________________
ભ૦
ભ૦ ૬
ભ૦
ભ૦ ૭ . ભ૦ ભ૦ ૮
.
લ૦
બિંબ આરસના ધાતુમેં ભ૦ એકસોને અડવીસ સરવાલે સરવે થઈ ભ૦ ભેટીયા શ્રી જગદીસ. તિહાંથી અમલીરાણમેં ભ૦ ગધરપ ફલીયા મુઝાર આઠ દેરાસર અતિભલા ભાયાત્રા કરે નરનારિ. બિંબ છેકેતેર જિનતણ ભનિરવંતા આણંદ થાય જિનપ્રતિમા જિન સારીષ ભ૦ પૂજતા પાપ પુલાય સુરત શહેરના ચૈત્યની ભર થઈ પુરણ જિનયાત્ર તિહાંથી પુરામાંહે જઈ ભ૦ યાત્રા કરો ગુણપત્ર. નવાપુરામાંહે દેહરે ભ૦ સોલસમાં શાંતિનાથ; ભૂયરામાંહે પ્રભૂ ભેટીયા ભ૦ મૂલનાયક જગનાથ. ત્રણ્ય બિંબ પાષાણમેં ભ૦ ધાતુમેં નવ સાર; દ્વાદસ બિંબ હારતાં ભ૦ ઉપને હરષ અપાર સૈદપુરાને દેહરે ભ૦ હિદરપુરામાંહે જેહ, એકાદસ દેરાસરે ભવ્ય જિનપ્રતિમા ગુણ ગેહ સંખ્યાઈ સર્વે થઈ ભ૦ બિંબ એકસો વીસ નગરથી બાહિર પુરાતણ ભ૦ ભેટીયા ત્રિવન ઈસ. સુરતથી મનમેદસુ ભ૦ જઈ રાર મુઝાર; શ્રીજિનબંબ જોહારીયે ભ૦ તે સુણજે નરનારિ. ભયરૂ એક અછે તિહાં ભ. વૈદ દેરાસર સાર; એક હતાલીસ બિંબનઈ ભ૦ પ્રણમી જે બહુ વાર સનીના ફલીયાથકી ભ૦ જિનમંદિર છે એક અઠાવન દેરાસરે ભ૦ રનેર તાઈ છે. હાલ ત્રિીજીમાંહે એ કહી ભ૦ બિંબ છસેય એકત્રીસ સાહાજી લાધા કહે સમરીયેં ભ૦ ભાવસુ નિસદિસ.
ભ૦
ભ૦
ભ૦
Go
ભ૦ ૧૪
ભ૦૧૫