતિઘણુ એ. છે હાલ ૫ છે
નિરમાલડીને. તિહાંથી ભિનમાલે આવીયા એ ભેટયા શ્રીપાસ
ચ્ચાર પ્રાસાદ તણું સુબિંબ નિરખ્યા ઉલ્લાસ; ધાણસા મેદરા ગામમેં પ્રાસાદ જુહારી જાગિરે આવ્યા વહી સુષથી નરનારી. સેવનગિરિ સિહ નિરષીએ જે પહિલા જિન ઠામ, વિવિધ દેહરાસર વંદિયા, નિરમાલડી એ પ્રણમ્યા તે અભિરામ, મનહિ એ, તિહાંથી આઘા સંચરી માદલપુર આવ્યા અગર વગરી ને એરૂગામ વલાણ દૂઝાણા; સાંડેરે પ્રાસાદ એક વીમેલિ વીઝે ઈહાં એક એક પ્રાસાદ વંદિ મન હર્ષ ધરે. વરકાણે શ્રીપાસજી એ નાડેલ ત્રિણ્ય પ્રાસાદ; નડુલાઈ પ્રાસાદ નવ, નિરવ યાદવે નમીઈ આલ્હાદ. દેસૂરી પ્રાસાદ એક ઘાણારાગામે પારસનાથ ને વીરચૈત્ય ઘણેરે ઠામેં; સાદડી પાસ પ્રાસાદ એક આણંદ્યા નિરષી રાણપુર્વે શ્રીધરણવિહાર ચઉમુખ અતિ હરષી.
મ૦ ૪૨
મ૪૩
૧૩૬