________________
એ રિષી નહી માંડણી એ મહિયલમાંહિ ઉદાર; ત્રિભુવનતિલક સેહામણું નિ॰ પ્રથમ જિષ્ણુંદ વિહાર. મ૦ ૪૪ મડપ મોટાથ ભ તુ ગ કારણી અનેક સહુસફૂટ ને પંચમેરૂ તીર્થં સુવિવેક, ભૂમિહરમાં જૈનબિંબ પ્રણમી આન ંદ મંગલચૈત્ય ને દેહરી વિ ઠામે વદુ; ચ્ચાર પ્રાસાદ ખીજા વલી એ એવ' મિલી ને પંચ, પાંચમગતિને પામવા નિર૦ એહુજ સમલ પ્રપંચ, માદે મુડાડે' રાજપુર ચેચલીઓ પાસ આઇઉ ને પાલ્ડડી પ્રાસાદ વિચિત્ર; વાઘણ દાઇ પ્રાસાદ છે એ પાહુડી કાન્નુર ઠામ, તિહાં પ્રાસાદને વક્રિયા નિહૅરષ્યા મન અભિરામ. ચેચલીયાથી અવર પંથ સેવાડી ગામ ખીજાપુર વીસલપુર રાતાદેવ ઠામ; નાણે ખેડુડે કારટઈ જીવિતસ્વામી વીર નાંદ્રીઇ લાટાણે વલી સેત્તુજની ભીર; અઝાહરી વીરવાડિમાં એ ભણવાડિ વીર, ઘાણા વીર નમી લહેા નિર૦ ભવિજન ભવજલતીર.
॥ ઢાલ દા
ચૌપઈ.
સીરાહી ટ્રુસે' જૈનવિહાર તે કહેતાં નિવે આવે પાર; ગામગામ ગિરિ વિષમે ડામ દેહરા દીસે અતિ ઉદ્દામ. ભાવથકી તે સવિ વઢિયા પણિ દ્રવ્યે કેતાએક થયા; ઇમ સીરાહી નગરે આવીયા જનમ કૃતારથપણું ભાવિયા, આદિચૈત્ય દી ુ' ઉદ્દામ જેના સ્વર્ગ સમેાવિડ કામ; ચમુખ ચૈત્ય ત્રિભુમિક ભલે અજિતશાંતિ કે થ્રુ જિનહર ગુણનિલેા. ૫૦
૧૩૭
૧૮
મ૦ ૪૫
મ૦ ૪૬
મ૦ ૪૭
૪
૪૯