________________
પર્વતપર હતું, ત્યાં એક જિનબિંબ છે. અહિંથી બે કેસ બહાકુંડ (બ્રાહ્મણકુંડ) ગામ છે. પર્વતથી નીચે ઉતરી કુમારિયા ગામ જવાય છે, જ્યાં ભગવાનને પ્રથમ પરીષહ થયે હતે. અહિં એક ચોતરા ઉપર વીરપ્રભુનાં પગલાં છે.”
કવિ જેને ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણગામ બતાવે છે, એ તે વૈશાલીથી લગભગ સે માઈલ થાય છે, જ્યારે શાસ્ત્રોમાં તે વૈશાલીની પાસેજ ક્ષત્રિયકુંડ બતાવવામાં આવેલ છે. એટલે ઉપરની કલ્પના વધારે વજનદાર માલૂમ પડે છે.
બીજી બાબત એ છે કે અત્યારે જ્યાં કેરાઈ ગામ છે, ત્યાં ભગવાનને પ્રથમ ઉપસર્ગ થયાનું કવિયો જણાવે છે. તે પણ ઠીક નથી; કારણ કે–ભગવાને ક્ષત્રિયકુંડમાં દીક્ષા લીધા પછી છઠ્ઠનું પારણું કલાકમરિવેશમાં કર્યાનું શાસ્ત્રોમાં કથન છે. આ કેલ્લાકસન્નિવેશ કયાં આવ્યું, એના સંબંધમાં માયતી ફૂગ ના કરમા પેજના
" तीसेणं नालंदाए बाहिरियाए अदूरसामंते पत्थणं જાણ નામં શિરે ચા ” .
આ પાઠ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે નાલંદાની પાસે હતું. દીક્ષા લઈને આ કેલ્લાકસન્નિવેશ તરફ જતાં પહેલી જ રાત્રિએ કર્માર ગામમાં ભગવાનને ઉપસર્ગ થયો છે. હવે કવિના કથન પ્રમાણે અને અત્યારે માનવામાં આવે છે તે કોરાઈ અથવા કુમારિયા ગામમાં ભગવાનને ઉપસર્ગ થયે કાઈ રીતે સંભવી શકતું નથી. કારણ કે વૈશાલી પાસેના ક્ષત્રિયકુંડથી આ ગામ દક્ષિણ-પૂર્વમાં લગભગ ૧૦૦ માઇલ ઉપર આવેલું છે. એટલે ભગવાન દિવસના ચાથા પહેરમાં દીક્ષા લઈ વિહાર કરી સૂર્યાસ્ત પહેલાં સો માઈલને વિહાર કરે, એ કેમ સંભવી શકે ? વળી નાલંદાની પાસેના જે કેકસન્નિવેશમાં ભગવાને છઠનું પારણું કર્યું હતું, તે સ્થાન તે વૈશાલી પાસેના ક્ષત્રિયકુંડથી દક્ષિણપૂર્વમાં જ લગભગ ૬૦ માઈલ થાય છે. અતઃ એ કદિ બનવા જોગ નથી લાગતું કે– પહેલા દિવસે સે માઈલનો વિહાર કરીને ભગવાન પાછા તેજ રસ્તે કલાકસન્નિવેશમાં આવે. સુતરાં ભગવાને ઉપસર્ગ થયાનું સ્થાન વૈશાલી (ક્ષત્રિયકંડ) અને નાલંદાપાડાની વચમાં હોવું જોઈએ. એટલે એ ગામની વચમાં– ૬૦ માઈલના આંતરાની વચમાં-ઈ કુર્માર અથવા એના અપભ્રંશવાળું ગામ હોવું જોઈએ કે જ્યાં ભગવાનને ઉપસર્ગ થયે હતો. આને માટે ટીમેટ્રીકલ
[ ર૩]