________________
વલિ સિદ્ધ થાયૅ ઈશુ ગિરિ ફરસતાં પામી શ્રીજિન ધર્મ સાર. સ. છે અવદાત ઘણા એ ગિરિતણું કહેતાં નાવે રે પાર, સ વલિ દરિસણ જે મુઝ એહને સફલ કરૂં અવતાર. સ. હું ૨૦ ભગતિ જુગતિ કરી ભાર્વે ભાવના શ્રાવક શ્રાવિકા સાર, સટ ગુરૂ પૂજા કરિહર્વે રંગ છે જી એ વ્યવહાર. સ હું ૨૧ ઈમ યાત્રા કરીને સહુ તળહટીઇ આવ્યા અતિહિ આણંદ સ. ' કુશલે મક્ષુદાબાદ આવિયા પામ્યા પરમાનંદ. સ. હું રર માસ દિવસ રહ્યા તિણ નયરી મુદા આયા ચંપાએ ચંગ, સત્ર પૂરણ પુણ્ય પ્રભાવે ભાવશું જાત્રા ક્રૂજી થઈ રંગ સ ૨૩ અનુક્રમેં આયા પુરવર પાડલી પટના લેક પ્રસિદ્ધ સત્ર શ્રી વિજયપ્રભ ગુરૂ આદેશથી ચઉમાસે વલી કીધ. સ૦ હું ૨૪
દૂહાહિરેં સાંભલ જે અણું તીરથ પટણા પાસ; વંદણ તે તીરથભણું ઉપજે અધિક ઉલ્લાસ. રાજગ્રહી પાવાપુરી ક્ષત્રિપુંડ વિચાર, ભદિલપુર મહિલાપુરી એ છે તીરથ સાર
છે ઢાલ ૧૦
દેશી ભાવનાની. પટણથી દક્ષિણ દિશિ જાણજો રે મારગ મેટા કેસ પંચાસ રે, ભદિલપુર ભાષે હૈં શાસ્ત્રમાં રે હિરણ નામ દુતારા જાસ રે. ૫૦ ૧ મારગમાંહિ મિથ્યાત્વીતણું ભણું છે રાજધાણી છે ગયા ગામ રે, અતપિતર અવગતિયા જેરેપિંડ ભરેલા તસ નામ રે૫૦૨ ફશુ નામ નદીની રેતમાં રે મેં મસ્તક મુંડિત મૂઢ રે; ઈણ મેં દશરથ નીકરે સીતા લુપિંડ ગૂઢ રે. ૫૦ ૩
જ
૧૨